ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -25-11-2025

વાર- મંગળવાર

મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો.

વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો.

મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું ધ્યાન આજે ચોક્કસ કરો.

કર્ક - માનસિક તણાવ અને ચિડિયાપણું તમારા પર હાવી થઈ શકે, તમારા પાર્ટનર ઉપર આજે કામ છોડો, માં લક્ષ્મીનું ધ્યાન આજે કરો.

સિંહ - તમારી બચતમાં આજે વૃદ્ધિ થાય, શારીરિક સ્વસ્થતાનો અહેસાસ થાય, બજરંગબલીનું ધ્યાન કરશો.

કન્યા - તમને આજે તમારી મહેનતનું પરિણામ સારું મળશે, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય, આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો.

તુલા - ઘર પરિવારમાં આનંદ રહે, ધંધા નોકરીમાં નવા કામ મળી રહેશે, આજે તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.

વૃશ્ચિક - આજના દિવસમાં નવા સાહસ વિશે વિચારી શકો, નવા મિત્રો બનાવી શકશો, આજના દિવસમાં લાલ કલરની પેન તમારી પાસે અવશ્ય રાખો.

ધન - ભાવતા ભોજનનો આનંદ માણી શકશો, તમારી ધર્મ કાર્ય માટે આજે શુભ દિવસ, આજના દિવસે તમે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.

મકર - પતિ પત્ની ના સંબંધ મજબૂત થાય, તમારા પ્રભાવથી તમારી જગ્યા લોકોમાં બનાવી શકશો.

કુંભ - તમારી બચતમાં વૃદ્ધિ થાય, કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપી શકશો, તમે આજે મિત્રવર્ગની સલાહ અવશ્ય લો.

મીન - આજના દિવસમાં તમારી પ્રતિભા સમાજમાં સુધારવાનો પ્રયાસ કરો, તમારી મહેનતનું આજે ચોક્કસ ફળ મળશે, આજે તમે માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.