<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/dr--garima-mehta/author-156" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Dr. Dinky Gajiwala - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/156/rss</link>
                <description>Dr. Dinky Gajiwala RSS Feed</description>
                
                            <item>
                <title>અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span>  </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/012.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span> </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તેનું સ્તર માપી શકાય છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બને છે. શરૂઆતના સ્ટેજમાં જો નિદાન થઇ જાય તો તે સારવારની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૅન્સર નિષ્ણાત તરીકે મારું માનવું છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ આપતું નથી. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">લક્ષણો દેખાય તે પહેલા સ્ક્રીનિંગ જ જીવન બચાવી શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/032.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી ખાસ ધ્યાન કેમ જરૂરી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અભ્યાસો અને ક્લિનિકલ અનુભવ બતાવે છે કે </span>50<span lang="gu" xml:lang="gu"> વર્ષથી વધુ વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ વધે છે. અક્ષય કુમારે પણ આ જ બાબત પર ભાર મૂક્યો છે કે આ ઉંમર પછી વાર્ષિક </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવો જરૂરી છે.જો પરિવારમાં કોઇને કેન્સર હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તપાસ વધુ વહેલી ઉંમરે શરૂ કરી દેવી જરૂરી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">જાગૃતિનો અભાવ – સૌથી મોટો ખતરો</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પુરુષો સામાન્ય રીતે પોતાના આરોગ્યને જોઇએ તેટલું મહત્ત્વ આપતા નથી. ખાસ કરીને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓમાં શરમ</span>, <span lang="gu" xml:lang="gu">અજ્ઞાનતા અને “કઈ નહીં થાય” જેવી માનસિકતાને કારણે મોડું નિદાન કરાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અક્ષય કુમારે જણાવ્યું છે કે જો તેમને સમયસર </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ વિશે જાણ હોત</span>, <span lang="gu" xml:lang="gu">તો કદાચ તેઓ પોતાના પિતાને બચાવી શક્યા હોત.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-04/022.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આમ એક કૅન્સર નિષ્ણાતની રીતે હું સ્પષ્ટ રીતે કહું છું કે </span></p>
<p>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પરિવાર ઇતિહાસ હોય તો વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">યુરિન સંબંધિત લક્ષણો (વારંવાર પેશાબ</span>, <span lang="gu" xml:lang="gu">દુખાવો) અવગણશો નહીં</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમયસર નિદાન = વધુ સારું સારવાર પરિણામ</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 15:12:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/012.jpg"                         length="950065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?</title>
                                    <description><![CDATA[<p>કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.</p>
<p>સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0167.jpg" alt=""></a><br /><p>કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.</p>
<p>સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી આપણા શરીરને એક દૂત મારફતે જાય છે જે RNA કહેવાય છે. આ દૂત જે માહિતી આપે તેના આધારે જ આપણું શરીર નવા કોષો બનાવે છે. હવે જો બાહરથી આપણે આ દૂતમાં એક મેસેજ મૂકીને શરીરને મોકલીએ તો શરીર તેના આધારે કામ કરવા લાગે છે. કેન્સર વખતે શરીરના ચોક્કસ કોષો પોતાની રીતે વર્તવા લાગે છે. તેઓ નિયંત્રણ બહાર થઇ જાય છે. શરીરમાં તેમની સામે લડનારા કોષો પણ હારી જાય છે. આ mRNA દ્વારા કેન્સર સામે લડનારા કોષોને મદદ કરે તેવા મેસેજ હોય છે. તેઓ પાછા લડવા તૈયાર થઇ જાય છે. આમ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.    </p>
<p><strong>કેમ આ ક્રાંતિ લાવી શકે?</strong></p>
<p>mRNA વેક્સિન પર્સનલાઈઝ્ડ ટ્રીટમેન્ટ આપી શકે છે (દરેક દર્દી માટે અલગ). આ ઉપરાંત શરીરને સીધું જ કેન્સર કોષો સામે લડવા તૈયાર કરે છે.<br />ભવિષ્યમાં કેન્સર થતા પહેલા અટકાવવાની શક્યતા પણ ઊભી થાય.આ કારણે તેને મેડિકલ સાયન્સમાં ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે.</p>
<p><strong>ગેર સમજ કેમ ફેલાય છે?</strong></p>
<p>કેન્સર માટેની નવા પ્રકારની સારવારમાં mRNA ટેક્નોલોજી આશાનું કિરણ બની રહી છે. છતાં એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે—અફવાઓ (misinformation). લોકોમાં mRNA વેક્સિન વિશે ભય અને ગેરસમજ વધતી જાય છે. સવાલ એ છે કે જ્યારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, ત્યારે ખોટી માહિતી કેમ ફેલાય છે?</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0269.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>વિષય નવો છે પરંતુ ડર જૂનો છે </strong></p>
<p>mRNA ટેક્નોલોજી સામાન્ય લોકો માટે નવી છે. જ્યારે કોઈ નવી મેડિકલ ટેક્નોલોજી આવે છે, ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે ભય અને શંકા જન્મે છે. “આ આપણા શરીર પર શું અસર કરશે?” અથવા “શું આ સલામત છે?” જેવા પ્રશ્નો ગેરસમજ માટેની જમીન તૈયાર કરે છે.</p>
<p><strong>સોશિયલ મીડિયા: ઝડપી પ્રસાર, પરંતુ અધૂરી સચ્ચાઈ</strong></p>
<p>આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે. ખાસ કરીને WhatsApp, Facebook અને YouTube જેવા પ્લેટફોર્મ પર ઇમોશનલ અને ચોંકાવનારી માહિતી ઝડપથી વાયરલ થાય છે. દુર્ભાગ્યે, આ માહિતી હંમેશા સત્ય હોય એવું નથી હોતું.</p>
<p><strong>વિજ્ઞાનની જટિલતા અને સમજણનો અભાવ</strong></p>
<p>mRNA જેવી ટેક્નોલોજી વૈજ્ઞાનિક રીતે જટિલ છે. “જિનેટિક મટિરિયલ” જેવા શબ્દો લોકોને ભયભીત કરે છે. ઘણા લોકો માટે આ બાબતોને સરળ ભાષામાં સમજવું મુશ્કેલ બને છે. ઘણીવાર સમજાવનારા પણ પોતે સમજ્યા વગર જ આ અંગે વાત કરતા હોય છે. જેના કારણે ખોટી અને સરળ સમજણ વધુ વિશ્વસનીય લાગે છે.</p>
<p><strong>વિશ્વાસનું સંકટ</strong></p>
<p>કેટલાક લોકોમાં સરકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ હોય છે. ભૂતકાળના કેટલાક વિવાદો અથવા અફવાઓ આ અવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. પરિણામે, સાચી માહિતી પણ શંકાની નજરે જોવામાં આવે છે.</p>
<p><strong>ફાયદા માટે ફેલાવાતી અફવાઓ</strong></p>
<p>કેટલાક કિસ્સાઓમાં અફવાઓ ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ, ફોલોઅર્સ અથવા વેપારી લાભ મેળવવા માટે ડર આધારિત વાતો પ્રસારિત કરવામાં આવે છે. આ રીતે ખોટી માહિતીનું બજાર ઉભું થાય છે.</p>
<p><strong>સાંસ્કૃતિક માન્યતાઓ અને મૌખિક પ્રસાર</strong></p>
<p>ભારત જેવા દેશમાં લોકો ઘણીવાર પરિવાર, મિત્રો અથવા સમાજમાં સાંભળેલી વાતો પર વધુ વિશ્વાસ રાખે છે. “કોઈએ કહ્યું છે” જેવી વાતો ઝડપથી ફેલાય છે અને સમય જતાં મિથક બની જાય છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0360.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>ઝડપ સામે વિજ્ઞાન</strong></p>
<p>વિજ્ઞાનને કોઇ પણ વાત સાબિત કરવા માટે સમય જોઈએ—રીસર્ચ, ટ્રાયલ અને પરીક્ષણ. જ્યારે અફવાઓ તો મિનિટોમાં ફેલાઈ જાય છે. આ ગતિના તફાવતને કારણે ખોટી માહિતી ઘણીવાર સત્ય કરતાં આગળ નીકળી જાય છે.</p>
<p>mRNA વેક્સિન વિશે અફવાઓનું મૂળ કારણ ભય, અજ્ઞાનતા અને ઝડપી કોમ્યુનિકેશન છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે—સાચી અને સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી લોકોને પહોંચાડવી. ડૉક્ટરો, સંશોધકો અને જવાબદાર મીડિયા જો આગળ આવીને જાગૃતિ ફેલાવે, તો ગેરસમજ દૂર કરી શકાય.</p>
<p>મારી લોકોને સલાહ છે કે જ્યારે કોઇ વાત તમારી સમક્ષ આવે ત્યારે સૌથી પહેલા એ ચકાસો કે માહિતી આપનારા તે વિષયમાં નિષ્ણાત છે ખરા. બીજી બાબત એ તપાસો કે શું તેમાં તેમનો કોઇ સ્વાર્થ છે. ત્રીજી એ વાત ચકાસો કે શું તે સામાન્ય જનતાના ભલા માટે છે કે કેટલાક થોડાક લોકોના ફાયદાની વાત છે. આ રીતે તમે સત્યની થોડી નજીક પહોંચી શકો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110</guid>
                <pubDate>Mon, 30 Mar 2026 17:41:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0167.jpg"                         length="945289"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે</title>
                                    <description><![CDATA[<p>એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે વિશેષ સંભાળ કરવી જરૂરી છે.  </p>
<p>અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં સારવારના ગંભીર સાઇડ ઇફેક્ટ્સનો જોખમ પુરુષોની તુલનામાં લગભગ 34 ટકા વધારે છે. છતાં, સંશોધકોના વિશ્લેષણ મુજબ ઘણા કેસોમાં મહિલાઓ સારવાર પછી સરેરાશ પાંચ મહિના સુધી વધુ જીવિત રહેતી જોવા મળી. એટલે કે, ગંભીર સાઇડ ઇફેક્ટ્સ હોવા છતાં મહિલાઓની જીવિત રહેવાની ક્ષમતા વધારે હોવાનું આ અભ્યાસ સૂચવે છે. પરંતુ તે સમયે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0134.jpg" alt=""></a><br /><p>એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે વિશેષ સંભાળ કરવી જરૂરી છે.  </p>
<p>અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં સારવારના ગંભીર સાઇડ ઇફેક્ટ્સનો જોખમ પુરુષોની તુલનામાં લગભગ 34 ટકા વધારે છે. છતાં, સંશોધકોના વિશ્લેષણ મુજબ ઘણા કેસોમાં મહિલાઓ સારવાર પછી સરેરાશ પાંચ મહિના સુધી વધુ જીવિત રહેતી જોવા મળી. એટલે કે, ગંભીર સાઇડ ઇફેક્ટ્સ હોવા છતાં મહિલાઓની જીવિત રહેવાની ક્ષમતા વધારે હોવાનું આ અભ્યાસ સૂચવે છે. પરંતુ તે સમયે તેમની કાળજી ખૂબ જરૂરી છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0331.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>સંશોધકોએ કુલ 2.74 લાખથી વધુ સારવાર સંબંધિત સાઇડ ઇફેક્ટ્સના કેસનું વિશ્લેષણ કર્યું હતું. ખાસ કરીને કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સારવાર દરમિયાન મહિલાઓમાં ઉલટી, ડાયેરિયા, થાક જેવી સાઇડ ઇફેક્ટસ વધુ જોવા મળી હતી. આ સમયે જો પરિવાર તરફથી તેમને યોગ્ય સપોર્ટ મળે તો તેમનો કપરો કાળ સહેલાઇથી નીકળી શકે છે.  </p>
<p>વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મહિલાઓમાં દવાઓ શરીરમાં કેવી રીતે કામ કરે છે, હોર્મોનલ તફાવતો અને શરીરની બાયોલોજિકલ રચના જેવા પરિબળો આ પરિણામોને અસર કરી શકે છે. આ કારણોસર મહિલાઓ સારવારને અલગ રીતે પ્રતિસાદ આપે છે—ક્યારેક વધુ સાઇડ ઇફેક્ટ્સ સાથે, પરંતુ કેટલાક કેસમાં વધુ લાંબી જીવિતતા સાથે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0237.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>સંશોધકોનું માનવું છે કે આ શોધ કેન્સર સારવારમાં વ્યક્તિગત અને જેન્ડર બેઇઝ્ડ અભિગમ અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે. ભવિષ્યમાં દર્દી પુરુષ છે કે મહિલા તે આધારે દવાઓની માત્રા, સારવારની પદ્ધતિ અને સાઇડ ઇફેક્ટ્સ મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો દર્દીઓના પરિણામો વધુ સારા બની શકે.</p>
<p>આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે કેન્સર સામેની લડતમાં માત્ર સારવાર પૂરતી નથી—દર્દીના જીવિત રહેવાના દર અને જીવનની ગુણવત્તા બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેથી ખાસ કરીને મહિલાઓ માટે યોગ્ય મોનિટરિંગ, સાઇડ ઇફેક્ટ્સનું સંચાલન અને માનસિક સપોર્ટ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની જરૂર છે.</p>
<p>આ સંશોધન અમેરિકાની SWOG Cancer Research Network દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Journal of Clinical Oncologyમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ Joseph Ungerના વડપણ હેઠળ Fred Hutchinson Cancer Research Center દ્વારા કરાયું છે. સંશોધકોએ 1980થી 2019 દરમિયાન થયેલા 202 ફેઝ-II અને ફેઝ-III કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. કુલ 23,296 દર્દીઓના ડેટામાં આશરે 8,838 મહિલાઓ અને 14,458 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 18:13:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0134.jpg"                         length="956477"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર </span>2021<span lang="gu" xml:lang="gu"> પછી દર વર્ષે સરેરાશ આશરે </span>28,000<span lang="gu" xml:lang="gu"> નવા કેન્સરના કેસ અને લગભગ </span>15,000<span lang="gu" xml:lang="gu"> વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય</span>, <span lang="gu" xml:lang="gu">વૃદ્ધોની વધતી વસ્તી</span>, <span lang="gu" xml:lang="gu">નવી તપાસની પદ્ધતિ</span>, <span lang="gu" xml:lang="gu">અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0130.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર </span>2021<span lang="gu" xml:lang="gu"> પછી દર વર્ષે સરેરાશ આશરે </span>28,000<span lang="gu" xml:lang="gu"> નવા કેન્સરના કેસ અને લગભગ </span>15,000<span lang="gu" xml:lang="gu"> વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય</span>, <span lang="gu" xml:lang="gu">વૃદ્ધોની વધતી વસ્તી</span>, <span lang="gu" xml:lang="gu">નવી તપાસની પદ્ધતિ</span>, <span lang="gu" xml:lang="gu">અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે પણ વધુ કેસો આવી રહ્યા છે. એટલે કે ઘણા કેસો હવે સમયસર ઓળખાઈ રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">જે અગાઉ નોંધાતા ન હતા. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારી આંકડાઓ મુજબ દેશમાં </span>2019<span lang="gu" xml:lang="gu">માં લગભગ </span>13.5<span lang="gu" xml:lang="gu"> લાખ કેન્સરના કેસ હતા</span>, <span lang="gu" xml:lang="gu">જે </span>2024<span lang="gu" xml:lang="gu"> સુધી વધીને </span>15.3<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ થઈ ગયા છે. તે જ રીતે કેન્સરથી થતા મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. </span>2023<span lang="gu" xml:lang="gu">માં લગભગ </span>8.2<span lang="gu" xml:lang="gu"> લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પડકારને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે અનેક આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ડાયાબિટીસ</span>, <span lang="gu" xml:lang="gu">કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ એન્ડ સ્ટ્રોક (</span>NPCDCS)<span lang="gu" xml:lang="gu">છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ રોગોની રોકથામ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">સારવાર અને જાગૃતિ વધારવાનો છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના </span>700<span lang="gu" xml:lang="gu">થી વધુ જિલ્લા સ્તરના </span>NCD <span lang="gu" xml:lang="gu">ક્લિનિકો</span>, <span lang="gu" xml:lang="gu">લગભગ </span>268<span lang="gu" xml:lang="gu"> ડે-કેર સેન્ટરો અને હજારો સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં વિશેષ ક્લિનિકો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં લોકોને કેન્સર સહિતના રોગોની સ્ક્રીનિંગ</span>, <span lang="gu" xml:lang="gu">સલાહ અને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0232.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સરની વહેલી ઓળખ થાય તે માટે સરકાર દ્વારા સ્ક્રીનિંગ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળતા સ્તન કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર અને મોંના કેન્સરની તપાસ માટે ગામ અને શહેર બંને સ્તરે  તપાસ કરવામાં આવે છે. આ કામગીરી નેશનલ હેલ્થ મિશન હેઠળ ચલાવવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેથી સામાન્ય લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકાર દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે મફત અથવા ઓછા ખર્ચે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાખો લોકો હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવી શક્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તે ઉપરાંત દેશભરમાં આધુનિક કેન્સર સારવાર માટે નવા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રો સ્થાપવાની કામગીરી પણ ચાલી રહી છે. ઘણા સરકારી મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં રેડિયોથેરાપી</span>, <span lang="gu" xml:lang="gu">કીમોથેરાપી અને અન્ય આધુનિક સારવાર સુવિધાઓ વધારવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0326.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">વિશેષ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર અને ઓવેરિયન કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ તપાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર સામેની લડતમાં સંશોધન અને ડેટા પણ ખૂબ મહત્વના છે. ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (</span>ICMR) <span lang="gu" xml:lang="gu">દ્વારા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ ચલાવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં દેશભરના કેન્સરના કેસોનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ ડેટાના આધારે નીતિ નિર્માણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નિષ્ણાતોનું માનવું છે કે કેન્સર સામેની લડતમાં ત્રણ બાબતો સૌથી મહત્વની છે — સમયસર તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">યોગ્ય સારવાર અને લોકોમાં જાગૃતિ. સરકાર આ ત્રણેય ક્ષેત્રમાં કામગીરી વધારી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ વસ્તીનું કદ અને જીવનશૈલીમાં થતા ફેરફારોને કારણે પડકારો પણ વધી રહ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 17:51:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0130.jpg"                         length="1010812"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી </span>28<span lang="gu" xml:lang="gu"> ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં </span>HPV (Human Papillomavirus) <span lang="gu" xml:lang="gu">સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે </span>90%<span lang="gu" xml:lang="gu"> કેસ </span>HPV <span lang="gu" xml:lang="gu">ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">પેનાઇલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">યોનિ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">વલ્વર કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. </span>HPV <span lang="gu" xml:lang="gu">એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે</span>, <span lang="gu" xml:lang="gu">જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0333.jpg" alt="03" width="1200" height="720" /></p>
<p><span lang="gu" xml:lang="gu">અભિયાનની મુખ્ય બાબતો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને </span>14<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓને એક જ ડોઝની </span>HPV </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513"><img src="https://www.khabarchhe.com/media/400/2026-02/0145.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી </span>28<span lang="gu" xml:lang="gu"> ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં </span>HPV (Human Papillomavirus) <span lang="gu" xml:lang="gu">સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે </span>90%<span lang="gu" xml:lang="gu"> કેસ </span>HPV <span lang="gu" xml:lang="gu">ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">પેનાઇલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">યોનિ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">વલ્વર કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. </span>HPV <span lang="gu" xml:lang="gu">એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે</span>, <span lang="gu" xml:lang="gu">જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0333.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">અભિયાનની મુખ્ય બાબતો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને </span>14<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓને એક જ ડોઝની </span>HPV <span lang="gu" xml:lang="gu">રસી આપવામાં આવશે. દર વર્ષે આશરે </span>1.15<span lang="gu" xml:lang="gu"> કરોડ છોકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય છે.જો કિશોરાવસ્થામાં  રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે.  </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કંઈ રસી આપવામાં આવશે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">હાલના રાષ્ટ્રીય અભિયાનમાં </span>Gardasil <span lang="gu" xml:lang="gu">રસીનો ઉપયોગ કરવામાં આવશે.  ભારતમાં વિકસિત </span>Cervavac (Serum Institute) <span lang="gu" xml:lang="gu">હજી </span>WHO<span lang="gu" xml:lang="gu">ની મંજૂરીની રાહમાં હોવાથી તેનો ઉપયોગ હાલમાં થતો નથી. ભવિષ્યમાં મંજૂરી મળ્યા બાદ તેનો સમાવેશ થઈ શકે છે. </span>GAVI Vaccine Alliance <span lang="gu" xml:lang="gu">ભારતને </span>2.6<span lang="gu" xml:lang="gu"> કરોડ ડોઝ પૂરા પાડશે જેમાંથી </span>1<span lang="gu" xml:lang="gu"> કરોડ ડોઝ પહેલેથી જ આવી ચૂક્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શું એક ડોઝ પૂરતો છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">હા. </span>WHO<span lang="gu" xml:lang="gu">ના નિષ્ણાતો અનુસાર </span>9<span lang="gu" xml:lang="gu"> થી </span>20<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓ માટે એક ડોઝ પણ અસરકારક રક્ષણ આપે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">જ્યારે  </span>21<span lang="gu" xml:lang="gu"> વર્ષથી ઉપરની મહિલાઓને </span>2<span lang="gu" xml:lang="gu"> ડોઝ.  ઈમ્યુનિટી ઓછી હોય તેવી વ્યક્તિઓને </span>3<span lang="gu" xml:lang="gu"> ડોઝની સલાહ આપવામાં આવે છે. </span></p>
<p> <img src="https://www.khabarchhe.com/media/2026-02/0250.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">શું ભારતમાં આ પહેલીવાર છે</span>, <span lang="gu" xml:lang="gu">બીજા કોઇ દેશમાં અપાય છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">ઓસ્ટ્રેલિયામાં </span>HPV <span lang="gu" xml:lang="gu">રસીકરણ શરૂ થયા બાદ યુવાન મહિલાઓમાં </span>HPV <span lang="gu" xml:lang="gu">પ્રમાણ </span>22.7% <span lang="gu" xml:lang="gu">થી ઘટીને </span>1.5% <span lang="gu" xml:lang="gu">થયું. ભારતના કેટલાક રાજ્યો પહેલેથી જ શરૂઆત કરી ચૂક્યા છે. સિક્કિમમાં </span>2018<span lang="gu" xml:lang="gu">થી શરૂ કરાયું જેમાં </span>95% <span lang="gu" xml:lang="gu">થી વધુ છોકરીઓ આવરી લેવાઇ હતી. જ્યારે પંજાબમાં </span>2016<span lang="gu" xml:lang="gu">થી શરૂ કરાયું અને </span>97 <span lang="gu" xml:lang="gu">ટકાને વેક્સિન આપી દેવાઇ.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 15:07:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-02/0145.jpg"                         length="983377"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343"><img src="https://www.khabarchhe.com/media/400/2026-02/0132.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘એક વિલન’</span>, ‘<span lang="gu" xml:lang="gu">ગબ્બર ઇઝ બેક’ અને ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેઓ ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0323.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">શું છે મલ્ટીપલ માયલોમા</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ બોનમેરો પ્લાઝ્મા કોષોમાં શરૂ થાય છે. તે સામાન્ય લોહીના કોશોને નષ્ટ કરે છે અને અસામાન્ય પ્રોટીન બનાવે છે. આનાથી હાડકાં નબળા પડે છે. કિડનીને નુકસાન કરી શકે છે. આ એક ગંભીર રોગ છે પરંતુ સારવાર યોગ્ય રોગ છે.  કીમોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેની સારવાર થાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0132.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">લક્ષણો: કરોડરજ્જુ</span>, <span lang="gu" xml:lang="gu">છાતી અથવા નિતંબમાં હાડકાનો દુખાવો</span>, <span lang="gu" xml:lang="gu">થાક</span>, <span lang="gu" xml:lang="gu">વારંવાર ચેપ</span>, <span lang="gu" xml:lang="gu">કિડનીની સમસ્યાઓ</span>, <span lang="gu" xml:lang="gu">અને વજનમાં ઘટાડો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કારણ અને જોખમ: ચોક્કસ કારણ અજ્ઞાત છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તે વૃદ્ધ વયસ્ક (60+)</span>, <span lang="gu" xml:lang="gu">પુરુષોમાં વધુ સામાન્ય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નિદાન: બ્લડ યૂરીન ટેસ્ટ (</span>M-spike <span lang="gu" xml:lang="gu">માટે)</span>, <span lang="gu" xml:lang="gu">બોનમેરો બાયોપ્સી</span>, <span lang="gu" xml:lang="gu">અને હાડકાના સ્કેન.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વહેલું નિદાન અને નિષ્ણાત ઓન્કોલોજિસ્ટની સલાહ દ્વારા આ રોગનું અસરકારક સંચાલન શક્ય છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 16:10:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-02/0132.jpg"                         length="939128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાત્રે મોબાઇલ જોવાથી ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે!</title>
                                    <description><![CDATA[<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">આજની રફતારભરી જીવનશૈલીમાં ઘણી વખત લોકો મોડીરાત્રે સુધી મોબાઇલ ફોન સ્ક્રોલ કરે છે અથવા સિરીઝનો “એક એપિસોડ વધુ” જોઇ લે છે. દેખીતી રીતે તો આ બિનહાનિકારક લાગે છે</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">પરંતુ સતત ઊંઘની અછત શરીર પર ગંભીર પ્રભાવ પાડે છે. થાક</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">તણાવ</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">સોજા સંબંધિત રોગો અને ડાયાબિટીસ જેવી મેટાબોલિક સમસ્યાઓની સંભાવના વધી શકે છે.</span></p>
<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">સ્વસ્થ ઊંઘ દરમિયાન શરીરમાં મેલેટોનિન સહિત અગત્યનાં હોર્મોન્સ બને છે અને રીપેર તથા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની પ્રક્રિયા સક્રિય થાય છે. જ્યારે ઊંઘનું ચક્ર ખોરવાય છે ત્યારે શરીર “રીચાર્જ” થતું નથી અને શરીરનું રક્ષણ કરતા કોષો સંક્રમણો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે ઓછા અસરકારક</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/watching-mobile-at-night-can-sabotage-your-immunity/article-175091"><img src="https://www.khabarchhe.com/media/400/2025-12/0112.jpg" alt=""></a><br /><p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">આજની રફતારભરી જીવનશૈલીમાં ઘણી વખત લોકો મોડીરાત્રે સુધી મોબાઇલ ફોન સ્ક્રોલ કરે છે અથવા સિરીઝનો “એક એપિસોડ વધુ” જોઇ લે છે. દેખીતી રીતે તો આ બિનહાનિકારક લાગે છે</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">પરંતુ સતત ઊંઘની અછત શરીર પર ગંભીર પ્રભાવ પાડે છે. થાક</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">તણાવ</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">સોજા સંબંધિત રોગો અને ડાયાબિટીસ જેવી મેટાબોલિક સમસ્યાઓની સંભાવના વધી શકે છે.</span></p>
<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">સ્વસ્થ ઊંઘ દરમિયાન શરીરમાં મેલેટોનિન સહિત અગત્યનાં હોર્મોન્સ બને છે અને રીપેર તથા ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની પ્રક્રિયા સક્રિય થાય છે. જ્યારે ઊંઘનું ચક્ર ખોરવાય છે ત્યારે શરીર “રીચાર્જ” થતું નથી અને શરીરનું રક્ષણ કરતા કોષો સંક્રમણો અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે ઓછા અસરકારક બનતા જાય છે.</span></p>
<p class="MsoNormal"><strong><span> <img src="https://www.khabarchhe.com/media/2025-12/0310.jpg" alt="03" width="1280" height="720"></img></span></strong></p>
<p class="MsoNormal"><strong><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">ઊંઘને પણ ‘મેડિકલ પ્રાયોરિટી’ બનાવો</span></strong></p>
<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">કેન્સર સહિતના રોગોથી સુરક્ષા — આ બધું સારી અને નિયમિત ઊંઘ પર નિર્ભર છે.</span></p>
<p class="MsoNormal"><strong><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">મારી ભલામણ:</span></strong></p>
<p class="MsoNormal">-<span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">દરરોજ </span>7–8<span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu"> કલાક નિરાંતે</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">ઊંડી ઊંઘ લો જેથી ઇમ્યુન સિસ્ટમ સંપૂર્ણ રીતે મજબૂત થઈ શકે.</span></p>
<p class="MsoNormal">- <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">સૂવા પહેલાં ઓછામાં ઓછા એક કલાક સુધી સ્ક્રીનનો ઉપયોગ ટાળો</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">કારણ કે બ્લુ લાઇટ મેલેટોનિનને અટકાવે છે.</span></p>
<p class="MsoNormal">- <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">ઊંઘને અનિવાર્ય રોજીંદા નિયમ તરીકે અપનાવો — દવાઓ અથવા હેલ્થ ચેકઅપ જેટલું જ મહત્વ આપો.</span></p>
<p class="MsoNormal">- <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">આરોગ્યનો આધારસ્તંભ: પુરતી ઊંઘ</span><span> </span></p>
<p class="MsoNormal"><span><img src="https://www.khabarchhe.com/media/2025-12/0212.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">કેન્સર સારવારમાં લાંબા સમય કામ કરીને મેં જોયું છે કે ખોરાક</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">વ્યાયામ અને તણાવ નિયંત્રણ જેટલું જ મહત્ત્વનું છે એટલું<span>  </span>જપૂરતી ઊંઘ પણ છે. પરંતુ સૌથી વધુ અવગણવામાં આવતી બાબત ઊંઘ જ છે. આ એક એવો શત્રુ છે જે હળવે હળવે શરીરની પ્રાકૃતિક રક્ષણકવચને નબળું બનાવે છે.</span></p>
<p class="MsoNormal"><span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">જો તમે સંક્રમણથી સુરક્ષા</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">ઝડપી સ્વસ્થતા અને લાંબુ આરોગ્યમય જીવન ઇચ્છો છો — રાતનું સન્માન કરો</span>, <span lang="gu" style="font-family:Shruti, sans-serif;" xml:lang="gu">ઊંઘને પ્રાથમિકતા આપો.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/watching-mobile-at-night-can-sabotage-your-immunity/article-175091</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/watching-mobile-at-night-can-sabotage-your-immunity/article-175091</guid>
                <pubDate>Mon, 08 Dec 2025 14:40:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-12/0112.jpg"                         length="938277"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>યંગ ઈન્ડિયન્સમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — કેમ?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">એક સમય હતો જ્યારે કેન્સર મુખ્યત્વે વૃદ્ધ વયના લોકોમાં જોવા મળતો રોગ મનાતો હતો. પરંતુ આજના ભારતમાં </span>20<span lang="gu" xml:lang="gu"> થી </span>40<span lang="gu" xml:lang="gu"> વર્ષની વયના લોકોમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — એવા કેન્સરો પણ</span>, <span lang="gu" xml:lang="gu">જે પહેલાં મોટા ભાગે </span>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી જ જોવા મળતા. એક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન તરીકે</span>, <span lang="gu" xml:lang="gu">આ પરિવર્તન દર્દીઓ અને હેલ્થ સિસ્ટમ — બંને માટે મોટી ચેતવણી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કેન્સરનું બદલાતું સ્વરૂપ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અગાઉ માનવામાં આવતું હતું કે કેન્સર ધીમે ધીમે</span>, <span lang="gu" xml:lang="gu">દાયકાઓ પછી વિકસે છે. પરંતુ દેશના મોટા કેન્સર સેન્ટરોમાં ડોક્ટરો અગાઉના કરતાં ઘણી નાની વયે કેન્સરના કેસોમાં વધારો જણાવી રહ્યા છે. દિલ્હીના એક ઑન્કોલોજિસ્ટ જણાવે છે કે </span>20</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/cancer-on-the-rise-among-young-indians-%E2%80%94-why/article-174665"><img src="https://www.khabarchhe.com/media/400/2025-11/112.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">એક સમય હતો જ્યારે કેન્સર મુખ્યત્વે વૃદ્ધ વયના લોકોમાં જોવા મળતો રોગ મનાતો હતો. પરંતુ આજના ભારતમાં </span>20<span lang="gu" xml:lang="gu"> થી </span>40<span lang="gu" xml:lang="gu"> વર્ષની વયના લોકોમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે — એવા કેન્સરો પણ</span>, <span lang="gu" xml:lang="gu">જે પહેલાં મોટા ભાગે </span>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી જ જોવા મળતા. એક પ્રેક્ટિસિંગ ફિઝિશિયન તરીકે</span>, <span lang="gu" xml:lang="gu">આ પરિવર્તન દર્દીઓ અને હેલ્થ સિસ્ટમ — બંને માટે મોટી ચેતવણી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કેન્સરનું બદલાતું સ્વરૂપ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અગાઉ માનવામાં આવતું હતું કે કેન્સર ધીમે ધીમે</span>, <span lang="gu" xml:lang="gu">દાયકાઓ પછી વિકસે છે. પરંતુ દેશના મોટા કેન્સર સેન્ટરોમાં ડોક્ટરો અગાઉના કરતાં ઘણી નાની વયે કેન્સરના કેસોમાં વધારો જણાવી રહ્યા છે. દિલ્હીના એક ઑન્કોલોજિસ્ટ જણાવે છે કે </span>20<span lang="gu" xml:lang="gu"> વર્ષની ઉમરમાં કેન્સર ધરાવતા દર્દી અગાઉ ભાગ્યે જ જોવા મળતા હતા. — હવે આવા દર્દીઓ દર અઠવાડિયે આવી રહ્યા છે. ભારતમાં સ્તન</span>, <span lang="gu" xml:lang="gu">કોલન</span>, <span lang="gu" xml:lang="gu">ફેફસા</span>, <span lang="gu" xml:lang="gu">પેટ</span>, <span lang="gu" xml:lang="gu">થાયરોઈડ</span>, <span lang="gu" xml:lang="gu">યૂટેરિન અને પ્રોસ્ટેટ કેન્સર — હવે યુવાનોમાં</span>, <span lang="gu" xml:lang="gu">ક્યારેક તો ટીનેજ અને અર્લી-</span>20s <span lang="gu" xml:lang="gu">માં પણ — મળી રહ્યા છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-11/04-(2).jpg" alt="04 (2)" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આ કેમ થઈ રહ્યું છે</span>?</p>
<p>1. <span lang="gu" xml:lang="gu">હવા અને પર્યાવરણનું પ્રદૂષણ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શહેરોમાં </span>PM2.5<span lang="gu" xml:lang="gu"> જેવા ઝેરી કણો ફેફસામાં ઊંડે સુધી જઈ </span>DNA<span lang="gu" xml:lang="gu">ને નુકસાન પહોંચાડે છે</span>, <span lang="gu" xml:lang="gu">સોજો કરે છે અને કેન્સરની પ્રક્રિયાને ઝડપી કરી શકે છે — તે પણ સિગારેટ ન પીતા લોકોમાં.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">લાઇફસ્ટાઇલ અને તાણ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">યુવા પ્રોફેશનલ્સનું જીવન એડ્રેનાલિન પર ચાલે છે — મોડીરાત સુધી જાગવું</span>, <span lang="gu" xml:lang="gu">ભારે કામ</span>, <span lang="gu" xml:lang="gu">ઓછી ઊંઘ</span>, <span lang="gu" xml:lang="gu">ઝટપટ ખોરાક. </span>Chronic stress <span lang="gu" xml:lang="gu">ઈમ્યુન સિસ્ટમને કમજોર કરે છે અને </span>DNA <span lang="gu" xml:lang="gu">રિપેર ઘટાડી કેન્સરને વધવા માટે માહોલ તૈયાર કરે છે.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">આહાર</span>, <span lang="gu" xml:lang="gu">બોડી-ક્લોક અને પ્રજનન સંબંધિત પરિબળો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મોડી ગર્ભાવસ્થા</span>, <span lang="gu" xml:lang="gu">સ્તનપાન ન કરાવવું</span>, <span lang="gu" xml:lang="gu">પ્રોસેસ્ડ ફૂડનું વધેલું પ્રમાણ</span>, <span lang="gu" xml:lang="gu">વ્યાયામનો અભાવ અને ઊંઘમાં સતત ખલેલ — આ બધું બ્રેસ્ટ કેન્સર જેવા </span>Hormone-sensitive cancers<span lang="gu" xml:lang="gu">ને યુવાનોમાં વધારવા માટે જવાબદાર બની શકે.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">જાન્યુનિક્સ</span>, <span lang="gu" xml:lang="gu">માઇક્રોબાયોમ અને અજાણ્યા ટોક્સિન્સ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નવું વિજ્ઞાન બતાવે છે કે યુવાન ઉંમરના કેન્સર બાયોલોજીકલી અલગ હોઈ શકે.જિન-મ્યુટેશન</span>, <span lang="gu" xml:lang="gu">આંતરડાના માઇક્રોબાયોમનું ડિસબેલન્સ</span>, <span lang="gu" xml:lang="gu">માઇક્રોપ્લાસ્ટિક્સ અથવા સતત હાજર રહેલા કેમિકલ્સનો પ્રભાવ — બધું જ મહત્વનું હોઈ શકે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">વધુ સારી શોધ અને રિપોર્ટિંગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જાગૃતિ અને ડાયગ્નોસ્ટિક્સ વધવાથી વધુ કેસ મળી રહ્યા છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-11/0314.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">યુવાનોમાં કેન્સર શા માટે ચિંતાજનક છે</span>?</p>
<p>20<span lang="gu" xml:lang="gu"> કે </span>30<span lang="gu" xml:lang="gu">ની ઉમરમાં કેન્સર ફક્ત વ્યક્તિને જ નહીં — તેમના કેરિયર</span>, <span lang="gu" xml:lang="gu">પરિવારયોજનાઓ અને સમાજમાં યોગદાન — બધાને અસર કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ ઉમર જીવનની સૌથી ઉત્પાદક સ્ટેજ હોય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શું કરી શકાય</span>? — <span lang="gu" xml:lang="gu">એક સચોટ એક્શન પ્લાન</span></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">જાગૃતિ અને સ્ક્રિનિંગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">યુવાઓએ એવું માની લેવું જોઇએ નહીં કે તેમની ઉંમર ઓછી છે એટલે કેન્સર નહીં જ થાય. તેમણે એવા લક્ષણો દેખાય જેમ કે —કારણ વગર થાક</span>, <span lang="gu" xml:lang="gu">ગાંઠ</span>, <span lang="gu" xml:lang="gu">બાઉલ હેબિટમાં ફેરફાર</span>, <span lang="gu" xml:lang="gu">વજન ઘટવું</span>, <span lang="gu" xml:lang="gu">સતત એસિડિટી</span>, <span lang="gu" xml:lang="gu">તો તરત તપાસ કરાવવી જ જોઈએ. શરૂઆતમાં જ નિદાન થઇ જાય તો ઉપચારના પરિણામ સુધારે છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">લાઇફસ્ટાઇલ સુધારા</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તમાકુ ટાળો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્વચ્છ હવા માટે પ્રયત્ન</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તાજું અને પૌષ્ટિક આહાર</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">પ્રોસેસ્ડ ફૂડ ઓછું કરો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">નિયમિત વ્યાયામ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">પૂરતી ઊંઘ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્ટ્રેસ મેનેજમેન્ટ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">મહિલાઓ માટે સમયસર પ્રજનન અને ગાયનેકોલોજીક ચેકઅપ</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">પર્યાવરણ નીતિનું મહત્વ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ ફક્ત વ્યક્તિનો મુદ્દો નથી. સ્વચ્છ હવા</span>, <span lang="gu" xml:lang="gu">સલામત ખોરાક (પ્રીઝર્વેટિવ્સ</span>, <span lang="gu" xml:lang="gu">કલરિંગ</span>, <span lang="gu" xml:lang="gu">માઇક્રોપ્લાસ્ટિક્સ પર નિયંત્રણ)</span>, <span lang="gu" xml:lang="gu">સલામત કાર્યસ્થળ — આ બધા જાહેર આરોગ્યના મુદ્દા છે. જે અંગે બધાએ ભેગા મળીને જાગૃતિ લાવવી જરૂરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2025-11/0215.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">યુવા કેન્સર-પેશન્ટ માટે સપોર્ટ સિસ્ટમ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ફર્ટિલિટી-પ્રિઝર્વેશન</span>, <span lang="gu" xml:lang="gu">માનસિક સપોર્ટ</span>, <span lang="gu" xml:lang="gu">ફાઇનાન્શિયલ પ્લાનિંગથી લઈને લાંબા ગાળાનું </span>Survivorship care — <span lang="gu" xml:lang="gu">યુવા દર્દીઓ માટે ખાસ ફ્રેમવર્ક જરૂરી છે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">સંશોધન અને રજિસ્ટ્રી</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મેડિકલ સેક્ટર અને સરકારે આ દિશામાં પગલા લેવા જરૂરી છે. ભારતમાં યુવા ઉંમરના કેન્સરને સમજવું — </span>molecular biology, lifestyle-environment interactions — <span lang="gu" xml:lang="gu">ભાવિ સ્ક્રિનિંગ</span>, <span lang="gu" xml:lang="gu">પ્રિવેન્શન અને ટ્રીટમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે પ્રયત્નો જરૂરી છે. </span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/cancer-on-the-rise-among-young-indians-%E2%80%94-why/article-174665</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/cancer-on-the-rise-among-young-indians-%E2%80%94-why/article-174665</guid>
                <pubDate>Fri, 14 Nov 2025 17:57:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-11/112.jpg"                         length="66038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભારતમાં યુવા સ્ત્રીઓમાં સ્તન કૅન્સરનો વધતો ખતરો —5 મુખ્ય કારણો</title>
                                    <description><![CDATA[<p>એક સમયે સ્તન કૅન્સરને મધ્યવયની સ્ત્રીઓની બીમારી માનવામાં આવતું હતું. પરંતુ હવે 45 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ આ રોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. આ પેટર્ને ડૉક્ટરો અને પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. આ વધારાના ઘણા કારણો છે જેમાં મુખ્ય પાંચ કારણો છે — જેનેટિક્સ, જીવનશૈલી, પ્રજનનનાં પેટર્નમાં ફેરફાર અને પર્યાવરણના પ્રભાવ. ચાલો આ પાંચ મુખ્ય કારણો જાણીએ.</p>
<p><strong>1. જિનેટિક પરિબળો અને મર્યાદિત સ્ક્રિનિંગ</strong></p>
<p>યુવા વયે સ્તન કૅન્સર થવામાં જિનેટિક કારણો મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને BRCA1 અને BRCA2 જેવા જીન્સમાં થયેલા ફેરફારોના કારણે જોખમ વધી શકે છે. ભારતીય અભ્યાસોમાં આ પ્રકારના મ્યુટેશનનું પ્રમાણ વધુ જોવા મળ્યું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/breast-cancer-rising-among-young-women-in-india/article-174416"><img src="https://www.khabarchhe.com/media/400/2025-10/0129.jpg" alt=""></a><br /><p>એક સમયે સ્તન કૅન્સરને મધ્યવયની સ્ત્રીઓની બીમારી માનવામાં આવતું હતું. પરંતુ હવે 45 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓમાં પણ આ રોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. આ પેટર્ને ડૉક્ટરો અને પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. આ વધારાના ઘણા કારણો છે જેમાં મુખ્ય પાંચ કારણો છે — જેનેટિક્સ, જીવનશૈલી, પ્રજનનનાં પેટર્નમાં ફેરફાર અને પર્યાવરણના પ્રભાવ. ચાલો આ પાંચ મુખ્ય કારણો જાણીએ.</p>
<p><strong>1. જિનેટિક પરિબળો અને મર્યાદિત સ્ક્રિનિંગ</strong></p>
<p>યુવા વયે સ્તન કૅન્સર થવામાં જિનેટિક કારણો મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને BRCA1 અને BRCA2 જેવા જીન્સમાં થયેલા ફેરફારોના કારણે જોખમ વધી શકે છે. ભારતીય અભ્યાસોમાં આ પ્રકારના મ્યુટેશનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. ભારતમાં જિનેટિક ટેસ્ટિંગ હજી મોંઘું અને સીમિત છે. વધુ મહિલાઓ માટે સસ્તું અને સરળ જિનેટિક સ્ક્રિનિંગ ઉપલબ્ધ કરાવવાની જરૂર છે જેથી સમય પહેલા જોખમ ઓળખી શકાય.</p>
<p><strong><img src="https://www.khabarchhe.com/media/2025-10/0129.jpg" alt="01" width="1280" height="720"></img></strong></p>
<p><strong>2. કેમિકલ્સનો ખતરો </strong></p>
<p>આપણા આધુનિક જીવનમાં એન્ડોક્રાઇન-ડિસ્રપ્ટિંગ કેમિકલ્સ (EDCs)ની અસર મોટી માત્રામાં મળી આવે છે — જેમ કે પ્લાસ્ટિક, કોસ્મેટિક્સ, કીટનાશક અને પેકેજ્ડ ખોરાકમાં આ કેમિકલ્સ હોય છે જે આપણા શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો હોર્મોનલ તંત્રને બગાડે છે અને સ્તન કૅન્સરના જોખમને વધારી શકે છે. વૈજ્ઞાનિકો આ સંબંધને વધુ ગંભીરતાથી તપાસી રહ્યા છે.</p>
<p><strong>3. જીવનશૈલી અને મેટાબોલિક હેલ્થ </strong></p>
<p>આજની બેઠાડું જીવનશૈલી, અનિયમિત આહાર અને તણાવ યુવા સ્ત્રીઓમાં જોખમ વધારતા પરિબળો છે. મોટાપો, પ્રદૂષણ, ઊંઘની અછત અને માનસિક તણાવ હોર્મોનના સંતુલનને ખલેલ પહોંચાડે છે. કોર્ટિસોલ અને મેલાટોનિન જેવા હોર્મોનના અસંતુલનથી શરીરની રક્ષણાત્મક શક્તિ ઘટે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-10/0322.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>4. પ્રજનનની બદલાતી પેટર્ન</strong></p>
<p>આધુનિક સ્ત્રીઓમાં વિવાહ અને માતૃત્વમાં વિલંબ જોવા મળે છે. બાળકોની સંખ્યા ઓછી રાખવાને કારણે ઓછી પ્રસૂતિ થાય છે. આ કારણથી ઓછી સ્તનપાનની અવધિ જોવા મળે છે. આ બધાં પરિબળો તેમના જીવનકાળમાં જોખમને થોડું વધારશે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે.</p>
<p><strong>5. સ્ક્રિનિંગ અને સમયસર નિદાનમાં ખામીઓ</strong></p>
<p>ભારતમાં મોટાભાગની સ્ક્રિનિંગ યોજનાઓ 40 વર્ષથી નીચી ઉંમરની સ્ત્રીઓને આવરી લેતી નથી. મેમોગ્રાફી યુવા સ્ત્રીઓમાં ઓછું અસરકારક છે કારણ કે તેમનાં સ્તનો વધુ ઘન હોય છે. પરિણામે, ઘણા કેસો મોડા તબક્કે જ શોધાય છે.</p>
<p><strong><img src="https://www.khabarchhe.com/media/2025-10/0232.jpg" alt="02" width="1280" height="720"></img></strong></p>
<p><strong>શું છે ઉપાય?</strong></p>
<p>વિશેષરૂપે, યુવા સ્ત્રીઓમાં HER2-પોઝિટિવ અને ટ્રિપલ-નેગેટિવ જેવા વધુ આક્રમક પ્રકારના કૅન્સર જોવા મળે છે, જે ઝડપથી ફેલાય છે અને ઉપચાર માટે મર્યાદિત વિકલ્પો ધરાવે છે. તેથી, ઓછા ખર્ચે અલ્ટ્રાસાઉન્ડ અને ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામ જેવી સુવિધાઓ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવી જરૂરી છે. સરકારને NPCDCS કાર્યક્રમમાં યુવા સ્ત્રીઓને પણ સામેલ કરવો જોઈએ અને જોખમ આધારિત સ્ક્રિનિંગ અપનાવવું જોઈએ.</p>
<p>ભારતને તાત્કાલિક વધુ મજબૂત કૅન્સર રજીસ્ટ્રીઝ અને જાગૃતિ કાર્યક્રમોની જરૂર છે. યુવા સ્ત્રીઓએ નિયમિત સ્વ-પરીક્ષણ, લક્ષણોનું વહેલું નિરીક્ષણ અને તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.</p>
<p>સમયસર નિદાન જ જીવન બચાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ તે માટે જાગૃતિ, આરોગ્યસુવિધા અને નીતિગત પરિવર્તન જરૂરી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/breast-cancer-rising-among-young-women-in-india/article-174416</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/breast-cancer-rising-among-young-women-in-india/article-174416</guid>
                <pubDate>Thu, 30 Oct 2025 16:53:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-10/0129.jpg"                         length="920080"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>યુવાનોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે પરંતુ ડરવાની જરૂર નથી!</title>
                                    <description><![CDATA[<p>અમેરિકામાં JAMA Internal Medicine દ્વારા કરાયેલા લેટેસ્ટ અભ્યાસનો રિપોર્ટ કેટલીક મહત્ત્વની જાણકારી આપે છે. રિપોર્ટ બતાવે છે કે યુવાનો એટલે કે 50 વર્ષથી ઓછી વયના લોકોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. પરંતુ તેની પાછળનું કારણ ચોંકાવનારૂં છે. આ અભ્યાસ બતાવે છે કે કેસોની સંખ્યા વધવાનું કારણ નિદાનની આધુનિક પદ્ધતિઓ અને લોકોમાં કેન્સર મામલે આવી રહેલી જાગૃતિ છે. આ વસ્તુ સારી છે. કારણ કે જો પહેલાથી નિદાન થઇ જાય તો યોગ્ય સારવાર આપી શકાય. આ રિપોર્ટ કહે છે કે કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે મૃત્યુદરમાં કોઇ વધારો થયો નથી. કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુદરમાં ઘટાડો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/cancer-cases-are-increasing-among-young-people/article-174043"><img src="https://www.khabarchhe.com/media/400/2025-10/014.jpg" alt=""></a><br /><p>અમેરિકામાં JAMA Internal Medicine દ્વારા કરાયેલા લેટેસ્ટ અભ્યાસનો રિપોર્ટ કેટલીક મહત્ત્વની જાણકારી આપે છે. રિપોર્ટ બતાવે છે કે યુવાનો એટલે કે 50 વર્ષથી ઓછી વયના લોકોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. પરંતુ તેની પાછળનું કારણ ચોંકાવનારૂં છે. આ અભ્યાસ બતાવે છે કે કેસોની સંખ્યા વધવાનું કારણ નિદાનની આધુનિક પદ્ધતિઓ અને લોકોમાં કેન્સર મામલે આવી રહેલી જાગૃતિ છે. આ વસ્તુ સારી છે. કારણ કે જો પહેલાથી નિદાન થઇ જાય તો યોગ્ય સારવાર આપી શકાય. આ રિપોર્ટ કહે છે કે કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે મૃત્યુદરમાં કોઇ વધારો થયો નથી. કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુદરમાં ઘટાડો થયો છે. </p>
<p>આમ, એકંદરે કહીએ તો નિદાનની નવી પદ્ધતિઓને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. નવી પદ્ધતિઓથી ચોક્કસ અને ઊંડાણપૂર્વકનું નિદાન થઇ શકે છે. તે સારી વાત છે. સાથે જ બીજી સારી વાત એ છે કે મૃત્યુદરમાં વધારો થયો નથી. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-10/014.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><strong>તો ચાલો જોઇએ આ અભ્યાસના મુખ્ય પોઇન્ટ્સ</strong></p>
<p>1. નવા કેસ વધવાનું મુખ્ય કારણ સ્ક્રીનિંગ: અભ્યાસ સૂચવે છે કે 50 વર્ષથી નાની ઉંમરના લોકોમાં કેન્સરના વધતા કેસો મોટાભાગે સુધારેલી અને વધુ નિયમિત તપાસ (Screening) અને નિદાનની સઘનતાને કારણે છે.</p>
<p>2. મૃત્યુદર સ્થિર: મોટાભાગના કેન્સર (જેમ કે થાઇરોઇડ, કિડની, ગુદા, સ્વાદુપિંડ) માટે, કેસની સંખ્યા વધી હોવા છતાં, યુવાન વયસ્કોમાં મૃત્યુદર (Mortality Rate) માં કોઈ ફેરફાર થયો નથી અથવા તે ઘટ્યો છે.</p>
<p>3. વધતા જોખમી કેન્સર: અભ્યાસ કરેલા આઠ કેન્સરમાંથી, માત્ર બે કેન્સર –કોલોરેક્ટલ (આંતરડાનું) અને એન્ડોમેટ્રિયલ – માં મૃત્યુદરમાં નજીવો વધારો જોવા મળ્યો છે.</p>
<p>4. સ્તન અને કોલોરેક્ટલ કેન્સર: આ બંને કેન્સરમાં યુવાન વયસ્કોમાં કેસ વધ્યા છે, પરંતુ વહેલા નિદાન અને સારવાર (જેમ કે ઇમ્યુનોથેરાપી) ને કારણે મૃત્યુદર લગભગ અડધો થઈ ગયો છે.</p>
<p>5. વહેલું સ્ક્રીનિંગ: વહેલું નિદાન શક્ય બનાવવા માટે, યુ.એસ.માં સ્તન કેન્સર સ્ક્રીનિંગની ઉંમર 50 થી ઘટાડીને 40 અને કોલોન કેન્સર સ્ક્રીનિંગની ઉંમર 50 થી ઘટાડીને ૪૫ કરવામાં આવી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-10/024.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>યુએસના ડોક્ટરો કહે છે કે, જેમ જેમ ડોક્ટરો વધુ શક્તિશાળી પરીક્ષણોની રીતો શોધે છે, તેમ તેમ તેઓ એવા કેન્સર પણ શોધી કાઢે છે જે કદાચ ક્યારેય વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે નહીં. એવા કેન્સરની સારવાર કરવી જે "ક્લિનિકલી અર્થપૂર્ણ"  એટલે કે ખતરનાક નથી, તે યુવાન દર્દીઓ માટે ખર્ચનો બોજ અને માનસિક ચિંતા ઊભી કરે છે. ડૉક્ટરોએ દરેક શોધાયેલા કેન્સરમાં તુરંત સારવાર કરવાને બદલે, તે જોખમી છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો ગાંઠ નાની હોય, તો દર્દીની સંમતિથી તેની સતત દેખરેખ રાખવાની વ્યૂહરચના વધુ સારી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/cancer-cases-are-increasing-among-young-people/article-174043</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/cancer-cases-are-increasing-among-young-people/article-174043</guid>
                <pubDate>Fri, 03 Oct 2025 19:01:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-10/014.jpg"                         length="925206"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાજકુમારી કેટની કેન્સરને હરાવવાની સંઘર્ષમય કહાણી</title>
                                    <description><![CDATA[<p>કેન્સર કોઈને પણ થઈ શકે છે — પછી ભલે એ વેલ્સની રાજકુમારી કેટ મિડલટન જ કેમ ન હોય. અને દરેકને એજ દુઃખથી પસાર થવું પડે છે. કેન્સર અને પીડા ક્યારેય ભેદભાવ રાખતા નથી. પરંતુ એ સામે લડવાની દરેકની પોતાની જુદી જ એક કહાણી હોય છે.</p>
<p>માર્ચ 2024માં, પેટની સર્જરી પછી ખુલાસો થયો કે રાજકુમારી કેટને કેન્સર છે. તેમણે એક વીડિયો સંદેશમાં આ વાત શેર કરી અને કહ્યું કે તેઓ કીમોથેરાપી શરૂ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં તેમને પોતાની પ્રાઇવસીની જરૂર હતી.</p>
<p>આગામી મહિનાઓમાં, તેમણે શાંતિથી પણ દૃઢતાથી સારવાર લીધી. સપ્ટેમ્બર 2024માં કીમોથેરાપી પૂરી કરી અને જાન્યુઆરી 2025માં તેઓ કેન્સરમુક્ત</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/a-struggling-story-to-defeat-princess-kates-cancer/article-172514"><img src="https://www.khabarchhe.com/media/400/2025-07/022.jpg" alt=""></a><br /><p>કેન્સર કોઈને પણ થઈ શકે છે — પછી ભલે એ વેલ્સની રાજકુમારી કેટ મિડલટન જ કેમ ન હોય. અને દરેકને એજ દુઃખથી પસાર થવું પડે છે. કેન્સર અને પીડા ક્યારેય ભેદભાવ રાખતા નથી. પરંતુ એ સામે લડવાની દરેકની પોતાની જુદી જ એક કહાણી હોય છે.</p>
<p>માર્ચ 2024માં, પેટની સર્જરી પછી ખુલાસો થયો કે રાજકુમારી કેટને કેન્સર છે. તેમણે એક વીડિયો સંદેશમાં આ વાત શેર કરી અને કહ્યું કે તેઓ કીમોથેરાપી શરૂ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં તેમને પોતાની પ્રાઇવસીની જરૂર હતી.</p>
<p>આગામી મહિનાઓમાં, તેમણે શાંતિથી પણ દૃઢતાથી સારવાર લીધી. સપ્ટેમ્બર 2024માં કીમોથેરાપી પૂરી કરી અને જાન્યુઆરી 2025માં તેઓ કેન્સરમુક્ત હોવાનું જાહેર કર્યું.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-07/022.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>જ્યાં તેમણે શારીરિક રીતે સ્વસ્થ થવાની જાહેરાત કરી, ત્યાં તેમણે એ પણ સ્વીકાર્યું કે સ્વસ્થ થવાની પ્રક્રિયા સહેલી નથી હોતી. 2 જુલાઈ 2025ના રોજ કોલચેસ્ટર હોસ્પિટલની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું:</p>
<p>“તમે એક માણસ બહાદુર હોવાનું મ્હોરૂં પહેરો છો… પછી લાગે છે કે હવે હું સામાન્ય જીવન જીવી શકીશ. પણ હકીકતમાં એ તબક્કો બહુ જ મુશ્કેલ હોય છે… જાણે એક રોલર કોસ્ટર હોય.”</p>
<p>તેમણે આ તબક્કામાં માનસિક અને ભાવનાત્મક સહારાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો, જે માત્ર દવાઓથી અલગ છે. કિમોથેરાપી સિવાય તેમણે કુદરતી અને વૈકલ્પિક સારવારનો પણ ઉપયોગ કર્યો. એક્યુપંક્ચર અને કુદરતના સંપર્કથી તેમણે માનસિક શાંતિ મેળવી.</p>
<p>કેટે પોતાની લડાઈ જે રીતે ખુલ્લા દિલથી શેર કરી, એ રાજઘરાનાઓની પરંપરાગત શાંતિથી અલગ હતું. તેમણે બતાવ્યું કે નબળાઈને સ્વીકારવી એ પણ એક પ્રકારની તાકાત છે.</p>
<p>તેમની લડાઈ માત્ર પોતાની નહોતી — તેઓ બીજા લોકો માટે પણ  જાગૃતિ અને સંવેદનશીલતાનો માહોલ ઉભો કરી રહ્યા હતા. એક કેન્સર સર્વાઈવર તરીકે, તેમણે  Royal Marsden Hospital અને NHS Charities Together મારફતે ઘણા દર્દીઓ સુધી સહાય પણ પહોંચાડી.</p>
<p>તેમણે ઘણા જાહેર કાર્યક્રમોમાં પણ સામેથી ચાલીને ભાગ લીધો:</p>
<p>-જૂન 2024: Trooping the Colour કાર્યક્રમ<br />-વિમ્બલડનમાં હાજરી<br />-જુલાઇ 2025: હોસ્પિટલના ગાર્ડનમાં ગુલાબનું છોડ રોપવું, જે તેમના સાજા થવાનું પ્રતીક હતું</p>
<p>જોકે, તેમણે Royal Ascotમાં ભાગ નહીં લીધો, જેથી પોતાના માનસિક આરોગ્યને પ્રાથમિકતા આપી શકે.આ દર્શાવે છે કે હવે તેઓ પોતાને — પોતાના શરીર અને મનને — પ્રાથમિકતા આપી રહ્યા છે, બીજાની અપેક્ષાઓને નહીં.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-07/032.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>પ્રિન્સેસ કેટની આ સફર માત્ર એક તબીબી વિજય નથી. એ છે એક સહાનુભૂતિ, આત્મ-જાગૃતિ અને નવી જિંદગી તરફ પાછા ફરવાની પ્રેરણાદાયક કહાણી. તેમણે માત્ર પોતાને જ નહીં, પણ સમગ્ર દુનિયાને બતાવ્યું કે કેન્સર પછીનું જીવન પણ પુરેપુરી ગૌરવ અને તાકાતથી જીવી શકાય છે.</p>
<p>સાચું સાહસ માત્ર જીવતા રહેવું નથી — સાચું સાહસ છે પોતાને ફરીથી શોધવું અને બીજાને પણ માર્ગ બતાવવો.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/a-struggling-story-to-defeat-princess-kates-cancer/article-172514</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/a-struggling-story-to-defeat-princess-kates-cancer/article-172514</guid>
                <pubDate>Sat, 05 Jul 2025 17:13:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-07/022.jpg"                         length="940631"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>#HaldiChallenge: શું હળદરથી કેન્સરનો ઇલાજ શક્ય છે? </title>
                                    <description><![CDATA[<p>આજના સોશિયલ મીડિયા યુગમાં આરોગ્ય સંબંધિત ટ્રેન્ડ્સ અત્યંત ઝડપથી ફેલાય છે. એવો જ એક ટ્રેન્ડ — #HaldiChallenge — દ્વારા હળદર ફરીથી ચર્ચામાં આવી છે. ગોલ્ડન દૂધથી લઈને ઈમ્યુનિટી શોટ સુધી, હળદરની "ચમત્કારિક મસાલા" તરીકે ચર્ચા કરવામાં  આવી રહી છે.</p>
<p>એક કેન્સર ફિઝિશિયન તરીકે લોકો મને ઘણીવાર પૂછે છે:</p>
<p>શું હળદર જેવી જડીબુટ્ટી કેન્સર અટકાવવામાં કે સારવારમાં મદદરૂપ બને છે?</p>
<p>જવાબ સીધો નથી — પણ આપણા આયુર્વેદિક વારસા અને આધુનિક વૈજ્ઞાનિક શોધ વચ્ચે તેનો ઉકેલ છે.</p>
<p>શોધ કહે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે.  </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-06/0131.jpg" alt="01" width="1200" height="720" /></p>
<p>-સોજા વિરુદ્ધ અસર: કેન્સરમાં લાંબા સમય સુધી આંતરિક સોજા (chronic inflammation)ની સમસ્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/haldichallenge-can-turmeric-can-cause-cancer-treatment/article-172361"><img src="https://www.khabarchhe.com/media/400/2025-06/0131.jpg" alt=""></a><br /><p>આજના સોશિયલ મીડિયા યુગમાં આરોગ્ય સંબંધિત ટ્રેન્ડ્સ અત્યંત ઝડપથી ફેલાય છે. એવો જ એક ટ્રેન્ડ — #HaldiChallenge — દ્વારા હળદર ફરીથી ચર્ચામાં આવી છે. ગોલ્ડન દૂધથી લઈને ઈમ્યુનિટી શોટ સુધી, હળદરની "ચમત્કારિક મસાલા" તરીકે ચર્ચા કરવામાં  આવી રહી છે.</p>
<p>એક કેન્સર ફિઝિશિયન તરીકે લોકો મને ઘણીવાર પૂછે છે:</p>
<p>શું હળદર જેવી જડીબુટ્ટી કેન્સર અટકાવવામાં કે સારવારમાં મદદરૂપ બને છે?</p>
<p>જવાબ સીધો નથી — પણ આપણા આયુર્વેદિક વારસા અને આધુનિક વૈજ્ઞાનિક શોધ વચ્ચે તેનો ઉકેલ છે.</p>
<p>શોધ કહે છે કે હળદરમાં રહેલું કર્ક્યુમિન નામનું તત્વ મેડિસિનલ પ્રોપર્ટી ધરાવે છે.  </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-06/0131.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p>-સોજા વિરુદ્ધ અસર: કેન્સરમાં લાંબા સમય સુધી આંતરિક સોજા (chronic inflammation)ની સમસ્યા રહેતી હોય છે.  કર્ક્યુમિન આ સોજાને ઘટાડે છે.<br />-ઍન્ટીઑકસિડન્ટ ગુણધર્મો: કર્ક્યુમિન શરીરમાં ફ્રી રેડિકલ્સને દૂર કરે છે, જે ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે.<br />-કેન્સર કોષોને નષ્ટ કરવા: કેટલીક લેબોરેટરી સ્ટડી અનુસાર કર્ક્યુમિન કેન્સર કોષોમાં “અપોપ્ટોસિસ” શરૂ કરે છે — એટલે કે તેનું મૃત્યુ નોતરે છે — જયારે સારા કોષોને કોઇ નુકસાન નથી થતું.</p>
<p>પણ એક પડકાર છે:</p>
<p>કર્ક્યુમિન શરીરમાં ઓછું શોષાય છે (low bioavailability), તેથી તેનો પ્રભાવ મર્યાદિત રહે છે. વૈજ્ઞાનિકો હવે પિપરિન (કાળી મરી), નાનો ટેક્નોલોજી અને લિપોસોમલ કર્ક્યુમિન જેવા વિકલ્પો શોધી રહ્યા છે.</p>
<p>આમ, હળદર અને તેના જેવી અન્ ઔષધિઓ મુખ્ય સારવાર તરીકે ઉપયોગમાં લઇ શકાય નહીં, પરંતુ તેનું સ્તાન પૂરક છે. </p>
<p>તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય<br />તે સારવાર દરમિયાન થતી આડઅસરો ઓછી કરે<br />તે જીવનની ગુણવત્તા સુધારે</p>
<p>પણ કોઈ પણ હર્બલ દવા ડોક્ટરની સલાહ વિના લેશો નહીં — તે આપની દવાઓની વિરુદ્ધ હોઇ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-06/0229.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>તો #HaldiChallenge આપણને કઇ વસ્તુની યાદ અપાવે છે?</p>
<p>આવાં ટ્રેન્ડ આપણને આપણા પ્રાચીન જ્ઞાન સાથે જોડે છે.</p>
<p>કૅન્સર ફિઝિશિયન તરીકે મારૂં માનવું છે કે </p>
<p>આપણે વૈજ્ઞાનિક આધાર લઇને જ  પરંપરાગત ઔષધીય વાતો કરવી</p>
<p>સાબિતિ સાથેની integrative સારવારને જ સ્વીકારવી </p>
<p>જીવનશૈલી અને ખોરાક દ્વારા કેન્સર નિવારણની દિશામાં આગળ વધવું</p>
<p>હળદર અને અન્ય જડીબૂટીઓ કેન્સર સામે લડતના સહાયક સાધનો બની શકે છે — પણ તેઓ "ઈલાજ" નથી. વૈજ્ઞાનિકો સતત સંશોધન કરે છે કે કેવી રીતે યોગ્ય રીતે અને સલામત રીતે તેમને ઉપયોગમાં લઈ શકાય. આપણે કુદરતી જ્ઞાનનું માન રાખીએ — પણ સારવારને વૈજ્ઞાનિક ધોરણે આગળ વધારીએ.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/haldichallenge-can-turmeric-can-cause-cancer-treatment/article-172361</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/haldichallenge-can-turmeric-can-cause-cancer-treatment/article-172361</guid>
                <pubDate>Thu, 26 Jun 2025 16:57:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-06/0131.jpg"                         length="988005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        