<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/parimal-chaudhary/author-14" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Parimal Chaudhary - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/14/rss</link>
                <description>Parimal Chaudhary RSS Feed</description>
                
                            <item>
                <title>નર્મદા જિલ્લામાં ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ ધરણા પર બેસી ગયા, રાજીનામાની પણ ચીમકી આપી</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">નર્મદા જિલ્લાના રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના </span>12<span lang="gu" xml:lang="gu"> વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપના કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ લગાવી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ વડાપ્રધાનના સુશાસનના </span>12<span lang="gu" xml:lang="gu"> વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/bjp-mla-darshana-deshmukh-sat-on-dharna-against-scenes-of/article-178373"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/327.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">નર્મદા જિલ્લાના રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના </span>12<span lang="gu" xml:lang="gu"> વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપના કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ લગાવી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ વડાપ્રધાનના સુશાસનના </span>12<span lang="gu" xml:lang="gu"> વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો દાવો કરીને કાર્યક્રમ અધવચ્ચે છોડી જતા રહ્યા હતા. પ્રોટોકોલ ન જળવાતા નારાજ થયેલા ધારાસભ્ય ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેસી ગયા છે અને સંગઠન સહિત ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/336.jpg" alt="darshana deshmukh" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">આ સરકારી કે પક્ષના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય હોવા છતા ડૉ. દર્શનાબહેન દેશમુખના પ્રોટોકોલ જાળવવામાં આવ્યો નહોતો અને તેમનું યોગ્ય સ્વાગત પણ કરવામાં ન આવતા વિવાદ સર્જાયો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ કાર્યક્રમમાંથી બહાર નીકળીને સીધા ધરણા પર બેસી ગયા હતા. તેમણે મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે</span>, '<span lang="gu" xml:lang="gu">છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીના કારણે જ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.</span>'</p>
<p><span lang="gu" xml:lang="gu">દર્શનાબેન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે જનતાએ તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">છતાં વારંવાર તેમનું અપમાન કરવામાં આવે છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પર સ્વાર્થની રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/346.jpg" alt="darshana deshmukh" width="1280" height="720"></img>
gujaratijagran.com

<p><span lang="gu" xml:lang="gu">અપમાન થયું હોવાનો દાવો કરીને કાર્યક્રમમાંથી </span>'<span lang="gu" xml:lang="gu">વોકઆઉટ</span>' <span lang="gu" xml:lang="gu">કરનાર નાંદોદના ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના સમર્થનમાં હવે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ સમર્થનમાં આવ્યા છે.  </span><span lang="gu" xml:lang="gu">તેમણે આ ઘટનાને માત્ર એક ધારાસભ્યનું નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સાંસદે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા છેલ્લા બે વર્ષથી ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે આવા પક્ષપાતી વલણ ધરાવતા જિલ્લા પ્રમુખ પાસે તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ. </span><span lang="gu" xml:lang="gu">મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદાની ભાજપની આંતરિક જૂથબંધી અને અસંતોષ ફરી એકવાર જાહેર મંચ પર સામે આવ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/bjp-mla-darshana-deshmukh-sat-on-dharna-against-scenes-of/article-178373</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/bjp-mla-darshana-deshmukh-sat-on-dharna-against-scenes-of/article-178373</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 16:21:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/327.jpg"                         length="89641"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતમાં પોલીસકર્મીએ નશામાં ધૂત થઈને કારથી BRTS બસને ટક્કર મારી, ગાડીમાંથી વર્દી અને દારૂની બોટલ પણ મળી</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. દારૂના નશામાં ધૂત એક પોલીસકર્મીએ પોતાની કાર પુરપાટ ઝડપે દોડાવીને આગળ જતી </span>BRTS <span lang="gu" xml:lang="gu">બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ </span>ASI<span lang="gu" xml:lang="gu">ને બોલવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/516.jpg" alt="5" width="1200" height="720" /></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના માથે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/the-law-enforcer-broke-the-ban-drunken-policeman-hit-a/article-178365"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/75.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">સુરતમાંથી દારૂબંધીના લીરે-લીરા ઉડાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અઠવાગેટ જેવા અતિવ્યસ્ત વિસ્તારમાં મોડી રાત્રે કાયદાના રક્ષકે જ કાયદાના ધજાગરા ઉડાડ્યા હતા. દારૂના નશામાં ધૂત એક પોલીસકર્મીએ પોતાની કાર પુરપાટ ઝડપે દોડાવીને આગળ જતી </span>BRTS <span lang="gu" xml:lang="gu">બસની પાછળ જોરદાર ટક્કર મારી હતી. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એટલું જ નહીં અકસ્માત બાદ </span>ASI<span lang="gu" xml:lang="gu">ને બોલવાના ફાફા પડી રહ્યા હતા. સ્થાનિકે કહ્યું કે કોન્સ્ટેબલ છો તો કહ્યું કે કોન્સ્ટેબલ નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/516.jpg" alt="5" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના માથે છે</span>, <span lang="gu" xml:lang="gu">તેવા એક પોલીસ અધિકારી પોતે દારૂના નશામાં ધૂત થઈને બેફામ કાર હંકારી અકસ્માત સર્જતા પકડાયા છે. પોલીસ હેડક્વાર્ટરની </span>'B' <span lang="gu" xml:lang="gu">કંપનીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (</span>ASI) <span lang="gu" xml:lang="gu">અજયભાઈ હરીભાઈ પટેલે શનિવારે રાત્રે નશાની હાલતમાં </span>BRTS <span lang="gu" xml:lang="gu">બસને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગંભીર ગેરવર્તણૂક બદલ સુરત પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી કડક પગલાં ભરીને </span>ASI<span lang="gu" xml:lang="gu">ને સસ્પેન્ડ કરી દીધા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘટનાની જાણ થતા જ સુરત પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી આરોપી </span>ASI<span lang="gu" xml:lang="gu"> વિરૂદ્ધ પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ પ્રાથમિક તપાસમાં</span> ASI<span lang="gu" xml:lang="gu"> અજયભાઈ હરીભાઈ પટેલની ગંભીર ભૂલ હોવાનું અને તેઓ કસૂરવાર હોવાનું સાબિત થયું હતું. શિસ્તબદ્ધ પોલીસ બેડામાં આવા વર્તનને જરાય ચલાવી ન લેવાય તેવો કડક સંદેશ આપતા પોલીસ કમિશનરના હુકમથી </span>ASI<span lang="gu" xml:lang="gu">ને રવિવારથી જ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/86.jpg" alt="8" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">અકસ્માત સર્જનાર પોલીસકર્મી એટલો બધો નશામાં હતો કે અકસ્માત સર્જ્યા પછી પણ તેને કોઈ ભાન નહોતું. તે કારમાંથી જાહેર રસ્તા પર જ લોકો સામે લવારા કરવા લાગ્યો હતો. અકસ્માત થતા જ આસપાસથી પસાર થતા લોકો અને સ્થાનિકો ટોળાઓ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસ જવાન સતત એક જ રટણ કરતો હતો કે હું કોન્સ્ટેબલ નથી</span>,<span lang="gu" xml:lang="gu"> તૈયાર છું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ટોળાએ જ્યારે અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર (</span>GJ-05-JN-9127)<span lang="gu" xml:lang="gu">ની અંદર તપાસ કરી ત્યારે લોકો પણ ચોંકી ગયા હતા. કારની પાછળની સીટ પરથી પોલીસની સત્તાવાર વર્દી અને બેલ્ટ મળી આવ્યા હતા. આ વર્દી પર લાગેલી નેમપ્લેટ પર અજયભાઈ એચ. પટેલ</span>, ASI, <span lang="gu" xml:lang="gu">પો.નં </span>2559, <span lang="gu" xml:lang="gu">સુરત શહેર લખેલું હતું. એટલું જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">કારની અંદરથી દારૂની એક બોટલ અને પ્લાસ્ટિકની ગ્લાસ પણ મળી આવી હતી</span>, <span lang="gu" xml:lang="gu">જે દર્શાવે છે કે પોલીસકર્મી ચાલુ ગાડીએ નશો કરી રહ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/417.jpg" alt="4" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘટનાસ્થળે હાજર એક સ્થાનિકે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">જો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા રક્ષક જ ભક્ષક બનીને દારૂના નશામાં ધૂત થઈ રસ્તા પર નીકળશે</span>, <span lang="gu" xml:lang="gu">તો જનતાએ સુરક્ષા માટે કોની પાસે જવું</span>? <span lang="gu" xml:lang="gu">ગાડીની હાલત જોઈને જ અંદાજો લગાવી શકાય છે કે જો બસની જગ્યાએ કોઈ બાઇકચાલક હોત તો તેનો જીવ જતો રહેતો. સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે</span>, <span lang="gu" xml:lang="gu">અકસ્માત બાદ બસ ડ્રાઇવર પર દબાણ લાવીને તેને તાત્કાલિક ઘટનાસ્થળેથી રવાના કરી દેવાયો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેથી મામલો વધુ ન બગડે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉમરા પોલીસના જણાવ્યા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">અકસ્માત કરનાર વ્યક્તિ ખરેખર પોલીસ વિભાગનો જ કર્મચારી છે અને તે અકસ્માત સમયે નશાની હાલતમાં હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેનું નામ અજય પટેલ છે અને તે છેલ્લા </span>5<span lang="gu" xml:lang="gu"> વર્ષથી સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં </span>ASI <span lang="gu" xml:lang="gu">તરીકે ફરજ બજાવી રહ્યો છે. હાલમાં ઉમરા પોલીસે નશાખોર </span>ASI <span lang="gu" xml:lang="gu">અજય પટેલની અટકાયત કરી લીધી છે અને તેની સામે પ્રોહિબિશન એક્ટ તથા અકસ્માત અંગે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">આ ઘટનાને કારણે સુરત પોલીસની છબી ખરડાઈ છે અને લોકો કાયદાના પાલન કરાવનારાઓની આવી કરતૂતો પર આડે હાથ લઇ રહ્યા છે. હવે તમે જ કહો કાયદાના રક્ષક પાસે આવી અપેક્ષા રાખી શકાય ખરી</span>?</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/the-law-enforcer-broke-the-ban-drunken-policeman-hit-a/article-178365</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/the-law-enforcer-broke-the-ban-drunken-policeman-hit-a/article-178365</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 14:46:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/75.jpg"                         length="47637"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોંગ્રેસનો હજારથી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોને લઈને ગાંધીનગર મોરચો, સરકાર સામે 5 માંગણીઓ કરી</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી આ યાત્રા ગાંધીનગર તરફ આગળ વધવાની હતી</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ખેડૂતોના અધિકારો માટે આજે  કોંગ્રેસ </span>1111<span lang="gu" xml:lang="gu"> ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. આ રેલીમાં અંદાજે </span>20<span lang="gu" xml:lang="gu">થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ</span>, <span lang="gu" xml:lang="gu">પાલ આંબલિયા</span>, <span lang="gu" xml:lang="gu">જયેશ પટેલ</span>, <span lang="gu" xml:lang="gu">મહેશ રાજકોટીયા</span>, <span lang="gu" xml:lang="gu">પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/congress-formed-a-front-against-bjp-with-1111-tractors-for/article-178369"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/196.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી આ યાત્રા ગાંધીનગર તરફ આગળ વધવાની હતી</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ખેડૂતોના અધિકારો માટે આજે  કોંગ્રેસ </span>1111<span lang="gu" xml:lang="gu"> ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહી છે. આ રેલીમાં અંદાજે </span>20<span lang="gu" xml:lang="gu">થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા છે. સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ</span>, <span lang="gu" xml:lang="gu">પાલ આંબલિયા</span>, <span lang="gu" xml:lang="gu">જયેશ પટેલ</span>, <span lang="gu" xml:lang="gu">મહેશ રાજકોટીયા</span>, <span lang="gu" xml:lang="gu">પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી યાત્રાનું સંકલન સંભાળી રહ્યા છે. તેમજ આ અધિકાર રેલીને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરી તથા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સંબોધન કરશેજ્યારે કોંગ્રેસનો દાવો છે કે, કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપવામાં આવી રહી છે. આ પ્રકારની કુલ </span>5<span lang="gu" xml:lang="gu"> માગણી સરકાર સમક્ષ કરવામાં આવશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શાંતિપુરા ચોકડીથી રેલી ઓગણજ ખાતે આવેલા શતાબ્દી મહોત્સવ મેદાનમાં પહોંચશે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં ખેડૂત સભાનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી જવાની મંજૂરી અપાઈ નથી. હાલમાં અમદાવાદની શાંતિપુરા ચોકડીથી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી નીકળી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં નેતાઓએ સ્ટિયરિંગ સંભાળ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">અમિત ચાવડા ટ્રેક્ટર લઈ નીકળ્યા તો પ્રગતિ આહિરે ગેનીબેન અને કરસન ભાદરકાને બેસાડી નીકળ્યા છે. શાંતિપુરા સર્કલથી ઓગણજ તરફની રેલીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા નથી. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરમગામથી રેલીમાં જોડાયા બાદ અડધેથી રેલી છોડી ક્યાંક નીકળી ગયા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/188.jpg" alt="congress" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">તુષાર ચૌધરીએ જણાવ્યું કે અમારી ત્રણ માંગણીઓ છે કે સરકારે ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ કરવું જોઈએ. બીજી માંગ છે ખેડૂતોની જે પણ ઉપજ છે એ સરકારે પૂરેપૂરી ટેકાના ભાવે ખરીદવી જોઈએ અને જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજપોલ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">ખેડૂતને વિશ્વાસમાં લેવામાં આવતો નથી અને એને કોઈ વળતર આપવામાં આવતું નથી અને પોલીસ બંદોબસ્ત સાથે દાદાગીરીથી ખેડૂતને ધમકાવી ડરાવીને વીજપોલ નાખવામાં આવે છે. એના કારણે ખેડૂતોની જમીનનાં અડધા ભાવ થઈ જાય છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે જણાવ્યું કે, જમીન વેચવા લાયક પણ રહેતી નથી અને એના કારણે પરિવારોમાં પણ ઝઘડા ઉભા થાય છે. આવું વ્યાપક નુકસાન ખેડૂતોને થતું હોય અને સરકાર દ્વારા કોઈ પણ એની સુનાવણી ન થતી હોય એટલે ખેડૂતો થાકી અને હારીને આજે ગાંધીનગર સુધી રેલી કાઢીને નીકળ્યા છે. અમારી સરકાર સાથે વાટાઘાટો ચાલે છે કે </span>50-100<span lang="gu" xml:lang="gu"> પ્રતિનિધિમંડળ ખેડૂતોનું ત્યાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">એટલા લોકોને પરવાનગી સરકાર આપે અને સરકાર ખેડૂતો આગેવાનોની રજૂઆત સાંભળે એવી વિનંતી અમે સરકારને કરી છે. હવે સરકાર તરફથી શું પ્રતિભાવ આવે એની અમે રાહ જોઈ રહ્યા છીએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા ડૉ. તુષાર ચૌધરી દ્વારા સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે. ગાંધીનગર સુધીની મંજૂરી આપવામાં ન આવતા </span>50<span lang="gu" xml:lang="gu"> પ્રતિનિધિ સાથે ગાંધીનગર જવા દેવાની મંજૂરી આપવામાં આવે તે માટે ચર્ચા ચાલી રહી છે. </span>50<span lang="gu" xml:lang="gu"> પ્રતિનિધિઓને બોલાવીને સરકાર રજૂઆત સાંભળે તે માટે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.</span> </p>
<p><span lang="gu" xml:lang="gu">ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતનો ખેડૂત આજે રોડ ઉપર આવી ગયો છે ત્યારે એની જે સહનશીલતાની જે પરાકાષ્ઠ કહેવાય એ પરાકાષ્ઠ હવે હદ ઉપર જતી રહી છે. ત્યારે તમે જોયું છે કે મોરબીની અંદર મહિલાઓને બેફામ રીતે પોલીસે લાઠીચાર્જ કરી માર માર્યો. હિટલર હતો તો પણ આટલી હદે એનું દમન નહોતું થતું અને આજે જગતના તાત ઉપર જ્યારે લાઠીઓ વરસી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે ખેડૂત કી હાય કભી ખાલી ના જાય. આવનાર સમયમાં ખેડૂતો હવે જ્યારે મેદાનમાં આવ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે એની જે માંગણી છે એ સરકાર સ્વીકારે અને નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરી ખેડૂતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પાર્ટી અને વિવિધ સંગઠનો ન્યાય અપાવવા માટેનું કામ કરશે. ભારતના બંધારણમાં કોઈપણ વ્યક્તિને અન્યાય થાય તો એને શાંતિપૂર્ણ વાતાવરણમાં આંદોલન કરવા માટેની જોગવાઈ છે. તમે લાંબા સમય સુધી આ રીતે ખેડૂતોને દબાવવાનો પ્રયત્ન કરશો તો આવનાર સમયમાં નેપાળવાળી થતા હવે વાર નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કરસન ભાદરકાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">રેલી જ્યારે નીકળશે ત્યારે ઘણા મંત્રીઓને હાર્ટએટેક આવી જશે. રેલી યોજવાના છીએ જેથી ડર લાગે છે એટલે ગાંધીનગર જવાની મંજૂરી આપવામાં આવી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઝોન </span>1 DCP <span lang="gu" xml:lang="gu">હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ઓગણજ પાસે આવેલા શતાબ્દી મેદાનમાં સભાને મંજૂરી આપવામાં આવી છે. ટ્રેક્ટર રેલીને શાંતિપુરા સર્કલથી ઓગણજ સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી ત્યાંથી આગળ રેલી જશે નહીં.  કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને મોંઘવારીનો માર સહન કરવો પડે છે. ડુપ્લિકેટ દવા અને બિયારણનો માર પણ ખેડૂતો સહન કરી રહ્યા છે. જે રીતે ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ કરવામાં આવ્યા હતા. ખેડૂતોની જમીન જબરદસ્તીથી જમીન સંપાદનમાં સરકાર પચાવી લે છે. એમાં પણ ભાજપના મળતીયા હોય તો એ જમીન રાતો રાત બિનખેતી જાહેરનામા પછી પણ કરી લે અને એને એક મીટરના </span>2,000<span lang="gu" xml:lang="gu"> મળે આ ખેડૂતનું ખેતર એને </span>20<span lang="gu" xml:lang="gu"> રૂપિયા પર મીટરના મળે. આ ખેડૂતનું ખેતર જે ભાજપનો મળતીયાઓને </span>2000<span lang="gu" xml:lang="gu"> પર મીટરના મળે છે. આ રીતે જમીન સંપાદનમાં ભ્રષ્ટાચાર થાય છે. છેલ્લે જે રીતે વીજ કંપનીઓ સરકારના ચાર હાથ માથે લઈને આવે છે. ખેડૂતોના ખેતરમાં તમામ નિયમો નેવે મૂકીને દાદાગીરીથી પોલીસ રક્ષણ સાથે ખેતરમાં ઘૂસી જાય છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/179.jpg" alt="congress" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">વધુમાં પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં વીજ લાઇનના પ્રશ્નો પણ હજુ શરૂ થયા છે. આખા ગુજરાતમાં ખેડૂતોની જમીન હડપ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાતના ખેડૂતો આ બધા પ્રશ્નોને લઈને આગામી સમયમાં આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ. ગુજરાત કિસાન કોંગ્રેસ અને સંઘર્ષ સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી ખેડૂતો અમદાવાદ પહોંચશે. ટ્રેક્ટર લઈને સરકારને અલ્ટીમેટમ આપવા માટે જઈશું. જો સરકાર નહીં સમજે તો આવનાર દિવસમાં ખેડૂતોને સાથે રાખીને ગુજરાતમાં ધામા નાખવામાં આવશે. જે બાદ સરકારને જવાબ આપવો અઘરો થઈ જશે.</span></p>
<p><iframe style="border:none;" src="https://www.facebook.com/plugins/video.php?height=314&amp;href=https%3A%2F%2Fwww.facebook.com%2Freel%2F1347388387487741%2F&amp;show_text=true&amp;width=560&amp;t=0" width="560" height="429" frameborder="0" allowfullscreen=""></iframe></p>
<p><span lang="gu" xml:lang="gu">સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">સરકાર કહે છે જગતનો તાત પરંતુ તેને અવારનવાર પડે છે સરકારની લાત. સરકારની આયોજન વગરની નીતિના કારણે ખેડૂત પિસાઈ રહ્યા છે. ગુજરાત સરકારના મિનિસ્ટર </span>IAS <span lang="gu" xml:lang="gu">અને </span>IPS <span lang="gu" xml:lang="gu">ઓફિસરો બળજબરીથી ખેડૂતોના ખેતરમાં કંપનીની લાઈનો નખાવી રહ્યા છે. ગુજરાતના </span>56 <span lang="gu" xml:lang="gu">લાખ ખેડૂતોનું </span>96 <span lang="gu" xml:lang="gu">હજાર કરોડનું દેવું માફ કરવામાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">વ્યાજબી ભાવ માટે</span>, <span lang="gu" xml:lang="gu">મફત વીજળી આપવાની માગ સાથે આંદોલન કરવા જઈ રહ્યા છીએ. </span>1111 <span lang="gu" xml:lang="gu">ટ્રેક્ટર લઈને ગાંધીનગર જઈશું. વિધાનસભા ઘેરાવ કરવા નહીં પરંતુ સરકારને જગાડવા માટે આંદોલન કરી રહ્યા છીએ. જો છતાં સરકાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસની </span>5<span lang="gu" xml:lang="gu"> માંગણી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે થતું અધિગ્રહણ અટકાવવું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોની </span>MSP <span lang="gu" xml:lang="gu">નક્કી કરી</span>, <span lang="gu" xml:lang="gu">ગેરંટી આપવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ખાતર-દવા અને બિયારણ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા.</span></p>
<p>8 <span lang="gu" xml:lang="gu">કલાક સળંગ વીજળી આપવી અને મીટર પ્રથા બંધ કરવી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/congress-formed-a-front-against-bjp-with-1111-tractors-for/article-178369</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/congress-formed-a-front-against-bjp-with-1111-tractors-for/article-178369</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 13:39:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/196.jpg"                         length="83597"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ફ્લાઇટમાં વિલંબને કારણે ફણસનો છોડ ખરાબ થઇ ગયો, હવે એરલાઇને ખેડૂતને રૂ. 90,000 ચૂકવવા પડશે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ફ્લાઇટમાં વિલંબને કારણે એક ખેડૂતનો ફણસનો છોડ ખરાબ થઇ ગયો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેણે ગ્રાહક કોર્ટનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે કોર્ટને જાણ કરી હતી કે માત્ર આ છોડને લાવવા માટે તે કોચીથી મલેશિયા થઈને ઇન્ડોનેશિયા ગયો હતો. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ફ્લાઇટમાં વિલંબને કારણે</span> <span lang="gu" xml:lang="gu">તે ઘરે પાછો ફર્યો ત્યાં સુધીમાં છોડ નકામો થઈ ગયો હતો. આના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ તેને માનસિક વેદના પણ થઈ. ખેડૂતે કોર્ટમાં તેની ફ્લાઇટ ટિકિટ અને અન્ય બિલ રજૂ કર્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ કોર્ટે એરલાઇન કંપનીને ખેડૂતને </span>₹90,750<span lang="gu" xml:lang="gu"> ચૂકવવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">આ કેસ કેરળના પલક્કડ જિલ્લાના એક ખેડૂત</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/court-orders-airasia-to-pay-farmer-rs-90750-after-delayed-flight-damaged-rare-jackfruit-plant/article-178288"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/jackfruit.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ફ્લાઇટમાં વિલંબને કારણે એક ખેડૂતનો ફણસનો છોડ ખરાબ થઇ ગયો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેણે ગ્રાહક કોર્ટનો સંપર્ક કર્યો હતો. ખેડૂતે કોર્ટને જાણ કરી હતી કે માત્ર આ છોડને લાવવા માટે તે કોચીથી મલેશિયા થઈને ઇન્ડોનેશિયા ગયો હતો. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ફ્લાઇટમાં વિલંબને કારણે</span> <span lang="gu" xml:lang="gu">તે ઘરે પાછો ફર્યો ત્યાં સુધીમાં છોડ નકામો થઈ ગયો હતો. આના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ તેને માનસિક વેદના પણ થઈ. ખેડૂતે કોર્ટમાં તેની ફ્લાઇટ ટિકિટ અને અન્ય બિલ રજૂ કર્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ કોર્ટે એરલાઇન કંપનીને ખેડૂતને </span>₹90,750<span lang="gu" xml:lang="gu"> ચૂકવવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મનીકન્ટ્રોલના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">આ કેસ કેરળના પલક્કડ જિલ્લાના એક ખેડૂત સાથે સંબંધિત છે જે હાઇબ્રિડ છોડની ખેતી કરે છે અને તેનું કામ સંશોધન કરવાનું પણ છે. ઓગસ્ટ </span>2025<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">તે તેના ખેતર માટે એક દુર્લભ હાઇબ્રિડ ફણસનો છોડ ખરીદવા માટે ઇન્ડોનેશિયા ગયો હતો. તે પહેલા કોચીથી મલેશિયાના કુઆલાલંપુર ગયો અને પછી ઇન્ડોનેશિયા ગયો. તેની પરત યાત્રા માટે</span>, <span lang="gu" xml:lang="gu">તેણે મેદામ-કુઆલાનામુથી કુઆલાલંપુર માટે એરએશિયાની ફ્લાઇટ બુક કરી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/jackfruit1.jpg" alt="jackfruit1" width="1280" height="720"></img>
epicurious.com

<p><span lang="gu" xml:lang="gu">પોતાની ફ્લાઇટ પકડવા માટે તે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે</span> <span lang="gu" xml:lang="gu">તેને ખબર પડી કે તે ઘણા કલાકો મોડી પડશે. કુઆલાલંપુરથી ખેડૂતે કોચીની ફ્લાઇટ પણ પકડવાની હતી</span>; <span lang="gu" xml:lang="gu">પહેલી ફ્લાઇટના આગમન અને બીજી ફ્લાઇટના પ્રસ્થાન વચ્ચે ત્રણ કલાકનો તફાવત હોવા છતા</span> <span lang="gu" xml:lang="gu">મેદામ-કુઆલાનામુની ફ્લાઇટ એટલી મોડી પડી હતી કે તેની કોચીનું ફ્લાઇટ છૂટી ગઇ. તેણે વૈકલ્પિક વ્યવસ્થા માટે કુઆલાલંપુરના અધિકારીઓને અપીલ કરી. તે જે છોડ લઈ જઈ રહ્યો હતો તે ખૂબ જ નાજુક હતો</span>, <span lang="gu" xml:lang="gu">અને ખાસ સંભાળ માટે તે વધારાના પૈસા ચૂકવવા પણ તૈયાર હતો. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">અધિકારીઓએ તેને જાણ કરી કે કોચીની આગામી ફ્લાઇટ ત્રણ દિવસ પછી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ખેડૂતનો આરોપ છે કે અધિકારીઓ તેને ખોટું બોલ્યા. બીજા જ દિવસે કુઆલાલંપુરથી કોચી માટે એરએશિયાની ફ્લાઇટ મળી ગઇ. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ કોચી પહોંચ્યા ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું</span>; <span lang="gu" xml:lang="gu">ફણસનો છોડ ખરાબ થઇ ગયો હતો અને હવે તેને ઉપયોગ કરી શકાતો નહોતો. પોતાની ફરિયાદમાં</span>, <span lang="gu" xml:lang="gu">ખેડૂતે જણાવ્યું હતું કે આમ થવાથી તેની આટલી લાંબી અને થકવી નાખુનારી મુસાફરીનો હેતુ નિષ્ફળ ગયો. તેણે મુસાફરી</span>, <span lang="gu" xml:lang="gu">રહેવા અને ભાડા પર ખૂબ ખર્ચ કર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં તેણે સહન કરેલી માનસિક વેદનાનો સામનો કર્યો તે અલગ. તેણે</span>, <span lang="gu" xml:lang="gu">પલક્કડમાં જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગમાં કેસ દાખલ કર્યો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/court1.jpg" alt="modi2" width="1280" height="720"></img>
indianexpress.com

<p><span lang="gu" xml:lang="gu">ખેડૂતની દલીલો સાંભળ્યા પછી</span> <span lang="gu" xml:lang="gu">કોર્ટે એરએશિયાને નોટિસ ફટકારીને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવા કહ્યું હતું. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">કંપનીનો કોઈ પ્રતિનિધિ કોર્ટમાં હાજર થયો નહીં</span>, <span lang="gu" xml:lang="gu">કે તેમણે નોટિસનો કોઈ જવાબ રજૂ કર્યો નહીં. પરિણામે</span>, <span lang="gu" xml:lang="gu">કોર્ટને એકતરફી રીતે આ મામલામાં આગળ વધવાની ફરજ પડી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ખેડૂતે કોર્ટમાં મુસાફરી સંબંધિત તમામ દસ્તાવેજો સબમિટ કર્યા. તેની તપાસ કર્યા પછી</span> <span lang="gu" xml:lang="gu">કમિશને તારણ કાઢ્યું કે એરલાઇનની સેવામાં ખામી હતી. એવામાં</span>, <span lang="gu" xml:lang="gu">કમિશને એરલાઇનને ખેડૂતને કુલ </span>₹90,750<span lang="gu" xml:lang="gu"> ચૂકવવાનો આદેશ આપ્યો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં ટિકિટ ભાડા માટે </span>₹30,750, <span lang="gu" xml:lang="gu">મુસાફરી અને હોટેલ ખર્ચ માટે </span>₹25,000, <span lang="gu" xml:lang="gu">નબળી સેવા માટે વળતર તરીકે </span>₹25,000<span lang="gu" xml:lang="gu"> અને કેસ ખર્ચ માટે </span>₹10,000<span lang="gu" xml:lang="gu">નો સમાવેશ થાય છે.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">કમિશને એવો પણ નિર્દેશ આપ્યો હતો કે સંપૂર્ણ ચૂકવણી </span>45 <span lang="gu" xml:lang="gu">દિવસની અંદર કરવામાં આવે. આમ કરવામાં નિષ્ફળતા રહેશે તો ખેડૂતને સંપૂર્ણ રકમ ન મળે ત્યાં સુધી દર મહિને </span>₹500 <span lang="gu" xml:lang="gu">વ્યાજ વસૂલવામાં આવશે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/court-orders-airasia-to-pay-farmer-rs-90750-after-delayed-flight-damaged-rare-jackfruit-plant/article-178288</link>
                <guid>https://www.khabarchhe.com/national/court-orders-airasia-to-pay-farmer-rs-90750-after-delayed-flight-damaged-rare-jackfruit-plant/article-178288</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 08:31:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/jackfruit.jpg"                         length="335208"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વિમાનના ટોઈલેટમાં છુપાવી 3 કિલો સોનું લઈને અમદાવાદ આવ્યો અને આવી રીતે પકડાયો</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">સોનાના દાણચોરો વિદેશથી લાવેલા સોનાને છુપાવવા માટે અજીબો-ગરીબ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કોઇ તેને કપડાંમાં છુપાવે છે તો કોઇ</span> <span lang="gu" xml:lang="gu">ખાદ્ય પદાર્થો, તો  કોઇ મેકઅપની વસ્તુઓમાં છુપાવે છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">દુબઈથી ગુજરાત આવેલા એક વ્યક્તિએ ફ્લાઇટના શૌચાલયની સાઉન્ડ સિસ્ટમમાં </span>24 <span lang="gu" xml:lang="gu">સોનાના બિસ્કિટ છુપાવી હતી. આ સોનાના બિસ્કિટનું વજન આશરે </span>3 <span lang="gu" xml:lang="gu">કિલો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેની કિંમત </span>₹4.26 <span lang="gu" xml:lang="gu">કરોડ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/gold2.jpg" alt="gold" width="1200" height="720" />
indiatoday.in

<p><span lang="gu" xml:lang="gu">કસ્ટમ અધિકારીઓને શંકા જતા એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી ફ્લાઇટ કેબિનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટીમ જ્યારે શૌચાલયમાં પહોંચી તો રહસ્ય ખુલી ગયું. તેમણે સામાન્ય જાહેરાતો માટે વપરાતું દિવાલ પર લગાવેલું સ્પીકર બોક્સ ખોલ્યું. ઓડિયો પાર્ટ્સની પાછળ</span> <span lang="gu" xml:lang="gu">કાળા ઇલેક્ટ્રિકલ ટેપમાં ચુસ્તપણે લપેટેલા બે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/customs-find-gold-worth-rs-4-26-crore-inside-indigo-flights-speaker-box/article-178352"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/gold4.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">સોનાના દાણચોરો વિદેશથી લાવેલા સોનાને છુપાવવા માટે અજીબો-ગરીબ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કોઇ તેને કપડાંમાં છુપાવે છે તો કોઇ</span> <span lang="gu" xml:lang="gu">ખાદ્ય પદાર્થો, તો  કોઇ મેકઅપની વસ્તુઓમાં છુપાવે છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">દુબઈથી ગુજરાત આવેલા એક વ્યક્તિએ ફ્લાઇટના શૌચાલયની સાઉન્ડ સિસ્ટમમાં </span>24 <span lang="gu" xml:lang="gu">સોનાના બિસ્કિટ છુપાવી હતી. આ સોનાના બિસ્કિટનું વજન આશરે </span>3 <span lang="gu" xml:lang="gu">કિલો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેની કિંમત </span>₹4.26 <span lang="gu" xml:lang="gu">કરોડ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/gold2.jpg" alt="gold" width="1280" height="720"></img>
indiatoday.in

<p><span lang="gu" xml:lang="gu">કસ્ટમ અધિકારીઓને શંકા જતા એરક્રાફ્ટ એન્જિનિયરોની મદદથી ફ્લાઇટ કેબિનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટીમ જ્યારે શૌચાલયમાં પહોંચી તો રહસ્ય ખુલી ગયું. તેમણે સામાન્ય જાહેરાતો માટે વપરાતું દિવાલ પર લગાવેલું સ્પીકર બોક્સ ખોલ્યું. ઓડિયો પાર્ટ્સની પાછળ</span> <span lang="gu" xml:lang="gu">કાળા ઇલેક્ટ્રિકલ ટેપમાં ચુસ્તપણે લપેટેલા બે ભારે પાઉચ રાખવામાં આવ્યા હતા. જ્યારે પાઉચ પરથી ટેપ દૂર કરવામાં આવી</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે અધિકારીઓ કુલ </span>2.8 <span lang="gu" xml:lang="gu">કિલો વજનના </span>24 <span lang="gu" xml:lang="gu">નક્કર વિદેશી સોનાની બિસ્કિટ જોઇને આશ્ચર્યચકિત થઈ ગયા.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/gold3.jpg" alt="gold3" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">આ અત્યાધુનિક</span> <span lang="gu" xml:lang="gu">બાથરૂમ ડ્રોપ</span><span lang="gu" xml:lang="gu">થી જાણવા મળે છે કે</span> <span lang="gu" xml:lang="gu">ચાલાક દાણચોરનો ઇરાદો શૌચાલયમાં સોનું છુપાવીને રાખવાનો હતો, જેથી બાદમાં કોઇ સ્થાનિક મુસાફર અથવા ગ્રાઉન્ડ ક્રૂ મેમ્બર તેને કાઢી લે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">કસ્ટમ્સ વિભાગની સતર્કતાને કારણે આ યોજના નિષ્ફળ ગઈ. જોખમને સમજીને</span> <span lang="gu" xml:lang="gu">કેરિયરે સોનું ત્યાં જ છોડી દીધું. વિમાનમાં હાજર કોઇ પણ વ્યક્તિએ કરોડો રૂપિયાના આ સોના પર દાવો કર્યો નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કસ્ટમ્સ એક્ટ</span>, 1962 <span lang="gu" xml:lang="gu">હેઠળ સોનાને લાવારિસ માનીને સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યું હતું. અમદાવાદ કસ્ટમ્સ વિભાગે વિમાનના શૌચાલયને સોનાના તિજોરીમાં બનાવનાર વ્યક્તિની ઓળખ કરવા માટે ફ્લાઇટ મેનિફેસ્ટની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/gold21.jpg" alt="gold2" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">આ અજીબો-ગરીબ દાણચોરીનું કાવતરું ખરેખર આશ્ચર્યજનક છે. એવો કોઈ કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે કે દાણચોરોએ સોનું છુપાવવા માટે વિમાનના શૌચાલયનો ઉપયોગ કર્યો હોય. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (</span>SVPI) <span lang="gu" xml:lang="gu">એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ વિમાનના શૌચાલયની સાઉન્ડ સિસ્ટમની અંદર છુપાવેલું આશરે </span>2 <span lang="gu" xml:lang="gu">કિલો સોનું જપ્ત કર્યું છે. આ જપ્તી 12 જૂનના રોજ દુબઈથી આવેલી ઈન્ડિગોની ફ્લાઇટ 6</span>E<span lang="gu" xml:lang="gu">-</span>1478<span lang="gu" xml:lang="gu">માં થઈ હતી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/customs-find-gold-worth-rs-4-26-crore-inside-indigo-flights-speaker-box/article-178352</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/customs-find-gold-worth-rs-4-26-crore-inside-indigo-flights-speaker-box/article-178352</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 14:00:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/gold4.jpg"                         length="130469"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>20 હજારના પગારમાં ખરીદી દોઢ કરોડની જમીન! રામ મંદિરમાં દાનની રકમ ગણનારા બે કર્મચારીઓ આ રીતે રડાર પર આવ્યા</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો આવે છે અવને ભગવાન રામ માટે પૈસા</span>, <span lang="gu" xml:lang="gu">ઘરેણાં અને અન્ય વસ્તુઓ ચઢાવે છે. આ દાન મંદિરની દાન પેટીઓમાં એકત્રિત કરવામાં આવે છે. આ પેટીઓમાંથી પૈસા કાઢવા અને ગણવાનું કામ કેટલાક કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. હવે આરોપો છે કે આ જ કર્મચારીઓએ ભક્તોના દાનમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી હતીઆ મામલો એટલે ખૂબ મોટો થઇ ગયો કારણ કે આ કર્મચારીઓનો પગાર માત્ર </span>₹<span lang="gu" xml:lang="gu">18-20 હજાર હતા. તેમણે કરોડોની જમીન અને પ્લોટ ખરીદ્યા. બસ અહીંથી આખા મામલાનો પર્દાફાશ ખુલ્યો</span>, <span lang="gu" xml:lang="gu">અને હવે </span>SIT<span lang="gu" xml:lang="gu">ની તપાસ ચાલી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/ram-temple-donation-row-up-govt-forms-sit-to-probe-irregularities-on-trusts-request-all-about-the-case/article-178351"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/ram-temple-donation-row1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દરરોજ લાખો ભક્તો આવે છે અવને ભગવાન રામ માટે પૈસા</span>, <span lang="gu" xml:lang="gu">ઘરેણાં અને અન્ય વસ્તુઓ ચઢાવે છે. આ દાન મંદિરની દાન પેટીઓમાં એકત્રિત કરવામાં આવે છે. આ પેટીઓમાંથી પૈસા કાઢવા અને ગણવાનું કામ કેટલાક કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. હવે આરોપો છે કે આ જ કર્મચારીઓએ ભક્તોના દાનમાંથી કરોડો રૂપિયાની ચોરી કરી હતીઆ મામલો એટલે ખૂબ મોટો થઇ ગયો કારણ કે આ કર્મચારીઓનો પગાર માત્ર </span>₹<span lang="gu" xml:lang="gu">18-20 હજાર હતા. તેમણે કરોડોની જમીન અને પ્લોટ ખરીદ્યા. બસ અહીંથી આખા મામલાનો પર્દાફાશ ખુલ્યો</span>, <span lang="gu" xml:lang="gu">અને હવે </span>SIT<span lang="gu" xml:lang="gu">ની તપાસ ચાલી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ </span>X <span lang="gu" xml:lang="gu">પર રામ મંદિરના દાન અંગે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યા બાદ આ મામલો ચર્ચામાં આવ્યો હતો. અખિલેશ યાદવ આ મુદ્દો પ્રકાશમાં લાવનારા સૌપ્રથમ</span> <span lang="gu" xml:lang="gu">લોકોમાંના એક હતા. તેમણે આ મુદ્દો ઉઠાવ્યા પછી જ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તપાસની માંગ અને ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી. શનિવારે</span> <span lang="gu" xml:lang="gu">તેમણે </span>X <span lang="gu" xml:lang="gu">પર લખ્યું કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">આ ષડયંત્રનું મૂળ દૂર નથી</span>,’ <span lang="gu" xml:lang="gu">એટલે કે વાસ્તવિક કાર્યવાહી કરવા માટે દૂર જવાની જરૂર નથી. જો પોલીસ દોષિતોને ઓળખવામાં અસમર્થ હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો અમે મદદ કરી શકીએ છીએ.</span>’</p>
<p><span lang="gu" xml:lang="gu">રામ મંદિરમાં દાનની ગણતરી કરવાનું કામ કેટલાક ખાસ કર્મચારીઓને સોંપવામાં આવ્યું હતું. આ એક ખૂબ જ જવાબદારીપૂર્વકનું કામ હતું</span>, <span lang="gu" xml:lang="gu">કારણ કે હજારો ભક્તો દરરોજ દાન આપે છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">કર્મચારીઓની આવક અને તેમની સંપત્તિ વચ્ચેના વિશાળ તફાવતને કારણે તપાસ એજન્સીઓને શંકા ગઈ. એક કર્મચારીએ આશરે </span>₹1.5 <span lang="gu" xml:lang="gu">કરોડની જમીન ખરીદી</span>, <span lang="gu" xml:lang="gu">અને બીજા કર્મચારીએ લગભગ </span>₹40 <span lang="gu" xml:lang="gu">લાખનો પ્લોટ ખરીદ્યો. જોકે બંને માત્ર </span>₹18,000 <span lang="gu" xml:lang="gu">થી </span>₹20,000 <span lang="gu" xml:lang="gu">માસિક પગાર મેળવતા હતા. આ વિસંગતતા જોઇને તપાસ શરૂ થઇ. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે આ મામલો રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/ram-temple-donation-row.jpg" alt="Ram-Temple-donation-row" width="1280" height="720"></img>
indiatvnews.com

<p><br /><br /><strong><span lang="gu" xml:lang="gu">લવકુશ મિશ્રા કોણ છે અને તે શા માટે ચર્ચામાં છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમગ્ર મામલામાં સૌથી પહેલું નામ લવકુશ મિશ્રાનું હતું. આ યુવાન અયોધ્યા નજીક રુદૌલીના શુજાગંજ વિસ્તારના મીનાપુર ફગૌલી ગામનો રહેવાસી છે. તેની જવાબદારી રામ મંદિરમાં દાનપેટીઓમાંથી પૈસા કાઢવા અને ગણવાની હતી. તપાસ ટીમ તેના ઘરે પહોંચી ત્યારે તેમને ત્યાંથી </span>₹10 <span lang="gu" xml:lang="gu">લાખ રોકડા મળ્યા. તેમાંથી કેટલાક પૈસા કબાટમાં રાખવામાં આવ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે કેટલાક પૈસા છાણના ઢગલામાં છુપાવી રાખ્યા હતા. ગ્રામજનોએ એ પણ જણાવે છે કે રામ મંદિરમાં નોકરી મળ્યા પછી લવકુશની આર્થિક સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો થયો હતો.</span></p>
<p> <span lang="gu" xml:lang="gu">પોતાના પુત્રનો બચાવ કરતા</span> <span lang="gu" xml:lang="gu">લવકુશના પિતા બચ્ચુલાલે આગ્રહ કર્યો કે તેમનો પુત્ર સંપૂર્ણપણે નિર્દોષ છે. તેમણે સ્વીકાર્યું કે ઘરમાંથી </span>₹10 <span lang="gu" xml:lang="gu">લાખ મળી આવ્યા હતા પરંતુ આ પૈસા તેમની ખેતીની જમીન ગીરવે મૂકીને એકઠા કરવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તેમના પુત્રનો ફૈઝાબાદમાં હાલમાં નિર્માણાધીન ઘર સાથે કોઈ સંબંધ નથી.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (</span>SOG) <span lang="gu" xml:lang="gu">એ લવકુશ મિશ્રાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. તેઓ પૈસાની ગણતરી પ્રક્રિયામાં તેની ચોક્કસ ભૂમિકા અને ભંડોળનો દુરુપયોગ કેવી રીતે થયો તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. તપાસ ટીમમાં 6 સભ્યોનો સમાવેશ થાય છે બે ગણવેશધારી પોલીસ અધિકારીઓ હતા અને ચાર સાદા વસ્ત્રોમાં હતા. તેમણે લવકુશના નિવાસસ્થાનની તપાસ કરી અને રોકડ રકમ જપ્ત કરી. શંકાના આધારે અન્ય એક કર્મચારીની પણ અટકાયત કરવામાં આવી છે અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તપાસ એજન્સીઓ મંદિર પરિસરમાંથી </span>CCTV<span lang="gu" xml:lang="gu"> ફૂટેજની બારીકાઈથી તપાસ કરી રહી છે. તેની સાથે જ</span>, <span lang="gu" xml:lang="gu">નાણાકીય રેકોર્ડ એટલે કે હિસાબ-કિતાબનું સંપૂર્ણ ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને</span> <span lang="gu" xml:lang="gu">રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કેસની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (</span>SIT)<span lang="gu" xml:lang="gu">ની રચના કરવાની માંગ કરી. આ માંગ યોગી સરકારે એક </span>SIT <span lang="gu" xml:lang="gu">ની રચના કરી છે. લખનૌના વિભાગીય કમિશનર વિજય વિશ્વાસ પંતને આ </span>SIT<span lang="gu" xml:lang="gu">ના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. </span>IPS <span lang="gu" xml:lang="gu">અધિકારી કિરણ એસ. અને વિશેષ સચિવ (નાણા) નીલ રતનને તેના સભ્ય બનાવવામાં આવ્યા છે. </span>SIT<span lang="gu" xml:lang="gu">એ 7 દિવસમાં પ્રારંભિક અહેવાલ રજૂ કરવાનો છે અને </span>15 <span lang="gu" xml:lang="gu">દિવસમાં સરકારને અંતિમ અહેવાલ સોંપવાનો રહેશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ પાંચ દિવસમાં બીજી વખત અયોધ્યાની મુલાકાત લીધી. તેમણે મંદિર સ્થળ પર ચાલી રહેલા બાંધકામ કાર્યની સમીક્ષા કરી. દાનની કથિત ચોરી વિશે પૂછવામાં આવતા</span> <span lang="gu" xml:lang="gu">તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેમની જવાબદારી બાંધકામ કાર્યની દેખરેખ રાખવા સુધી મર્યાદિત છે અને તેઓ આ બાબતે કોઈ ટિપ્પણી કરશે નહીં.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/ram-temple-donation-row4.jpg" alt="Ram-Temple-donation-row4" width="1280" height="720"></img>
sterlingholidays.com

<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટે તપાસ શરૂ કરી છે અને તેના નિયમો અનુસાર જરૂરી પગલાં લેવામાં આવશે. કોઇ પણ ભક્તની શ્રદ્ધા સાથે ચેડા થવા દેવામાં આવશે નહીં. ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા વિનય કટિયારે આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે રામ મંદિર લાખો લોકોના સંઘર્ષ અને બલિદાનનું પ્રતિક છે. મંદિર આંદોલન દરમિયાન હજારો કાર્યકરો જેલમાં ગયા હતા</span>, <span lang="gu" xml:lang="gu">અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે પણ પોતાનું પદ છોડી દીધું હતું. એવામાં</span>, <span lang="gu" xml:lang="gu">મંદિર સંબંધિત કોઈપણ ભ્રષ્ટાચાર સહન કરવામાં નહીં આવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ </span>SSP <span lang="gu" xml:lang="gu">અને </span>DIG<span lang="gu" xml:lang="gu">ને આવેદન આપીને દોષિતોની ધરપકડ અને જેલ મોકલવાની માંગ કરવામાં આવશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ </span>X <span lang="gu" xml:lang="gu">પર રામ મંદિરના પ્રસાદ અંગે ભ્રષ્ટાચારનો મુદ્દો જાહેરમાં ઉઠાવ્યો હતો. તેઓ આ મામલો પ્રકાશમાં લાવનારા સૌપ્રથમ લોકોમાંના એક હતા. તેમણે મુદ્દો ઉઠાવ્યા પછી આ મામલો તેજીથી ચર્ચામાં આવ્યો</span>; <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ</span> <span lang="gu" xml:lang="gu">એક </span>SIT<span lang="gu" xml:lang="gu">ની રચના કરવામાં આવી હતી</span>, <span lang="gu" xml:lang="gu">અને હવે કાર્યવાહી ચાલી રહી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/ram-temple-donation-row2.jpg" alt="Ram-Temple-donation-row2" width="1280" height="720"></img>
livemint.com

<p><span lang="gu" xml:lang="gu">સપાના નેતા અને અયોધ્યાના ભૂતપૂર્વ ધારાસભ્ય તેજ નારાયણ પાંડે</span> <span lang="gu" xml:lang="gu">ઉર્ફે પવન પાંડેએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના વરિષ્ઠ પદાધિકારીઓએ નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેમના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહિપાલ સિંહે અગાઉ પ્રસાદમાં અનિયમિતતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેને હળવાશથી લેવા જોઇતા નહોતા. તેમણે માંગ કરી હતી કે જો પદાધિકારીઓ ખરેખર નિર્દોષ હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમણે આગળ આવીને સ્વતંત્ર તપાસને સમર્થન આપવું જોઈએ.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/ram-temple-donation-row-up-govt-forms-sit-to-probe-irregularities-on-trusts-request-all-about-the-case/article-178351</link>
                <guid>https://www.khabarchhe.com/national/ram-temple-donation-row-up-govt-forms-sit-to-probe-irregularities-on-trusts-request-all-about-the-case/article-178351</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 12:45:33 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/ram-temple-donation-row1.jpg"                         length="245797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હોન્ડાએ ભારતમાં 4 નવી બાઇક લોન્ચ કરી; કિંમત ₹10 લાખથી ₹44 લાખ સુધી</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં ચાર નવી બાઇક અને સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીના આ બધા મોડેલ મોટા કદના છે. બ્રાન્ડે </span>CB750<span lang="gu" xml:lang="gu"> હોર્નેટ ઇ-ક્લચ અને </span>XL750<span lang="gu" xml:lang="gu"> ટ્રાન્સએલ્પ ઇ-ક્લચ રજૂ કર્યા છે. સાથે જ</span>, <span lang="gu" xml:lang="gu">કંપનીએ ગોલ્ડ વિંગને નવા રંગ વિકલ્પો સાથે અપડેટ કરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કંપનીના પોર્ટફોલિયોમાં બ્રાન્ડની ફ્લેગશિપ મોટરસાઇકલ </span>CBR1000RR-R <span lang="gu" xml:lang="gu">ફાયરબ્લેડ </span>SP <span lang="gu" xml:lang="gu">પણ શામેલ છે. જે બ્રાંડની ફ્લેગશિપ ટુ-વ્હીલર છે. આ ચારેય ટૂ-વ્હીલર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને હોન્ડા બિગવિંગ અને ટોપલાઇન ડીલરશીપ દ્વારા કરી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ નવા લોન્ચિંગમાં એક મહત્ત્વપૂર્ણ વાત </span>750cc <span lang="gu" xml:lang="gu">પ્લેટફોર્મ સાથે હોન્ડાની ઇ-ક્લચ ટેકનોલોજીનું આવવાનું છે. આ સિસ્ટમ રાઇડર્સને ગિયર શિફ્ટ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-tech---auto/honda-brings-e-clutch-to-cb750-hornet-and-xl750-transalp-in-india/article-178340"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/415.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">હોન્ડા મોટરસાઇકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ભારતીય બજારમાં ચાર નવી બાઇક અને સ્કૂટર લોન્ચ કર્યા છે. કંપનીના આ બધા મોડેલ મોટા કદના છે. બ્રાન્ડે </span>CB750<span lang="gu" xml:lang="gu"> હોર્નેટ ઇ-ક્લચ અને </span>XL750<span lang="gu" xml:lang="gu"> ટ્રાન્સએલ્પ ઇ-ક્લચ રજૂ કર્યા છે. સાથે જ</span>, <span lang="gu" xml:lang="gu">કંપનીએ ગોલ્ડ વિંગને નવા રંગ વિકલ્પો સાથે અપડેટ કરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કંપનીના પોર્ટફોલિયોમાં બ્રાન્ડની ફ્લેગશિપ મોટરસાઇકલ </span>CBR1000RR-R <span lang="gu" xml:lang="gu">ફાયરબ્લેડ </span>SP <span lang="gu" xml:lang="gu">પણ શામેલ છે. જે બ્રાંડની ફ્લેગશિપ ટુ-વ્હીલર છે. આ ચારેય ટૂ-વ્હીલર માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને હોન્ડા બિગવિંગ અને ટોપલાઇન ડીલરશીપ દ્વારા કરી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ નવા લોન્ચિંગમાં એક મહત્ત્વપૂર્ણ વાત </span>750cc <span lang="gu" xml:lang="gu">પ્લેટફોર્મ સાથે હોન્ડાની ઇ-ક્લચ ટેકનોલોજીનું આવવાનું છે. આ સિસ્ટમ રાઇડર્સને ગિયર શિફ્ટ કરવાના એક મોટા કાર્યમાંથી રાહત આપે છે</span>; <span lang="gu" xml:lang="gu">એટલે કે તેના કારણે</span>, <span lang="gu" xml:lang="gu">રાઇડરને મેન્યુલી ક્લચ દબાવવું નહીં પડે. હોન્ડાનું કહેવું છે કે આ ટેકનોલોજી સવારીને સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.</span></p>
<p>CB750<span lang="gu" xml:lang="gu"> હોર્નેટ ઇ-ક્લચ બ્રાન્ડની મિડલવેઇટ નેકેડ સ્ટ્રીટફાઇટર શ્રેણીની બાઇક છે. તેમાં </span>755cc <span lang="gu" xml:lang="gu">પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે જે </span>90.5 HP<span lang="gu" xml:lang="gu">નો</span> <span lang="gu" xml:lang="gu">પાવર અને </span>75 Nm <span lang="gu" xml:lang="gu">ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં </span>5-<span lang="gu" xml:lang="gu">ઇંચ ફુલ-કલર </span>TFT <span lang="gu" xml:lang="gu">ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળશે. જે હોન્ડા રોડસિંક સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે આવશે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/218.jpg" alt="honda" width="1280" height="720"></img>
honda2wheelersindia.com

<p><strong><span lang="gu" xml:lang="gu">કિંમત શું છે</span>?</strong></p>
<p>CB750<span lang="gu" xml:lang="gu"> હોર્નેટ ઇ-ક્લચની કિંમત </span>₹10.49<span lang="gu" xml:lang="gu"> લાખ છે. આ બાઇક ગ્રેફાઇટ બ્લેક રંગમાં આવે છે. હોન્ડા </span>XL750<span lang="gu" xml:lang="gu"> ટ્રાન્સએલ્પ ઇ-ક્લચની કિંમત </span>₹13.20<span lang="gu" xml:lang="gu"> લાખ છે અને તે રોસ વ્હાઇટ અને પર્લ ડીપ મડ ગ્રે રંગોમાં આવે છે. </span>CBR1000RR-R <span lang="gu" xml:lang="gu">ફાયરબ્લેડ </span>SP<span lang="gu" xml:lang="gu">ની કિંમત </span>₹33.50<span lang="gu" xml:lang="gu"> લાખ છે અને તે ગ્રાન્ડ પ્રિક્સ રેડ રંગમાં ઉપલબ્ધ થશે. ગોલ્ડ વિંગની કિંમત </span>₹44.30<span lang="gu" xml:lang="gu"> લાખ છે અને તે ગનમેટલ બ્લેક મેટાલિક રંગમાં આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હોન્ડા </span>CB750<span lang="gu" xml:lang="gu"> હોર્નેટ ઇ-ક્લચ જેવું જ એન્જિન </span>XL750<span lang="gu" xml:lang="gu"> ટ્રાન્સાલ્પ ઇ-ક્લચમાં આવે છે. આ એડવેન્ચર ટૂઅર્રનું એન્જિન </span>90.5 HP<span lang="gu" xml:lang="gu">નો</span> <span lang="gu" xml:lang="gu">પાવર અને </span>75 Nm <span lang="gu" xml:lang="gu">ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં ડ્યૂઅલ </span>LED <span lang="gu" xml:lang="gu">હેડલેમ્પ સેટઅપ અને હોન્ડા રોડસિંક ફીચરથી સજ્જ </span>5-<span lang="gu" xml:lang="gu">ઇંચ </span>TFT <span lang="gu" xml:lang="gu">સ્ક્રીન છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/514.jpg" alt="honda" width="1280" height="720"></img>
honda2wheelersindia.com

<p><span lang="gu" xml:lang="gu">ગોલ્ડ વિંગ બ્રાન્ડની લક્ઝરી ટુરિંગ બાઇક છે. તેમાં </span>1833cc<span lang="gu" xml:lang="gu">નું</span> <span lang="gu" xml:lang="gu">લિક્વિડ-કૂલ્ડ એન્જિન મળે છે, જે </span>7-<span lang="gu" xml:lang="gu">સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેમાં રિવર્સ અને વૉકિંગ સ્પીડ મોડ્સ</span>,<span lang="gu" xml:lang="gu"> જેવા ફીચર્સ મળે છે.</span> <span lang="gu" xml:lang="gu">તેમાં વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી જેવી સુવિધાઓ શામેલ છે.</span></p>
<p>CBR1000RR-R <span lang="gu" xml:lang="gu">ફાયરબ્લેડ </span>SP<span lang="gu" xml:lang="gu">ની વાત કરીએ તો</span>, <span lang="gu" xml:lang="gu">તે બાઇક </span>1000cc <span lang="gu" xml:lang="gu">ઇનલાઇન-ફોર-સિલિન્ડર એન્જિન સાથે આવે છે, જે </span>214.5 HP <span lang="gu" xml:lang="gu">પાવર અને </span>113 Nm <span lang="gu" xml:lang="gu">ટોર્ક ઉત્પન્ન કરે છે. બાઇકમાં </span>5-<span lang="gu" xml:lang="gu">ઇંચ </span>TFT <span lang="gu" xml:lang="gu">સ્ક્રીન સહિત અનેક પ્રીમિયમ સુવિધા મળશે.</span></p>]]></content:encoded>
                
                                                            <category> Tech and Auto</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-tech---auto/honda-brings-e-clutch-to-cb750-hornet-and-xl750-transalp-in-india/article-178340</link>
                <guid>https://www.khabarchhe.com/-tech---auto/honda-brings-e-clutch-to-cb750-hornet-and-xl750-transalp-in-india/article-178340</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 08:31:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/415.jpg"                         length="49480"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ટ્રમ્પના દાવા અને હકીકત: 39 વખત કહ્યું- ઈરાન સાથે ડીલ થવાની છે, દરેક વખતે ખોટું સાબિત થયું</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ નજીક છે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવા નિવેદનો આપ્યા હોય</span>; <span lang="gu" xml:lang="gu">તેમણે લગભગ 39 વખત આવા જ દાવા કર્યા છે. </span>CNN<span lang="gu" xml:lang="gu">ના અહેવાલ અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">યુદ્વ શરૂ થયું ત્યારથી ટ્રમ્પે 39 વખત એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ડીલ નજીક છે</span>, <span lang="gu" xml:lang="gu">અને એટલી જ વાર</span>, <span lang="gu" xml:lang="gu">ઈરાને તેમના દાવાઓને ફગાવી દીધા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુરુવારે</span> <span lang="gu" xml:lang="gu">ઈરાને કહ્યું કે, ટ્રમ્પની અગાઉની ડીલ-ઇમિનેંટ (ડીલ થવાની છે) જાહેરાતોની જેમ જ તેમની બધી વાતો અવગણવી જોઇએ. આ વખતે ટ્રમ્પના ડીલના દાવા બાદ</span> <span lang="gu" xml:lang="gu">ઈરાની વિદેશ મંત્રાલયના</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/world/trumps-claim-and-fact-said-39-times-a-deal/article-178339"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/trump2.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ નજીક છે. આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પે આવા નિવેદનો આપ્યા હોય</span>; <span lang="gu" xml:lang="gu">તેમણે લગભગ 39 વખત આવા જ દાવા કર્યા છે. </span>CNN<span lang="gu" xml:lang="gu">ના અહેવાલ અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">યુદ્વ શરૂ થયું ત્યારથી ટ્રમ્પે 39 વખત એવો દાવો કર્યો છે કે ઈરાન સાથે ડીલ નજીક છે</span>, <span lang="gu" xml:lang="gu">અને એટલી જ વાર</span>, <span lang="gu" xml:lang="gu">ઈરાને તેમના દાવાઓને ફગાવી દીધા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુરુવારે</span> <span lang="gu" xml:lang="gu">ઈરાને કહ્યું કે, ટ્રમ્પની અગાઉની ડીલ-ઇમિનેંટ (ડીલ થવાની છે) જાહેરાતોની જેમ જ તેમની બધી વાતો અવગણવી જોઇએ. આ વખતે ટ્રમ્પના ડીલના દાવા બાદ</span> <span lang="gu" xml:lang="gu">ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘાઈએ જણાવ્યું હતું કે કરારના અહેવાલો ફક્ત અટકળો છે અને હજુ સુધી કંઈપણ નક્કી થયું નથી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/trump.jpg" alt="trump" width="1280" height="720"></img>
ft.com

<p><span lang="gu" xml:lang="gu">28 ફેબ્રુઆરીના રોજ</span> <span lang="gu" xml:lang="gu">અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કર્યા. તેના જવાબમાં</span>, <span lang="gu" xml:lang="gu">ઈરાને ઇઝરાયલ અને ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાના સાથી દેશો પર હુમલા કર્યા અને વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ દરિયાઇ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરી દીધો હતો. જે તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (</span>LNG)<span lang="gu" xml:lang="gu">ના વૈશ્વિક પરિવહન માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. એપ્રિલમાં યુદ્ધવિરામ સહમતિ થયા બાદ</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા અને ઈરાન વચ્ચે છૂટાછવાયા હુમલાઓ ચાલુ રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં આ અઠવાડિયે થયેલી બે રાઉન્ડની જવાબી કાર્યવાહીનો સમાવેશ થાય છે. સાથે જ</span>, <span lang="gu" xml:lang="gu">ટ્રમ્પે વારંવાર ઈરાન સાથે કોઇ કરારની શક્યતા વિશે વાત કરી છે</span>, <span lang="gu" xml:lang="gu">જોકે ઈરાન પણ પોતાની શરતોથી પાછળ હટવા તૈયાર નથી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/trump3.jpg" alt="trump3" width="1280" height="720"></img>
indianexpress.com

<p><span lang="gu" xml:lang="gu">ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સંભવિત કરારને ઈઝરાયલ અને અમેરિકા બંને માટે સફળતા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે ઈરાન સતત કહેતું આવ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ નાગરિક ઉપયોગ માટે છે. જ્યારે</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા અને ઈઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે બંધ કરવાનો આગ્રહ રાખી રહ્યા છે. જેથી ઈરાને સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે અને</span> <span lang="gu" xml:lang="gu">ન હોર્મુઝ સ્ટ્રેટ પર પણ પોતાનો નિયંત્રણ છોડવા પણ તૈયાર નથી. જેના કારણે ટ્રમ્પના દાવા વારંવાર નિષ્ફળ થઈ રહ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                    

                <link>https://www.khabarchhe.com/world/trumps-claim-and-fact-said-39-times-a-deal/article-178339</link>
                <guid>https://www.khabarchhe.com/world/trumps-claim-and-fact-said-39-times-a-deal/article-178339</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 21:15:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/trump2.jpg"                         length="219280"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બાપે જ જિદ કરી રહેલી દીકરીને પોલીસ સ્ટેશનમાં જ છરી મારી દીધી</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના બાંદામાં </span>19<span lang="gu" xml:lang="gu"> વર્ષીય છોકરીને પડોશના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ</span> <span lang="gu" xml:lang="gu">તે તેના પ્રેમી સાથે તેના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી જતી રહી. તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે છોકરીને શોધી કાઢી અને તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યા. છોકરીના</span> <span lang="gu" xml:lang="gu">માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યા. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">છોકરી જિદ કરવા લાગી કે તે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. તેના પિતા આ વાતથી એટલો ગુસ્સે થયો કે તમણે પોલીસની સામે જ પુત્રીના પેટમાં છરી મારી દીધી. છોકરીનો જીવ જતો રહ્યો</span>, <span lang="gu" xml:lang="gu">અને આરોપી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/banda-father-ki-lls-daughter-in-police-station-over-love-marriage/article-178347"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/432.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના બાંદામાં </span>19<span lang="gu" xml:lang="gu"> વર્ષીય છોકરીને પડોશના એક યુવાન સાથે પ્રેમ થઈ ગયો. એક દિવસ</span> <span lang="gu" xml:lang="gu">તે તેના પ્રેમી સાથે તેના પરિવારને જાણ કર્યા વિના ઘરેથી જતી રહી. તેના પિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે છોકરીને શોધી કાઢી અને તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યા. છોકરીના</span> <span lang="gu" xml:lang="gu">માતા-પિતાને પણ બોલાવવામાં આવ્યા. વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વાતચીત દ્વારા મામલો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">છોકરી જિદ કરવા લાગી કે તે તેના પ્રેમી સાથે રહેવા માંગે છે. તેના પિતા આ વાતથી એટલો ગુસ્સે થયો કે તમણે પોલીસની સામે જ પુત્રીના પેટમાં છરી મારી દીધી. છોકરીનો જીવ જતો રહ્યો</span>, <span lang="gu" xml:lang="gu">અને આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">આ ચોંકાવનારી ઘટના બાંદાના બદૌસા પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે છોકરી </span>18 <span lang="gu" xml:lang="gu">મેના રોજ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ છોકરીના માતા</span>-<span lang="gu" xml:lang="gu">પિતાએ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બાંદાના </span>SP<span lang="gu" xml:lang="gu"> પલાશ બંસલે જણાવ્યું હતું કે પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને </span>12 <span lang="gu" xml:lang="gu">જૂને તેને શોધી કાઢી હતી. કાનૂની પ્રક્રિયાઓ દ્વારા તેને સુરક્ષિત રીતે પાછી લાવવામાં આવી હતી. તેના માતા</span>-<span lang="gu" xml:lang="gu">પિતાને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં પોલીસ અધિકારીઓની હાજરીમાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું</span>; <span lang="gu" xml:lang="gu">વાતચીત દ્વારા મામલો ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/442.jpg" alt="aajtak.in" width="1280" height="720"></img>
https://aajtak.in/

<p><span lang="gu" xml:lang="gu">પોલીસના જણાવ્યા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">છોકરીએ ઘર છોડ્યા પછી તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">તેના પરિવાર અને સંબંધીઓએ વારંવાર તેને ઘરે પાછા ફરવા માટે સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તમામ પ્રયાસો છતા તે ઘરે પાછી આવવા તૈયાર નહોતી. તેના માતાપિતાની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં કાઉન્સેલિંગ દરમિયાન પણ</span>, <span lang="gu" xml:lang="gu">તેણે ઘરે પાછા ફરવાનો ઇનકાર કર્યો અને તેના પતિ સાથે રહેવાનો આગ્રહ રાખ્યો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પોલીસે જણાવ્યું કે પિતાએ પિત્તો ગુમાવી દીધો અને પોતાની પુત્રીના પેટમાં છરી મારી દીધી. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક અતારા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેની ગંભીર હાલત જોતા</span>, <span lang="gu" xml:lang="gu">ડૉક્ટરોએ તેને મેડિકલ કોલેજમાં રિફર કરી દીધી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું</span>; <span lang="gu" xml:lang="gu">મેડિકલ કોલેજના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/452.jpg" alt="father" width="1280" height="720"></img>
aajtak.in

<p><span lang="gu" xml:lang="gu">SP બંસલે વધુમાં જણાવ્યું કે છોકરીની માતાની ફરિયાદના આધારે તેના પિતા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">અને પોલીસે ઘટનાને અંજામ આપવામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે. મૃ</span>*<span lang="gu" xml:lang="gu">તદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">અને તપાસ ચાલી રહી છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/banda-father-ki-lls-daughter-in-police-station-over-love-marriage/article-178347</link>
                <guid>https://www.khabarchhe.com/national/banda-father-ki-lls-daughter-in-police-station-over-love-marriage/article-178347</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 18:03:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/432.jpg"                         length="63105"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વડનગરના હાટકેશ્વર મંદિરમાં એવું શું થયું કે ટ્રસ્ટીઓને અડધી રાત્રે દૂર કરીને વહીવટદાર નિમવા પડ્યા?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">મહેસાણા જિલ્લાના વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા મંદિરનો વહીવટ ચલાવતા હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કર્યો છે અને સંસ્થાનો વહીવટ સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરી છે. આ કાયદાકીય આદેશને કારણે ચેરિટી કમિશનરની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે અડધી રાત્રે </span>2:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યે મંદિરનો કબજો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">હાલના કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને જતા રહ્યા હતા. ચેરિટી કમિશનર કચેરીના સ્ટાફ દ્વારા કાયદાકીય રીતે મંદિરના વહીવટનો કબજો લેવામાં આવ્યો હતો.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/what-happened-at-vadnagars-hatkeshwar-temple-that-the-trustees-had/article-178344"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/269.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">મહેસાણા જિલ્લાના વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા મંદિરનો વહીવટ ચલાવતા હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કર્યો છે અને સંસ્થાનો વહીવટ સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરી છે. આ કાયદાકીય આદેશને કારણે ચેરિટી કમિશનરની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે અડધી રાત્રે </span>2:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યે મંદિરનો કબજો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">હાલના કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને જતા રહ્યા હતા. ચેરિટી કમિશનર કચેરીના સ્ટાફ દ્વારા કાયદાકીય રીતે મંદિરના વહીવટનો કબજો લેવામાં આવ્યો હતો.</span></p>
<p> <span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ વિવાદને લઇને મંદિરના મુખ્ય પૂજારી અને મૂળ વાંધેદાર જયંતભાઈ કે. પંડ્યાએ જણાવ્યું હતું કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">આ મંદિરમાં વર્ષોથી ગેરબંધારણીય રીતે ટ્રસ્ટીઓ બની બેઠેલા લોકો ગેરવહીવટ ચલાવી રહ્યા હતા. તેની સામે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી હતી. ચેરિટી કમિશનરની કોર્ટમાં આ બાબતે નાગરો પૈકીના સુભાષભાઈ ભટ્ટ</span>, <span lang="gu" xml:lang="gu">નીલકંઠભાઈ ધોળકિયા</span>, <span lang="gu" xml:lang="gu">જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચ દ્વારા પણ વહીવટમાં ગેરરીતિ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અપીલને માન્ય રાખીને જોઈન્ટ ચેરિટી કમિશનરે ગેરકાયદેસર ટ્રસ્ટીઓને નાબૂદ કરવાનો અને વહીવટદાર નીમવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે હાલના ટ્રસ્ટીઓ બંધારણ મુજબ આવ્યા નથી.</span>’</p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/277.jpg" alt="hahtkeshwar mahadev" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p><span lang="gu" xml:lang="gu">પાટણના નાયબ ચેરિટી કમિશનર અને મહેસાણાના ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર વી. એન. વસાવાએ આ સમગ્ર મામલે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">આ ટ્રસ્ટમાં વર્ષ </span>1993<span lang="gu" xml:lang="gu"> પછીથી સત્તાવાર રેકોર્ડ પર કોઈ કાયદેસરના ટ્રસ્ટી નહોતા અને બંને પક્ષો વચ્ચે ભારે તકરાર ચાલતી હતી. જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી સમક્ષ થયેલી </span>41-A<span lang="gu" xml:lang="gu">ની અરજી અન્વયે ગત તારીખ </span>12<span lang="gu" xml:lang="gu"> જૂન</span>,2026<span lang="gu" xml:lang="gu">ના રોજ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં બેંક મેનેજરો સહિત કુલ </span>30<span lang="gu" xml:lang="gu"> જેટલા પક્ષકારો સામેલ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે આગળ જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">હુકમ બાદ રાત્રે કહેવાતા ટ્રસ્ટીઓનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો, જેથી રાત્રે જ અધિકારીઓની ટીમે તેમના ઘરે જઈને ઓર્ડરની નકલ ચોંટાડીને બજવણી કરી દીધી છે. હવે આગામી </span>15<span lang="gu" xml:lang="gu"> જૂનના રોજ તમામ ટ્રસ્ટીઓને ટ્રસ્ટની ઓફિસે હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે</span>,<span lang="gu" xml:lang="gu"> જેથી કાયદેસરની આગળની પ્રક્રિયા થઈ શકે. જ્યાં સુધી આગામી 6 મહિનામાં નિયમોનુસાર અને કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી નવા ટ્રસ્ટીઓ મંડળની રચના ન થાય</span>, <span lang="gu" xml:lang="gu">ત્યાં સુધી ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા</span>, <span lang="gu" xml:lang="gu">નિરીક્ષક વી. એન. વસાવા તેમજ હાર્દિક બેલીમચ્ચા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે આ વહીવટ સંભાળવામાં આવશે. બીજી તરફ જૂના ટ્રસ્ટીઓ પણ કોર્ટના દ્વાર ખખડાવીને કાયદાકીય લડત આપવાના મૂડમાં હોવાથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/287.jpg" alt="BJP Two-Third-Majority" width="1280" height="720"></img>
newsonair.gov.in

<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જય પંડ્યાએ આ અંગે કાયદાકીય પક્ષ રાખતા જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંસ્થાન (રજીસ્ટર નંબર એ/</span>533-<span lang="gu" xml:lang="gu">મહેસાણા)માં વર્ષ </span>1993<span lang="gu" xml:lang="gu">થી ગેરકાયદેસર વહીવટ ચાલી રહ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેનો હવે કાયદાકીય રીતે અંત આવ્યો છે. અગાઉના ટ્રસ્ટીઓએ ખોટી રીતે ફેરફાર અરજીઓ મંજૂર કરાવી સત્તા મેળવી લીધી હતી. ચેરિટી કમિશનરે ગત તારીખ </span>12<span lang="gu" xml:lang="gu"> જૂન</span>, 2026<span lang="gu" xml:lang="gu">ના રોજ સાંજે </span>7:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યાના સુમારે તાત્કાલિક ધોરણે મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના નિરીક્ષકને વહીવટદાર તરીકે નીમવાનો આદેશ કર્યો હતો. આ ઓર્ડરની બજવણી કરવા માટે તંત્ર રાત્રે </span>2:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યે પોલીસ પ્રોટેક્શન સાથે ગયું હતું</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ બની બેઠેલા ટ્રસ્ટીઓએ તાળા મારીને ચાવીઓ ન આપીને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે. હાલમાં મંદિરનો વહીવટ મહેસાણા ચેરિટી કમિશનરના નિરીક્ષક સંભાળશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મંદિરનો ઈતિહાસ </span>2000 <span lang="gu" xml:lang="gu">જૂનો છે. </span>17<span lang="gu" xml:lang="gu">મી સદીમાં નાગર બ્રાહ્મણોએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કહેવાય છે કે અહીં કાચબા રૂપે ભગવાન વિષ્ણુ અને નંદી બિરાજમાન છે. સાથે જ મંદિરના સભાગૃહમાં કૃષ્ણ રાસલીલાનું અનોખું દૃશ્ય જોવા મળે છે. દીવાલો પર મહાભારત અને સમુદ્રમંથનનાં શિલ્પો કોતરવામાં આવ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/what-happened-at-vadnagars-hatkeshwar-temple-that-the-trustees-had/article-178344</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/what-happened-at-vadnagars-hatkeshwar-temple-that-the-trustees-had/article-178344</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 16:53:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/269.jpg"                         length="51859"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગાય 7 દિવસથી કરી રહી છે ખેતરની પરિક્રમા, લોકોએ ગણ્યો ચમત્કાર... આઠમા દિવસે ખૂલ્યું રહસ્ય </title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા પુરૈના ગામમાં ગાયનું અસામાન્ય વર્તન એક અઠવાડિયા સુધી ચર્ચાનો વિષય રહ્યું. ગાય સાત દિવસ સુધી સતત ખેતરમાં ફરતી રહી</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેની એક ઝલક જોવા માટે મોટી ભીડ ઉમટી પડી. તો ભીડ જોતા જ</span>, <span lang="gu" xml:lang="gu">પોલીસે આઠમા દિવસે ગાયને તેના માલિકને સોંપી દીધી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ઘણા લોકો હજુ પણ તે ખેતરની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ગાય પરિક્રમા કરી રહી હતી. અને અહીં પહોંચીને લોકો પૂજા-પાઠ કરી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગ્રામજનોના મતે</span>, <span lang="gu" xml:lang="gu">શુક્રવારે સવારે </span>11 <span lang="gu" xml:lang="gu">વાગ્યાની આસપાસ ગાયે ખેતરમાં ફરવાનું ચાલું કર્યું હતું. તે સાત દિવસ સુધી સમયાંતરે ખેતરમાં પરિક્રમા કરતી રહી. આ સમય</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/the-cow-has-been-circling-the-field-for-7-days/article-178343"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/248.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લાના બસભરિયા પુરૈના ગામમાં ગાયનું અસામાન્ય વર્તન એક અઠવાડિયા સુધી ચર્ચાનો વિષય રહ્યું. ગાય સાત દિવસ સુધી સતત ખેતરમાં ફરતી રહી</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેની એક ઝલક જોવા માટે મોટી ભીડ ઉમટી પડી. તો ભીડ જોતા જ</span>, <span lang="gu" xml:lang="gu">પોલીસે આઠમા દિવસે ગાયને તેના માલિકને સોંપી દીધી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ઘણા લોકો હજુ પણ તે ખેતરની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ગાય પરિક્રમા કરી રહી હતી. અને અહીં પહોંચીને લોકો પૂજા-પાઠ કરી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગ્રામજનોના મતે</span>, <span lang="gu" xml:lang="gu">શુક્રવારે સવારે </span>11 <span lang="gu" xml:lang="gu">વાગ્યાની આસપાસ ગાયે ખેતરમાં ફરવાનું ચાલું કર્યું હતું. તે સાત દિવસ સુધી સમયાંતરે ખેતરમાં પરિક્રમા કરતી રહી. આ સમય દરમિયાન રેકોર્ડ કરાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે નજીકના ગામડાઓ જ નહીં પરંતુ દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ લોકો સ્થળની મુલાકાત લેવા પહોંચવા લાગ્યા. કેટલાક ગ્રામજનોએ આને દૈવી સંકેત માનતા ગાયની પૂજા પણ શરૂ કરી દીધી. 7 દિવસ સુધી પરિક્રમાનો ક્રમ ચાલતો રહ્યો, લોકોની ભીડ એકઠી થતી રહી</span>, <span lang="gu" xml:lang="gu">જેથી ગામમાં સમસ્યાઓ ઉભી થવા લાગી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/238.jpg" alt="cow" width="1280" height="720"></img>
aajtak.in

<p><span lang="gu" xml:lang="gu">આ બાબતની માહિતી મળતા જ</span> <span lang="gu" xml:lang="gu">પોલીસ આઠમા દિવસે સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો</span>, <span lang="gu" xml:lang="gu">અને બિનજરૂરી ભીડ ન ભેગી થવા સૂચનાઓ આપી. સાથે જ ગાયને તેના માલિકના ઘરે લઈ જઇને સોંપવામાં આવી. તો</span> <span lang="gu" xml:lang="gu">પરિવારને સૂચના આપવામાં આવી કે ભીડ બિનજરૂરી રીતે એકઠી ન થાય.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">મુખ્ય પશુચિકિત્સા અધિકારી ડૉ. સુનિલ કુમાર સિંહના નેતૃત્વમાં પશુ વિભાગની એક ટીમે ત્રણ દિવસ પહેલા ગામની મુલાકાત લઈને તપાસ કરી હતી. પશુચિકિત્સકોએ જણાવ્યું હતું કે ગાય </span>'<span lang="gu" xml:lang="gu">સર્રા</span>' (<span lang="gu" xml:lang="gu">હાઈપોગ્લાયકેમિઆ) નામની બીમારીથી પીડાઈ રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે. ગાયની સારવાર શરૂ કરવામાં આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">અને તેની સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/257.jpg" alt="cow" width="1280" height="720"></img>
abplive.com

<p><span lang="gu" xml:lang="gu">ડૉક્ટરોનો દાવો છે કે ગાય ધીમે-ધીમે સ્વસ્થ થઈને સામાન્ય વર્તનમાં કરવા લાગશે. હાલમાં</span>, <span lang="gu" xml:lang="gu">ગામની પરિસ્થિતિ સામાન્ય છે</span>, <span lang="gu" xml:lang="gu">અને રહેવાસીઓ ગાયના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખી રહ્યા છે. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">નિષ્ણાતો આ સમગ્ર બાબતને ચમત્કારને બદલે બીમારી ગણાવી રહ્યા છે. તો બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">ગ્રામજનો અને દૂરના વિસ્તારોના લોકો ગાયના વર્તનને એક સંકેત તરીકે જુએ છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તે સ્વસ્થ થઈને સામાન્ય સ્થિતિમાં પાછા ફરવાની રાહ પણ જોઇ રહ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/the-cow-has-been-circling-the-field-for-7-days/article-178343</link>
                <guid>https://www.khabarchhe.com/national/the-cow-has-been-circling-the-field-for-7-days/article-178343</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 15:32:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/248.jpg"                         length="86994"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતના લોકો ટેસ્ટ આપ્યા વિના જ આ રાજ્યમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ મેળવી રહ્યા છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની ઉઠાવવી પડે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક એજન્ટ દ્વારા રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના </span>RTO<span lang="gu" xml:lang="gu"> સાથે સાંઠગાંઠ કરીને ગુજરાતના વ્યક્તિને ત્યાં મોકલ્યા વિના જ જે-તે રાજ્યના બનાવટી સરનામા પર ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. ત્યારબાદ તે ગુજરાતના </span>RTO<span lang="gu" xml:lang="gu">માં સરનામું બદલવા માટે અરજી કરવામાં આવે છે. આ કૌભાંડ વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતનું સરનામું બદલવાની થતી અરજીઓ અંગે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)5.jpg" alt="Photo-(2)" width="1200" height="720" /></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં અમદાવાદ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/people-of-gujarat-are-getting-driving-license-from-this-state/article-178341"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/95.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવામાં ઓનલાઇન સિસ્ટમ હોવાથી વાહનચાલકોને લાયસન્સ માટે ભારે પરેશાની ઉઠાવવી પડે છે. છેલ્લાં ઘણા સમયથી ગુજરાતના કેટલાક એજન્ટ દ્વારા રાજસ્થાન તેમજ ઉત્તર પૂર્વીય રાજ્યોના </span>RTO<span lang="gu" xml:lang="gu"> સાથે સાંઠગાંઠ કરીને ગુજરાતના વ્યક્તિને ત્યાં મોકલ્યા વિના જ જે-તે રાજ્યના બનાવટી સરનામા પર ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. ત્યારબાદ તે ગુજરાતના </span>RTO<span lang="gu" xml:lang="gu">માં સરનામું બદલવા માટે અરજી કરવામાં આવે છે. આ કૌભાંડ વાહન વ્યવહાર કમિશનરના ધ્યાનમાં આવતા તેમણે અન્ય રાજ્યોમાંથી ગુજરાતનું સરનામું બદલવાની થતી અરજીઓ અંગે તપાસના આદેશ આપ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)5.jpg" alt="Photo-(2)" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇશ્યૂ થયેલા ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા કેટલાક લોકો દ્વારા ગુજરાતમાં અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં સરનામું બદલવાની મોટા પ્રમાણમાં અરજી કરવાના કિસ્સાઓમાં વધારો થયો હતો. ત્યારે આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા નિયમોનો ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઇશ્યૂ કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/1112.jpg" alt="driving licence" width="1280" height="720"></img>
cars24.com

<p><span lang="gu" xml:lang="gu">જેમાં અમદાવાદ કે અન્ય જિલ્લાઓમાં રહેતી વ્યક્તિને ગુજરાતના </span>RTO<span lang="gu" xml:lang="gu">માં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ આપવી ફરજિયાત છે. પરંતુ</span>, RTO<span lang="gu" xml:lang="gu"> ટ્રેક સેન્સર બેઝ હોવાથી મોટાભાગના લોકોને સફળ થતા ન હોવાથી ગુજરાતના કેટલાક </span>RTO<span lang="gu" xml:lang="gu"> એજન્ટ રાજસ્થાન</span>, <span lang="gu" xml:lang="gu">સિક્કિમ</span>, <span lang="gu" xml:lang="gu">મણિપુર</span>, <span lang="gu" xml:lang="gu">આસામ સહિતના રાજ્યોના </span>RTO<span lang="gu" xml:lang="gu">ના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મોટું કૌભાંડ ચાલુ કરી દીધું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજસ્થાનના જોધપુર </span>RTO<span lang="gu" xml:lang="gu">માં સૌથી વધારે પ્રમાણમાં બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે અને એક બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ માટે </span>20<span lang="gu" xml:lang="gu"> હજાર રૂપિયા સુધી ચાર્જ કરવામાં આવે છે. ગુજરાતમાં આ પેટર્નથી અત્યાર સુધીમાં 3000થી વધુ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/1010.jpg" alt="driving licence" width="1280" height="720"></img>
sandesh.com

<p><span lang="gu" xml:lang="gu">જે બાબતના અનુસંધાનમાં વાહનવ્યવહાર કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે હાલ અન્ય રાજ્યોમાંથી ઇશ્યૂ થયેલ ડ્રાઇવિંગ લાયસન્સનું સરનામું બદલવાની થયેલી અરજીઓ અંગે તપાસ કરવી અને જો કોઈ શંકાસ્પદ માહિતી મળે તો લાયસન્સ રદ કરવાની સાથે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી પણ કરવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> ગુજરાતમાં રહેતા વ્યક્તિનું આધાર કાર્ડ અને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ અન્ય રાજ્યોના </span>RTO<span lang="gu" xml:lang="gu">માં મોકલે છે. જ્યાં જે તે વ્યક્તિનું નામ અને જન્મ તારીખ સહિતની વિગતો યોગ્ય રાખીને સરનામું ખોટું લખવામાં આવે છે. જેના આધારે કાચું લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવે છે. જે લાયસન્સના આધારે ડ્રાઇવિંગ ટેસ્ટ કર્યા વિના જ પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરીને ગુજરાતમાં રહેતા વ્યક્તિને મોકલી દેવામાં આવે છે. ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા સરનામું બદલવા માટે ગુજરાતના </span>RTO<span lang="gu" xml:lang="gu">માં અરજી કરવામાં આવે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/people-of-gujarat-are-getting-driving-license-from-this-state/article-178341</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/people-of-gujarat-are-getting-driving-license-from-this-state/article-178341</guid>
                <pubDate>Sat, 13 Jun 2026 14:24:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/95.jpg"                         length="44855"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        