દુનિયાના એક દેશના ઘરેઘરમાં રામાયણ વંચાય છે, જ્યાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી છે

દુનિયાનો એક દેશ એવો છે જયાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, પરંતુ ત્યાં ઘરે ઘરમાં રામાયણ વંચાય છે અને દરેક શહેરમાં રામલીલા થાય છે.

દક્ષિણ પશ્ચિમ એશિયાં આવેલા ઇન્ડોનેશિયામાં કુલ 23 કરોડની વસ્તી છે અને 90 ટકા મુસલમાનો રહે છે, પરંતુ તેમનામા ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા છે.

એવું કહેવામાં આવે છે કે 8-10મી સદીમાં એશિયાના મોટાભાગના દેશો હિંદુ હતા, પરંતુ કાળ ક્રમે લોકોએ ધર્મ બદલ્યો, પરંતુ તેઓ હજુ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી.

ભારત અને ઇન્ડડોનેશિયાના રામાયણમાં થોડું અંતર છે. ભારતમાં ભગવાન રામની નગરની અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઇન્ડોનેશિયામાં રામની નગરીનું યોગ્યા છે. ઇન્ડોનેશિયામાં દશરથ રાજાને વિશ્વ રંજન કહેવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં રામાયણના 26 અધ્યાયોનો એક વિશાળ ગ્રંથ છે.

ઇન્ડોનેશિયામાં હનુમાનને અનોમાન કહેવામાં આવે છે અને લોકો હનુમાન દાદાના જબરદસ્ત ભક્ત છે. દર વર્ષે 27 ડિસેમ્બરે સરકારી પરેડમાં યુવાનો હનુમાન દાદાનો વેશ પહેરીને પરેડમા ભાગ લે છે.

About The Author

Related Posts

Top News

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આવા લોકોને ઉંઘ કેમ આવતી હશે... જામનગરમાં ડૉક્ટરે 53 લોકોના જરૂરિયાત વિના કાર્ડિયાક પ્રોસીજર કરીને PMJAYના પૈસા ખંખેર્યા

અમદાવાદની જ્યોતિ હોસ્પિટલના કાંડ વિષે તમે બધા તો જાણતા જ હશો, અહી વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરીને ખોટી સારવારના નામે ...
Gujarat 
આવા લોકોને ઉંઘ કેમ આવતી હશે... જામનગરમાં ડૉક્ટરે 53 લોકોના જરૂરિયાત વિના કાર્ડિયાક પ્રોસીજર કરીને PMJAYના પૈસા ખંખેર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.