ભાજપના દ્રારકાના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ કર્યો, ખુરશીઓ ઉછળી

ભાજપનો આજે સ્થાપના દિવસ છે અને ઠેર ઠેર કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે. શનિવારે દ્રારકાના ખંભાળિયામા દ્રારકેશ કમલમનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, જામનગરના લોકસભા ઉમેદવાર પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, ભાજપ સંગઠનાન મહામંત્રી રત્નાકર, રજની પટેલ, કુંવરજી બાવળિયા, આર સી ફળદુ, હકુભા જાડેજા સહિતના અનેક નેતાઓ હાજર હતા.

સી આર પાટીલે દ્રારકેશ કમલમનું ઉદઘાટન વખતે ક્ષત્રિય સમાજના કેટલાંક લોકોએ રૂપાલાના નિવેદનના વિરોધમાં કાળા વાવટા ફરકાવ્યા હતા અને કેટલાંક લોકોએ ખુરશીઓ ઉછાળી હતી. થોડા સમય માટે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે પોલીસે મામલાને તરત થાળે પાડી દીધો હતો. થોડા સમય માટે ભાજપના નેતાઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Copyright (c) Khabarchhe All Rights Reserved.