ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-11-2025

વાર- બુધવાર

મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને વધારે સમય આપો.

વૃષભ - આજે તમારી લાગણીના પ્રવાહને માપમાં રાખો, શારીરિક સ્વસ્થતા પાછળ મહેનત વધારો, આજે જવાબદારીઓને વધારે સમજો.

મિથુન - બાળકો પાછળ ખર્ચ વધે, તમારા વિચારોને નવું રૂપ આપો, આજે તમે તમારા પ્રેમીજનનો સંપર્ક અવશ્ય કરો.

કર્ક - ઘર પરિવાર સાથે આનંદ રહે, શારીરિક અસ્વસ્થતાનો અનુભવ પણ થાય, હાથમાં લીધેલા કામોને પૂર્ણ કરો.

સિંહ - મિત્ર વર્ગ સાથે આનંદ રહે, તમારા સાહસનું યોગ્ય પરિણામ મળે, આજે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.

કન્યા - તમારી વાણીના પ્રભુત્વથી તમારુ કામ સરળ બને, શરીરમાં અરુચિ અને બેચેનીને દૂર કરો, આજે કોઈને સલાહ આપતા પહેલા વિચારજો.

તુલા - ભાગીદારીના કામમાં વધારો થાય, પોતાની પાછળ વધારે ધ્યાન આપવુ જરૂરી, આજે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.
 
વૃશ્ચિક - અરુચિ આળશને દૂર કરી કામમાં વધારે ધ્યાન આપો, બચતમાં વધારો થાય, આજે ઘરનાની સલાહથી કામ કરો.

ધન - તમારી મહેનતનું સારું પરિણામ મળે, સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થાય, આજે તમે કોઈને મદદ અવશ્ય કરો.

મકર -  કામમાં વધારો થતા આનંદ રહે, તબિયતની કાળજી લેવી, તમારી બુદ્ધિમતાથી આજે કામ કરો.
 
કુંભ - આજે ઘર સાથે બહારના કામ પણ પૂર્ણ કરો, આડોશ પડોશમાં સંબંધ સુધરે, આજે તમે મિત્ર વર્ગને પણ સમય આપશો.

મીન - આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા સંઘર્ષ વધે, તમારી ભક્તિમાં વધારો થાય, ધાર્મિક પુસ્તકોનો સહારો અવશ્ય લો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.