દુનિયાના એક દેશના ઘરેઘરમાં રામાયણ વંચાય છે, જ્યાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી છે

દુનિયાનો એક દેશ એવો છે જયાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, પરંતુ ત્યાં ઘરે ઘરમાં રામાયણ વંચાય છે અને દરેક શહેરમાં રામલીલા થાય છે.

દક્ષિણ પશ્ચિમ એશિયાં આવેલા ઇન્ડોનેશિયામાં કુલ 23 કરોડની વસ્તી છે અને 90 ટકા મુસલમાનો રહે છે, પરંતુ તેમનામા ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા છે.

એવું કહેવામાં આવે છે કે 8-10મી સદીમાં એશિયાના મોટાભાગના દેશો હિંદુ હતા, પરંતુ કાળ ક્રમે લોકોએ ધર્મ બદલ્યો, પરંતુ તેઓ હજુ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી.

ભારત અને ઇન્ડડોનેશિયાના રામાયણમાં થોડું અંતર છે. ભારતમાં ભગવાન રામની નગરની અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઇન્ડોનેશિયામાં રામની નગરીનું યોગ્યા છે. ઇન્ડોનેશિયામાં દશરથ રાજાને વિશ્વ રંજન કહેવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં રામાયણના 26 અધ્યાયોનો એક વિશાળ ગ્રંથ છે.

ઇન્ડોનેશિયામાં હનુમાનને અનોમાન કહેવામાં આવે છે અને લોકો હનુમાન દાદાના જબરદસ્ત ભક્ત છે. દર વર્ષે 27 ડિસેમ્બરે સરકારી પરેડમાં યુવાનો હનુમાન દાદાનો વેશ પહેરીને પરેડમા ભાગ લે છે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.