<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=51" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Amit Rupapra - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/51/rss</link>
                <description>Amit Rupapra RSS Feed</description>
                
                            <item>
                <title>લગ્ન વચ્ચે હિમવર્ષા થઈ તો વરરાજો JCB લઇ દુલ્હનને પરણવા પહોંચ્યો, જુઓ Photos</title>
                                    <description><![CDATA[<p>દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષામાં કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે હિમાલયના સિરમૌરમાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ જતા. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે એક વરરાજો JCBથી રસ્તા પરનો બરફ હટાવીને કન્યાને પરણવા માટે પહોંચ્યો હતો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086371.jpg" alt="16431086371.jpg" /></p>  <p>આ ઘટના સિરમૌરના સબ-ડીવીઝન સંગડાહમાં વિજય પ્રકાશ નામના યુવકના લગ્ન યોજવાના હતા. પણ તે જગ્યા પર ભારે બરફ વર્ષાના કારણે ઠેર-ઠેર જગ્યા પર રસ્તા બંધ થઇ ગયા હતા. તેથી વિજય પ્રકાશ દુલ્હનને લેવા માટે JCB મશીન લઇને પહોંચ્યો હતી. રવિવારે રાત્રે 2 વાગયે વિજય લગ્ન સ્થળ પર JCB મશીનની સાથે પહોંચ્યો હતો અને ત્યારબાદ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/if-there-was-a-crisis-of-snowfall-between-the-wedding-the-bridegroom-took-jcb-and-reached-to-marry-the-bride/article-128904"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/16431086378.jpg" alt=""></a><br /><p>દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષામાં કારણે ઘણા રસ્તાઓ બંધ થઇ ગયા છે. ત્યારે હિમાલયના સિરમૌરમાં થયેલી હિમવર્ષાના કારણે રસ્તો બંધ થઇ જતા. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થઈ ગયો હોવાના કારણે એક વરરાજો JCBથી રસ્તા પરનો બરફ હટાવીને કન્યાને પરણવા માટે પહોંચ્યો હતો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086371.jpg" alt="16431086371.jpg"></img></p>  <p>આ ઘટના સિરમૌરના સબ-ડીવીઝન સંગડાહમાં વિજય પ્રકાશ નામના યુવકના લગ્ન યોજવાના હતા. પણ તે જગ્યા પર ભારે બરફ વર્ષાના કારણે ઠેર-ઠેર જગ્યા પર રસ્તા બંધ થઇ ગયા હતા. તેથી વિજય પ્રકાશ દુલ્હનને લેવા માટે JCB મશીન લઇને પહોંચ્યો હતી. રવિવારે રાત્રે 2 વાગયે વિજય લગ્ન સ્થળ પર JCB મશીનની સાથે પહોંચ્યો હતો અને ત્યારબાદ તેને ઠંડીના વાતાવરણ વચ્ચે લગ્નની તમામ રસમ પણ પૂર્ણ કરી હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086377.jpg" alt="16431086377.jpg"></img></p>  <p>ભારે બરફ વર્ષાના કારણે જાન સમયસર લગ્ન સ્થળ પર પહોંચી શકી નહતી. તેથી પંડિત દ્વારા બીજી વખત લગ્ન મુહુર્ત જોવામાં આવ્યુ હતું અને નવા મુહુર્ત અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086374.jpg" alt="16431086374.jpg"></img></p>  <p>કહેવામાં આવી રહ્યું કે, ભારે હિમવર્ષાના કારણે જાન લગ્ન સ્થળ પર 12 કલાક મોડી પહોંચી હતી. જાનને હિમવર્ષા વચ્ચે 7 કલાકનો સમય વિતાવવો પડ્યો હતો. આ ઉપરાંત જ્યારે JCBથી રસ્તો સાફ કરવામાં આવી રહ્યો હતી તે સમયે JCBમાં ડીઝલ પણ ખતમ થઇ ગયું હતું. તેથી JCBનો માલિક રામેશ્વર રાત્રે 12 આવ્યે બીજું JCB મશીન લઇને આવ્યો હતો અને ત્યારબાદ દુલ્હન અને વરરાજો ઘરે પહોંચ્યા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086372.jpg" alt="16431086372.jpg"></img></p>  <p>આ ઉપરાંત ભારે હિમવર્ષા વચ્ચે લગ્ન આ પ્રકારના બીજા લગ્નનો કિસ્સો ચુવાડી વિસ્તારમાં સામે આવ્યો હતો. જ્યાં વરરાજાને 4 કિલોમીટર દૂર દુલ્હનના ઘરે પહોંચવા માટે 7 કિલોમીટર ચાલવું પડ્યું હતું. રીત-રીવાજ અનુસાર લગ્ન થયા બાદ અઢી ફૂટ બરફમાંથી પસાર થવા માટે મિત્રોએ વરરાજા અને દુલ્હનને પાલકીમાં ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેઓ મોડી રાત્રે ઘરે પહોંચી શક્યા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/16431086373.jpg" alt="16431086373.jpg"></img></p>  <p>આ પ્રકારના ત્રીજા લગ્ન ચંબા જિલ્લામાં સલૂણીમાં શનિવારના રોજ થઇ હતી. જ્યારે અનીત કુમાર નામનો યુવક 50 જાનૈયાની સાથે દુલ્હનને સાથે લઇને દોઢથી ત્રણ ફૂટની બરફમાં 40 કિલોમીટર ચાલીને બીજા દિવસે દુલ્હનની સાથે પોતાના ગામ શાલા પહોંચ્યા હતા.  </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/if-there-was-a-crisis-of-snowfall-between-the-wedding-the-bridegroom-took-jcb-and-reached-to-marry-the-bride/article-128904</link>
                <guid>https://www.khabarchhe.com/national/if-there-was-a-crisis-of-snowfall-between-the-wedding-the-bridegroom-took-jcb-and-reached-to-marry-the-bride/article-128904</guid>
                <pubDate>Sat, 02 Nov 2024 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/16431086378.jpg"                         length="74416"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લોક કલાકારો રાજનીતિમાં કેટલા સફળ? જાણો કિર્તીદાન ગઢવીએ શું કહ્યું</title>
                                    <description><![CDATA[<p>રાજકારણમાં હવે કલાકારોનું મહત્ત્વ વધ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અલગ-અલગ પાર્ટી દ્વારા કલાકારોને તેમના પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે. તો કેટલીક પાર્ટીઓ દ્વારા કલાકારોને ટિકિટ આપીને ચૂંટણી પણ લડાવવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળાએ પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરતા જ રાજકારણ ગરમાયું છે. ત્યારે પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ કલાકારોનું રાજકીય પાર્ટીમાં કેટલું મહત્ત્વ હોય છે તે બાબતે નિવેદન આપ્યું હતું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/1642320017kirtidan_gadhvi2.jpg" alt="1642320017kirtidan_gadhvi2.jpg" /></p>  <p>લોક સાહિત્યકાર કે પછી અભિનેતાનો રાજનીતિમાં ડંકો વાગે છે ખરો? આ બાબતે સવાલ કરતા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમાં બે પાસા છે. મારી દૃષ્ટિએ ઘણા કલાકારો કે પછી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/how-successful-are-folk-artists-in-politics-find-out-what-kirtidan-gadhvi-said/article-128329"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1642320017kirtidan_gadhvi.jpg" alt=""></a><br /><p>રાજકારણમાં હવે કલાકારોનું મહત્ત્વ વધ્યું છે. આ કહેવાનું કારણ એ છે કે, અલગ-અલગ પાર્ટી દ્વારા કલાકારોને તેમના પક્ષમાં જોડવામાં આવી રહ્યા છે. તો કેટલીક પાર્ટીઓ દ્વારા કલાકારોને ટિકિટ આપીને ચૂંટણી પણ લડાવવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને લોક કલાકાર વિજય સુવાળાએ પક્ષમાંથી રાજીનામું આપવાની વાત કરતા જ રાજકારણ ગરમાયું છે. ત્યારે પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીએ કલાકારોનું રાજકીય પાર્ટીમાં કેટલું મહત્ત્વ હોય છે તે બાબતે નિવેદન આપ્યું હતું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/1642320017kirtidan_gadhvi2.jpg" alt="1642320017kirtidan_gadhvi2.jpg"></img></p>  <p>લોક સાહિત્યકાર કે પછી અભિનેતાનો રાજનીતિમાં ડંકો વાગે છે ખરો? આ બાબતે સવાલ કરતા કિર્તીદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમાં બે પાસા છે. મારી દૃષ્ટિએ ઘણા કલાકારો કે પછી અભિનેતાઓ રાજકીય ક્ષેત્રમાં સફળ પણ રહ્યા છે અને કેટલાક કલાકારો નિષ્ફળ પણ રહ્યા છે. પરિસ્થિતિ પર આ આધારે રાખે છે. કારણ કે કલાકારને લોકો કલા થકી જ પ્રેમ કરતા હોય છે. કલાકાર ધારે તો લોકોની મુંજવણનો અંત લાવી શકે છે. પણ મારી દૃષ્ટિએ છે કે, તમે ક્યાંક સફળ ન થાવ તો તમે દુનિયામાં કોઈને પણ પૂરતો ન્યાય ન આપી શકો. તેનું કારણ છે કે, અમે અંધારું દૂર કરવા માટે દીવો પ્રકટાવો છો, આવું કરવાથી તમે માનો છો કે તમે અંધારાને નુકસાન પહોંચાડો છો તો તમે 100% કોઈન ન્યાય આપી શકવાના નથી. પણ કલાની બાબતમાં એવું છે કે, તમને અબાલ, વૃદ્ધ બધા ચાહતા હોય છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/1642320017kirtidan_gadhvi1.jpg" alt="1642320017kirtidan_gadhvi1.jpg"></img></p>  <p>કિર્તીદાન ગઢવીનો જુકાવ ભાજપ બાજુ ખરો? આ સવાલના જવાબમાં કિર્તીદાને જણાવ્યું કે, હું એક ચારણ છું અને વર્ષો પહેલા ચારણ કવિરાજ કે પછી કલાકારનું રાજ્યમાં રાજકવિ તરીકેનું સ્થાન હતું. કલાકાર કે પછી કલાના ક્ષેત્રના માણસો અને અત્યારની વાત કરીએ સરકારી અધિકારીઓ સરકારના હોય છે. ચાહે ભાજપની સરકારની હોય કે અન્ય. કારણ કે કલાકારોનું પાલન અને પોષણ રાજ્ય કરતુ હોય છે એટલે તે રાજ્ય આશ્રિત હોય છે. તો જે સરકાર હોય તેની સાથે અમારા સ્નેહસંબંધ હોય છે. મારા તો દરેક પક્ષની સાથે સ્નેહસંબંધ છે. તે પછી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ હોય. કારણ કે અમે ગાવાનું કે બોલવાનું શરૂ કરીએ એટલે જાહેરક્ષેત્રના માણસો થતા હોય છે. હું તો દરેક પક્ષની સાથે છું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-10/1642320017kirtidan_gadhvi3.jpg" alt="1642320017kirtidan_gadhvi3.jpg"></img></p>  <p>કિર્તીદાન ગઢવીની રાજનીતિમાં જવાની ઈચ્છા? આ સવાલના જવાબમાં તેમને જણાવ્યું હતું કે, આવી આશા હજુ સુધી પ્રકટી નથી. મને ખબર છે મને પરમાત્માએ શું કરવા માટે મોકલ્યો છે. મને ગાવા માટે મોકલ્યો છે. ગાવાનું ચાલે છે ત્યાં સુધી બધું બરોબર છે પણ ત્યારબાદ પછીથી વિચારશું.</p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/how-successful-are-folk-artists-in-politics-find-out-what-kirtidan-gadhvi-said/article-128329</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/how-successful-are-folk-artists-in-politics-find-out-what-kirtidan-gadhvi-said/article-128329</guid>
                <pubDate>Thu, 31 Oct 2024 21:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1642320017kirtidan_gadhvi.jpg"                         length="279822"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગને દૂર કરી શકે છે આ ચાર જ્યૂસ</title>
                                    <description><![CDATA[<p>ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી નાની-નાની બીમારીઓના ઝપેટમાં આવી જતા હોય છ પરંતુ આજે અમે એવા ચાર જ્યુસ વિષે માહિતી આપશું કે જે જ્યુસ તમને કોઈ પણ જગ્યા પર સરળતાથી મળી જશે અને તે પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરનારા જ્યુસમાં કોબીનું જ્યુસ, ગાજરનું જ્યુસ, ઘઉંના જવારા અને વેટનું જ્યુસ અને પાલકના જ્યુસનો સમાવેશ થાય છે.</p>  <p><strong>જ્યુસના ફાયદાઓ</strong></p>  <p><strong>કોબીનું જ્યુસ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1584775873cabbage.jpg" alt="" /></p>  <p>કોબીના જ્યુસને અમૃત સમાન કહેવામાં આવે છે. કોબીને કમરકલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. શાકમાર્કેટમાં સરળતાથી મળતી કોબીનું જ્યુસ કેન્સર, કોલાઇટીસ, હ્રદય રોગ, અલ્સર, લોહીના ગઠ્ઠા જામવા,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/health/these-four-juices-will-eliminate-the-dis-ease-by-increasing-the-immu-ne-system/article-88537"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/158477691545.jpg" alt=""></a><br /><p>ઘણા લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે તેઓ ઝડપથી નાની-નાની બીમારીઓના ઝપેટમાં આવી જતા હોય છ પરંતુ આજે અમે એવા ચાર જ્યુસ વિષે માહિતી આપશું કે જે જ્યુસ તમને કોઈ પણ જગ્યા પર સરળતાથી મળી જશે અને તે પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થશે. લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરનારા જ્યુસમાં કોબીનું જ્યુસ, ગાજરનું જ્યુસ, ઘઉંના જવારા અને વેટનું જ્યુસ અને પાલકના જ્યુસનો સમાવેશ થાય છે.</p>  <p><strong>જ્યુસના ફાયદાઓ</strong></p>  <p><strong>કોબીનું જ્યુસ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1584775873cabbage.jpg" alt=""></img></p>  <p>કોબીના જ્યુસને અમૃત સમાન કહેવામાં આવે છે. કોબીને કમરકલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. શાકમાર્કેટમાં સરળતાથી મળતી કોબીનું જ્યુસ કેન્સર, કોલાઇટીસ, હ્રદય રોગ, અલ્સર, લોહીના ગઠ્ઠા જામવા, હાઈ બ્લડ પ્રેસર, ઊંધ ન આવવી અને પથરી જેવા રોગોમાં ખૂબ લાભદાયક છે.</p>  <p><strong>ગાજરનું જ્યુસ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1584775873carrot.jpg" alt=""></img></p>  <p>ગાજરના જ્યુસને દૂધ કરતા પણ વધારે ઉત્તમ માનવામાં આવે છે. ગાજરનું જ્યુસ પીવાથી આંખોમાં થતા નાના-મોટા રોગ અને મોતિયાથી બચી શકાય છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સર, પેટનું કેન્સર, ફેફસાના કેન્સરની બીમારી, લીવર, પેટના આતરડા, દાંતના પેઢાના રોગોમાં લાભદાયક છે.</p>  <p><strong>ઘઉંના જવારા અને વેટનું જ્યુસ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1584775873wheatgrass_juice.jpg" alt=""></img></p>  <p>ઘઉંના જવારાને આયુર્વેદમાં ગ્રીન બ્લડ અને ધરતીની સંજીવનીના નામથી પણ ઓળખવામાં આવે છે અને વેટને અમૃતના નામથી ઓળખવામાં આવે છે. બંનેને મિક્ષ કરીને બનાવવામાં આવતું જ્યુસ અમૃત સમાન છે. ઘઉંના જવારા અને વેટનું જ્યુસ પીવાથી શરીરમાં ગયેલા ખરાબ પદાર્થોનો નિકાલ થાય છે. આ જ્યુસ હ્રદય બ્લોકેજ, કિડની, લીવર, બ્લડ શુગર જેવા ઘણા રોગો માટે ખૂબ ફાયદાકારક છે.</p>  <p><strong>પાલકનું જ્યુસ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1584775873palak.jpg" alt=""></img></p>  <p>પાલક શાકમાર્કેટમાં સરળતાથી મળી રહે છે. પાલક લોહીમાં રહેલા લાલ કણને વધારવાની સાથે-સાથે કબજીયાતની બીમારીને દૂર કરવાનું કામ કરે છે. પાલક મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ, એમીનો એસીડ, ફોલિક એસીડ, કોપર, વિટામીન A, વિટામીન B2, વિટામીન B6, વિટામીન E, પોટેશિયમ અને વિટામીન Cનો સ્ત્રોત છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Health</category>
                                    

                <link>https://www.khabarchhe.com/health/these-four-juices-will-eliminate-the-dis-ease-by-increasing-the-immu-ne-system/article-88537</link>
                <guid>https://www.khabarchhe.com/health/these-four-juices-will-eliminate-the-dis-ease-by-increasing-the-immu-ne-system/article-88537</guid>
                <pubDate>Tue, 26 Mar 2024 10:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/158477691545.jpg"                         length="408062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દુલ્હન જાન લઇને લગ્ન કરવા પહોંચી, ખુલ્લી જીપના બોનેટ પર કર્યો ડાંસ, જુઓ Video</title>
                                    <description><![CDATA[<p>લગ્ન સમારોહમાં વરરાજો જાન લઈને કન્યાને પરણવા માટે જતો હોય છે. પણ આનાથી વિપરીત કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી જાન નીકળી હતી. આ જાનમાં વરરાજો જોવા મળ્યો નહોતો. પણ વરરાજાની જગ્યા પર દુલ્હન જોવા મળી હતી. દુલ્હન એક ખુલ્લી જીપના બોનેટ પર DJમાં આવતા હિન્દી ગીત પર ડાંસ કરી રહી હતી. દુલ્હનની જાનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643786270bhavna2.jpg" alt="1643786270bhavna2.jpg" /></p>  <p>આ દુલ્હનનું નામ ભાવના લાલવાની હોવાનું સામે આવ્યું છે. ભાવના લાલવાનીએ લગ્ન માટે તેના પિતાની સામે એક શરત મૂકી હતી કે તે ત્યાં સુધી લગ્ન નહીં કરે જ્યાં સુધી તે જાન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/in-bhopal-the-bride-arrives-to-get-married-dances-on-the-bonnet-of-an-open-jeep/article-129372"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/1643786277bhavna5.jpg" alt=""></a><br /><p>લગ્ન સમારોહમાં વરરાજો જાન લઈને કન્યાને પરણવા માટે જતો હોય છે. પણ આનાથી વિપરીત કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી જાન નીકળી હતી. આ જાનમાં વરરાજો જોવા મળ્યો નહોતો. પણ વરરાજાની જગ્યા પર દુલ્હન જોવા મળી હતી. દુલ્હન એક ખુલ્લી જીપના બોનેટ પર DJમાં આવતા હિન્દી ગીત પર ડાંસ કરી રહી હતી. દુલ્હનની જાનના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643786270bhavna2.jpg" alt="1643786270bhavna2.jpg"></img></p>  <p>આ દુલ્હનનું નામ ભાવના લાલવાની હોવાનું સામે આવ્યું છે. ભાવના લાલવાનીએ લગ્ન માટે તેના પિતાની સામે એક શરત મૂકી હતી કે તે ત્યાં સુધી લગ્ન નહીં કરે જ્યાં સુધી તે જાન લઇને પરણવા માટે નહીં જાય. ભાવના લાલવાની ભોપાલના સંત હિરદારામ નગરમાં તેના પરિવારના સભ્યોની સાથે રહે છે.</p>  <blockquote class="twitter-tweet">  <p dir="ltr" lang="hi" xml:lang="hi">लड़की हूं लड़ सकती हूं - जब लड़कों की बारात निकल सकती है तो भोपाल के बैरागढ़ की भावना क्यों पीछे रहें,खुद की बारात में किया शानदार डांस <a href="https://t.co/d07pct7lxN">pic.twitter.com/d07pct7lxN</a></p>  — Satya Vijay Singh (@SatyaVijaySin20) <a href="https://twitter.com/SatyaVijaySin20/status/1488086238590808066?ref_src=twsrc%5Etfw">January 31, 2022</a></blockquote>  <p>ભાવનાએ લગ્ન માટે તેના પિતા સામે જે શરત મૂકી હતી તે એક રીતે અશક્ય હતી પણ છતાં પણ પરિવારના સભ્યોએ ભાવનાની આ શરતને માન્ય રાખી. ત્યારબાદ ભાવનાના એક યુવકની સાથે લગ્ન નક્કી થયા હતા. ત્યારબાદ લગ્ન સ્થળથી એક કિલોમીટર દૂરથી ભાવનાની જાન નીકળી હતી. તેમાં ભાવના ખુલ્લી જીપના બોનેટ પર ડાંસ કરતા-કરતા લગ્ન સ્થળ સુધી પહોંચી હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643786270bhavna1.jpg" alt="1643786270bhavna1.jpg"></img></p>  <p>એવી પણ માહિતી મળી રહી છે કે, ભાવના તેના પિતાની એકની એક દીકરી છે. ભાવના ઇન્દોરની IT કંપનીમાં કામ કરે છે. તેની નાનપણથી જ ઈચ્છા હતી કે, તે લગ્નમાં જાન લઇને પરણવા માટે જાય. ભાવના તેના પિતાની એકની એક દીકરી હોવાના કારણે તેમને આ શરત માની લીધી અને ભાવનાના પિતાએ સમાજના રીવાજોને સાઈડમાં રાખીને દીકરીને ઈચ્છાને મોટી સમજીને દીકરીના લગ્નમાં જાનનું આયોજન કરવાનું નક્કી કર્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643786277bhavna4.jpg" alt="1643786277bhavna4.jpg"></img></p>  <p>સંત હિરદારામ વિસ્તારમાંથી ભાવનાની જાન પસાર થઇ હતી. જાનમાં વરરાજાની જગ્યા પર દુલ્હનને જોઈને લોકો થોડી વાર તો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. ભાવનાની જાનમાં આવેલા તમામ જાનૈયાઓએ માથા પર સાફો બાંધ્યો હતો. જાનમાં દુલ્હન ભાવના પણ ખૂબ જ ખૂશ દેખાઈ રહી હતી. તેને પણ ગાડીના બોનેટ પર ઉભા રહીને હિંદી ગીત પર ખૂબ જ ડાંસ કર્યો હતો. લૈલા મેં લૈલા, દિલ્હીવાલી ગર્લફ્રેડ જેવા ગીત પર ભાવનાનો ડાંસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/in-bhopal-the-bride-arrives-to-get-married-dances-on-the-bonnet-of-an-open-jeep/article-129372</link>
                <guid>https://www.khabarchhe.com/national/in-bhopal-the-bride-arrives-to-get-married-dances-on-the-bonnet-of-an-open-jeep/article-129372</guid>
                <pubDate>Tue, 26 Mar 2024 10:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/1643786277bhavna5.jpg"                         length="296962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વડોદરામાં ચાલીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે બન્યા કરોડપતિ</title>
                                    <description><![CDATA[<p>બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મહત્વની વાત છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોકોને કરોડપતિ બનાવ્યા હોય તેવું પણ કહી શકાય. કારણ કે, વડોદરામાં 850 જેટલા લોકોને 904.41 કરોડના વળતરની ચુકવણી કરવામાં આવી છે. એટલે કે સરેરાશ એક વ્યક્તિ ને 1.6 કરોડ રૂપિયાનું વળતર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે મળ્યું છે એટલે કહી શકાય કે 850 જેટલા લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કરોડપતિ બન્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/16457923572.jpg" alt="" /></p>  <p>રિપોર્ટ અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં બુલેટ ટ્રેન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/central-gujarat/poor-people-in-vadodara-became-millionaires-due-to-bullet-train-project-find-out-the-reason/article-130895"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/1645348259bullet-train.jpg" alt=""></a><br /><p>બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મહત્વની વાત છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોકોને કરોડપતિ બનાવ્યા હોય તેવું પણ કહી શકાય. કારણ કે, વડોદરામાં 850 જેટલા લોકોને 904.41 કરોડના વળતરની ચુકવણી કરવામાં આવી છે. એટલે કે સરેરાશ એક વ્યક્તિ ને 1.6 કરોડ રૂપિયાનું વળતર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે મળ્યું છે એટલે કહી શકાય કે 850 જેટલા લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કરોડપતિ બન્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/16457923572.jpg" alt=""></img></p>  <p>રિપોર્ટ અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં બુલેટ ટ્રેન સંપાદનની કામગીરી માટે 850 જેટલા લોકોને જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ વળતર આપવામાં આવ્યું હતું. આ વળતર જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન જમીન, મકાન અને રૂટમાં આવતી દુકાનના માલિક અને આપવામાં આવ્યું છે. 850 લોકોને 904 કરોડ કરતાં વધારે વળતર ચુકવવામાં આવ્યુ છે. તેથી એક વ્યક્તિને સરેરાશ એક કરોડ કરતાં વધારે રકમ વળતર પેટે મળી છે. વડોદરા શહેરની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવાયાર્ડ, નાણાવટી ચાલ, ગોકુલ ભૈયાની ચાલી સહિતના વિસ્તારોમાં જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લાની વાત કરવામાં આવે તો કરજણ, ચાણસદ અને પાદરાની જમીનનું સંપાદન ચાલી રહ્યું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/16457923573.jpg" alt=""></img></p>  <p>બુલેટ ટ્રેન પ્રોજેક્ટના PRO દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 21-2-2020થી વડોદરા શહેર અને જિલ્લામાં 145.65 હેક્ટર જમીનમાંથી કુલ 139.91 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 58.75 કિલોમીટરનો રૂટ બુલેટ ટ્રેનનો શહેરમાંથી અને જિલ્લામાંથી પસાર થશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/16457923575.jpg" alt=""></img></p>  <p>ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વડોદરાથી લઈને વાપી સુધીના અલગ અલગ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાઈસ્પીડ ગતિથી આગળ વધી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, વડોદરામાં બુલેટ ટ્રેનના રૂટમાં જે મકાનો અને નડતરરૂપ બાંધકામ આવી રહ્યા છે તેમાંથી 98% બાંધકામનું ડીમોલેશન થઈ ચૂક્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં જ બનાવવામાં આવશે.</p>  <p>પ્લેટફોર્મ નંબર 7 પાસે બુલેટ ટ્રેનનું સ્ટેશન બંધ હોવાના કારણે અમદાવાદ સુરતથી મુંબઈ તરફથી આવતા અને વડોદરામાંથી સુરત, અમદાવાદ અને મુંબઈ જતા મુસાફરોને મોટો ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં જે વડોદરાનું બસ ટર્મિનલ આવેલુ છે તેમાં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે રસ્તો ઓળંગ્યાં વગર જ વોક-વે દ્વારા બસ ટર્મિનલમાંથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ચાલીને પહોંચી શકાય છે. આ ઉપરાંત સિટી બસનુ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં હોવાથી આ વિસ્તાર પેસેન્જરનું હબ બને તો નવાઈ નહીં.</p>  <p>એવી પણ માહિતી સામે આવી રહી છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન થશે તેમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે અને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લંબાઈ 508 કિમી રહેશે અને તેની ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એટલે મુંબઈ અને અમદાવાદ વચ્ચે નું અંતર બુલેટ ટ્રેન આવ્યા બાદ 2 કલાક 7 મિનિટનું થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ કરવામાં આવશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ પણ વપરાશે.</p>  <p>(આ તમામ આંકડા ફેબ્રુઆરી 2022 સુધીના છે)</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Central Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/central-gujarat/poor-people-in-vadodara-became-millionaires-due-to-bullet-train-project-find-out-the-reason/article-130895</link>
                <guid>https://www.khabarchhe.com/central-gujarat/poor-people-in-vadodara-became-millionaires-due-to-bullet-train-project-find-out-the-reason/article-130895</guid>
                <pubDate>Tue, 26 Mar 2024 09:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/1645348259bullet-train.jpg"                         length="140797"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Video: વ્યક્તિ કુતરાને મારતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા, તેવામાં ગાયે બદલો લીધો</title>
                                    <description><![CDATA[<p>એવું કહેવામાં આવે છે કે, લોકોએ કરેલા કર્મોની સજા તેમને જરૂરથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિ પર ક્રૂરતા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે લોકોએ તેમના કરેલા કર્મોનો ફળ હંમેશા મળે છે. સારા કર્મો કર્યા હોય તો તેનું સારું ફળ મળે છે.જો ખરાબ કર્મો કર્યા હોય તો તેનું ફળ ખરાબ મળે છે. તમે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ દ્વારા અબોલ જીવ પર ક્રૂરતા કરવામાં આવી હોય અબોલ જીવને ક્રૂરતાથી મારવામાં આવ્યું હોય અથવા તો તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય.</p>  <p>ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/the-man-was-beat-the-dog-the-cow-took-revenge/article-132848"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/16482989320.jpg" alt=""></a><br /><p>એવું કહેવામાં આવે છે કે, લોકોએ કરેલા કર્મોની સજા તેમને જરૂરથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિ પર ક્રૂરતા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે લોકોએ તેમના કરેલા કર્મોનો ફળ હંમેશા મળે છે. સારા કર્મો કર્યા હોય તો તેનું સારું ફળ મળે છે.જો ખરાબ કર્મો કર્યા હોય તો તેનું ફળ ખરાબ મળે છે. તમે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ દ્વારા અબોલ જીવ પર ક્રૂરતા કરવામાં આવી હોય અબોલ જીવને ક્રૂરતાથી મારવામાં આવ્યું હોય અથવા તો તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય.</p>  <p>ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ એક પુત્રને મારમારી રહ્યો હતો પરંતુ આસપાસ રહેલા લોકો આ વ્યક્તિને સમજાવવાને બદલે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા હતા પરંતુ એક અબોલ જીવોને બચાવવા માટે બીજું અબોલ જીવ તેની મદદે આવ્યું અને કૂતરાને માર મારનાર વ્યક્તિને અડફેટે લઇ જમીન પર પાડી દીધો.</p>  <blockquote class="twitter-tweet">  <p dir="ltr" lang="et" xml:lang="et">Karma ?? <a href="https://t.co/AzduZTqXH6">pic.twitter.com/AzduZTqXH6</a></p>  — Susanta Nanda IFS (@susantananda3) <a href="https://twitter.com/susantananda3/status/1454788415396859909?ref_src=twsrc%5Etfw">October 31, 2021</a></blockquote>  <p>સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે પોસ્ટમાં એવું જોઇ શકાય છે કે, એક વ્યક્તિ કૂતરાને મારમારી રહ્યો છે અને કૂતરો વ્યક્તિથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે વ્યક્તિ આ કૂતરાને છોડતો નથી. ત્યારે વ્યક્તિની આસપાસ રહેલા કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો ઉતારી છે પરંતુ તેઓ કૂતરાને બચાવવા માટે જતા નથી. ત્યાં થોડી વારમાં એક ગાય કૂતરાની મદદ માટે આવે છે અને તે કૂતરાને માર મારનારા વ્યક્તિને શિંગડું મારીને જમીન પર પાડી દે છે અને ત્યારબાદ કૂતરુ તરત જ ભાગી જાય છે. આ વીડિયો સુશાંત નંદ IFS દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે અને તેની નીચે લખવામાં આવ્યું છે કર્મ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/16482980820.jpg" alt=""></img></p>  <p>મહત્વની વાત એ છે કે આ વીડિયો પાંચ મહિના જૂનો છે પરંતુ તે હજુ પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે તો બીજી તરફ એક યુઝર્સે આ વીડિયો પર કૉમેન્ટ કરી હતી કે ગૌમાતા એ જે કર્યું તે બરાબર છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/the-man-was-beat-the-dog-the-cow-took-revenge/article-132848</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/the-man-was-beat-the-dog-the-cow-took-revenge/article-132848</guid>
                <pubDate>Mon, 25 Mar 2024 23:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/16482989320.jpg"                         length="78909"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>80% યુવતીઓ ફોટો અપલોડ કરતા પહેલા ફિલ્ટરનો ઉપયોગ કરે છે, દેખાડો કે બીમારી?</title>
                                    <description><![CDATA[<p>વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. લોકો પોતાની નાનામાં નાની મૂવમેન્ટનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તો કેટલાક લોકો પોતાના વોટ્સએપ કે ફેસબૂક પર સ્ટોરી મૂકે છે. એટલે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા આપણું રૂટીન બની ગયું છે. તમે ઘણી વખત નોટીસ કર્યું હોય કે ન કર્યું હોય પણ એક વાત વિચારવા જેવી છે કે, મોટા ભાગે યુવતીઓ સોશિયલ મીડિયા પર કોઈ ફોટો અપલોડ કરવા કે સ્ટોરી મૂકવા માટે પહેલા ફોટોને એડિટ કરે છે અથવા તો ફોટો કેપ્ચર કરતા સમયે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. ત્યારે સમજમાં નથી આવતું કે આ એક દેખાદોડો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/80-percent-girl-use-a-filter-before-uploading-a-photo/article-119429"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/162920451742.jpg" alt=""></a><br /><p>વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે. લોકો પોતાની નાનામાં નાની મૂવમેન્ટનો ફોટો ક્લિક કરીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. તો કેટલાક લોકો પોતાના વોટ્સએપ કે ફેસબૂક પર સ્ટોરી મૂકે છે. એટલે એવું કહી શકાય કે સોશિયલ મીડિયા આપણું રૂટીન બની ગયું છે. તમે ઘણી વખત નોટીસ કર્યું હોય કે ન કર્યું હોય પણ એક વાત વિચારવા જેવી છે કે, મોટા ભાગે યુવતીઓ સોશિયલ મીડિયા પર કોઈ ફોટો અપલોડ કરવા કે સ્ટોરી મૂકવા માટે પહેલા ફોટોને એડિટ કરે છે અથવા તો ફોટો કેપ્ચર કરતા સમયે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. ત્યારે સમજમાં નથી આવતું કે આ એક દેખાદોડો છે કે પછી માનસિક બીમારી?</p>  <p>રિપોર્ટ અનુસાર સોશિયલ મીડિયા પર થતી પોસ્ટને લઇને લંડનની સિટી યુનિવર્સિટી દ્વારા ચેન્જિંગ ધ પરફેક્ટ પિક્ચર વિષય પર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે, 80% યુવતીઓ સોસીયલ મીડિયા પર પોસ્ટ મૂકતા પહેલા ફિલ્ટર કે એડીટીંગ એપનો ઉપયોગ કરે છે. મહત્ત્વની વાત છે કે, મોટા ભાગે ઘણા લોકો પોતાના નેચરલ ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું ટાળે છે. મોટા ભાગે લોકો પોતાની ડીજીટલ ઈમેજ સાચવવા માટે નેચરલ ઈમેજને ભૂસી રહ્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/162920451743.jpg" alt="162920451743.jpg"></img></p>  <p>આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે, ફોટો અપલોડ કર્યા પછી યુવકો કે, યુવતીઓને કેટલી લાઈક મળી અને કેટલી કોમેન્ટ આવી છે તેના પર વધારે ધ્યાન આપતા હોય છે અને જો ધાર્યા કરતા ઓછી લાઈક અથવા તો કોમેન્ટ મળે તો તે ડીપ્રેશન અથવા તો માનસિક તણાવનો અનુભવ કરી રહ્યા છે.  </p>  <p>આ બાબતે સાઈકિયાટ્રિસ્ટનું કહેવું છે કે, બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડર એટલે કે લુક અને અપિરીયન્સને લઇને સતત કોન્સિયસ રહેવું. સાઇકોલોજિકલી જોઈએ તો અપીરીયન્સ પ્રત્યે વધારે કોન્સીયન્સ બિહેવિયર અજાણતા જ એન્ઝાયટી આવે છે. વારંવાર ફિલ્ટરનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાને ઓરીજનલ રીતે છુપાવીને સતત ઇન્સિક્યોરિટી અનુભવે છે. તેની સાઇકોલોજિકલી ઇનર સેલ્ફ પર ખરાબ અસર થાય છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/162920451744.jpg" alt="162920451744.jpg"></img></p>  <p>આ બાબતે ડર્મોલોજિસ્ટે જણાવ્યું હતું કે, પરફેકટ સ્કીન, પરફેક્ટ શેપ, નોઝ સુંદર આખો જેવા ફિલ્ટરનો ઉપયોગ કરીને લોકો રીયલ લાઈફમાં આ પ્રકારની બ્યુટીનો આગ્રહ રાખતા થઇ ગયા છે.જાણીતી સોશિયલ મીડિયા એપના ફિલ્ટર ગ્લાસ લાઈક સ્કીન કે પછી ગ્લોઈન્ગસ્કીન જેવા ફિલ્ટરથી પ્રભાવિત થઇ લોકો રીયલ લાઈફમાં એવી કોઈ સારવાર થાય છે કે નહીં તેની ઈન્કવાયરી કરતા થઇ ગયા છે.</p>  <p>આ બાબતે ઈન્ફ્લુએન્સર ડૉક્ટરે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર રીયલ ફોક આઇડેન્ટિ બનાવવા કરતા રીયલ ઈમેજ જ બતાવવી જોઈએ. મારા માટે લોકોની ઇન્સિક્યોરિટી ફક્ત સોશિયલ મીડિયા પૂરતી નહીં રીયલ લાઈફમાં પણ હોય છે. ફિલ્ટરથી ઓરીજનલ આઇડેન્ટિ છૂપાવી લોકોનો આત્મવિશ્વાસ ઓછો થાય છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/80-percent-girl-use-a-filter-before-uploading-a-photo/article-119429</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/80-percent-girl-use-a-filter-before-uploading-a-photo/article-119429</guid>
                <pubDate>Mon, 25 Mar 2024 22:21:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/162920451742.jpg"                         length="116211"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હેલમેટ પહેરવાની જગ્યાએ યુવકે લટકાવેલું, પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ, જુઓ વીડિયો</title>
                                    <description><![CDATA[<p>વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જ્યારે અકસ્માતની ઘટના બને છે ત્યારે લોકોને ગંભીર ઇજા થઇ હોવાની ઘટનાઓ અથવા તો લોકોના મોત થયા હોવાના મામલા સામે આવે છે. ત્યારે મધ્ય પ્રદેશના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા એક વીડિયો તેમના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક વાહન ચાલક નવા નકોર હેલમેટને ગાડી પર લટકાવીને લઈ જઈ રહ્યો છે અને તે હેલમેટ ન પહેરવાની બહાના આપી રહ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643451815helmet_madhya_pradesh1.jpg" alt="1643451815helmet_madhya_pradesh1.jpg" /></p>  <p>ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા જે વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/the-policeman-put-a-helmet-on-the-biker/article-129143"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/1643451822helmet_madhya_pradesh3.jpg" alt=""></a><br /><p>વાહન ચલાવતા સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ પરંતુ ઘણા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. જ્યારે અકસ્માતની ઘટના બને છે ત્યારે લોકોને ગંભીર ઇજા થઇ હોવાની ઘટનાઓ અથવા તો લોકોના મોત થયા હોવાના મામલા સામે આવે છે. ત્યારે મધ્ય પ્રદેશના ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા એક વીડિયો તેમના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, એક વાહન ચાલક નવા નકોર હેલમેટને ગાડી પર લટકાવીને લઈ જઈ રહ્યો છે અને તે હેલમેટ ન પહેરવાની બહાના આપી રહ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643451815helmet_madhya_pradesh1.jpg" alt="1643451815helmet_madhya_pradesh1.jpg"></img></p>  <p>ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાગવત પ્રસાદ પાંડે દ્વારા જે વીડિયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો છે તેમાં એક યુવક મોબાઇલમાં ઈયરફોન નાખીને ગીત સાંભળતા-સાંભળતા બાઈક ચલાવી રહ્યો છે. આ યુવક પાસે પલ્સર બાઈક હતી અને તેના મોઢાને ફેસ કવરની મદદથી ઢાંકી રાખ્યો હતો. યુવકની ગાડીમાં નવો નક્કોર હેલમેટ પ્લાસ્ટિકની કોથળીમાં રાખવામાં આવ્યો હતો અને તે ગાડીની સાઈડમાં લટકાવી દેવામાં આવ્યો હતો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643451822helmet_madhya_pradesh4.jpg" alt="1643451822helmet_madhya_pradesh4.jpg"></img></p>  <p>ત્યારબાદ પોલીસકર્મીએ આ બાઈક ચાલકને કહ્યું હતું કે, હેલમેટ ખૂબ સારી જગ્યા પર લગાવવામાં આવ્યો છે. શું તમને દુકાનવાળા એવું કહ્યું છે કે, પહેલા હેલમેટની પૂજા કરજો અને પછી હેલમેટ પહેરજો. તમે દુકાનમાંથી હેલમેટ લીધો છે તો શું તમે તેની કોથળી ક્યારેય નહીં ઉતારો. પોલીસકર્મી જ્યારે આ યુવક સાથે વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે હેલમેટ પહેર્યા વગરનો અન્ય એક યુવક પલ્સર બાઈક લઈને ત્યાંથી પસાર થાય છે ત્યારે પોલીસ દ્વારા આ બીજા યુવકને પણ અટકાવવામાં આવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643451815helmet_madhya_pradesh2.jpg" alt="1643451815helmet_madhya_pradesh2.jpg"></img></p>  <p><iframe style="border:none;" src="https://www.facebook.com/plugins/video.php?height=314&amp;href=https://www.facebook.com/bhagwatprasadpandeyofficial/videos/942969433020734/&amp;show_text=false&amp;width=560&amp;t=0" width="560" height="314" frameborder="0" allowfullscreen=""></iframe></p>  <p>પોલીસકર્મી બીજા યુવકને કહે છે કે, આવો તમારું સ્વાગત છે અને તમે પણ આવી જાવ. ત્યારબાદ પહેલા યુવકને પોલીસે પકડ્યો તેને બહાનું આપ્યું હતું કે, હમણાં થોડી વારમાં જ ગાડી ઉભી રાખવાનો હતો. હમણાં થોડા આગળથી જ હું આવું છું. ત્યારબાદ પોલીસે યુવકને કહ્યું હતું કે, હેલમેટ તમે ગાડીની સાઈડ પર લટકાવ્યો છે તેની જગ્યા પર તમે હેલમેટ પહેર્યો હોત તો કેટલું સારું હતું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643451815helmet_madhya_pradesh.jpg" alt="1643451815helmet_madhya_pradesh.jpg"></img></p>  <p>ત્યારબાદ પોલીસકર્મી દ્વારા આ યુવકને હેલમેટમાંથી કોથળી કઢાવવામાં આવી હતી અને ત્યારબાદ હેલમેટ પહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસકર્મીએ કહ્યું હતું કે, કંપનીમાંથી ગાડી સાથે ફ્રીમાં હેલમેટ મળે છે. તો તમે હેલમેટને ઘરે લઈ જાઓ છો અને કોથળી સહિત અને ઘરમાં મૂકી દો છો. યુવકે પોલીસકર્મીને કહ્યું હતું કે, મે ફ્રીમાં હેલ્મેટ નથી લીધો..પૈસા આપીને લીધો છે. કંપનીને 600 રૂપિયા આપીને હેલમેટ લીધો છે. ત્યારબાદ પોલીસકર્મીએ આ યુવકને હેલમેટ પહેરાવીને જવા દીધો હતો.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/the-policeman-put-a-helmet-on-the-biker/article-129143</link>
                <guid>https://www.khabarchhe.com/national/the-policeman-put-a-helmet-on-the-biker/article-129143</guid>
                <pubDate>Mon, 25 Mar 2024 21:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/1643451822helmet_madhya_pradesh3.jpg"                         length="70754"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોઈ દેવ સ્થાન ન હોવા છતા પણ લોકો માનતા પૂરી કરવા આ જગ્યા પર ચઢાવે છે પાણી</title>
                                    <description><![CDATA[<p>રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવવા માટે આવે છે. આ સાંભળીને તમને પણ નવાઈ થતી હશે કે લોકો માત્ર પાણી જ શા માટે માનતા રૂપે ચઢાવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643353736temple_water1.jpg" alt="1643353736temple_water1.jpg" /></p>  <p>ઘણા મંદિરોમાં તો લોકો માતાજી કે દેવતાને તેમની માનતા પૂરી કરવા માટે ચાંદીનું છત્ર, ચાંદીના દાગીના કેસ પછી અન્ય કિંમત ધાતુ ચઢાવતા હોય છે. જે સ્થળ પર લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવે છે તે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/even-though-there-is-no-god-s-place-people-offer-water-to-this-place-to-fulfill-their-beliefs/article-129048"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/1643352869temple_water.jpg" alt=""></a><br /><p>રાજ્યમાં ઘણા મંદિરો આવેલા છે. અલગ-અલગ મંદિરો પર લોકો તેમની મનોકામના પૂર્ણ થતા માનતા ચઢાવતા હોય છે. ત્યારે આજે ગુજરાતમાં એક એવા સ્થાનની વાત કરવી છે કે આ સ્થાન પર કોઈ દેવી-દેવતા ન હોવા છતાં પણ લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવવા માટે આવે છે. આ સાંભળીને તમને પણ નવાઈ થતી હશે કે લોકો માત્ર પાણી જ શા માટે માનતા રૂપે ચઢાવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643353736temple_water1.jpg" alt="1643353736temple_water1.jpg"></img></p>  <p>ઘણા મંદિરોમાં તો લોકો માતાજી કે દેવતાને તેમની માનતા પૂરી કરવા માટે ચાંદીનું છત્ર, ચાંદીના દાગીના કેસ પછી અન્ય કિંમત ધાતુ ચઢાવતા હોય છે. જે સ્થળ પર લોકો તેમની માનતા પૂરી થતા પાણી ચઢાવે છે તે સ્થળ મહેસાણા જિલ્લાના મોઢેરાથી ચાણસ્મા તરફ જતા રોડ પર મેસર ગામના પાટિયા નજીક આવેલું છે. આ જગ્યા પર કોઈ મોટું મંદિર બનાવવામાં આવ્યું નથી પણ એક વૃક્ષ નીચે ઇંટોની મદદથી સાવ નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ જગ્યાની આસપાસ પાણીના પાઉચની થેલીઓના પર્વત જેવા ઢગલા જોવા મળે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643353736temple_water2.jpg" alt="1643353736temple_water2.jpg"></img></p>  <p>રિપોર્ટ અનુસાર મેસર ગામ નજીક એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ચારેય લોકો પાણી માટેની બૂમો પાડી રહ્યા હતા અને અંતે તમામ લોકોના મોત થયા હતા. પાણી વગર ચારેય લોકોના મોત થતા લોકોએ આ જગ્યા પર પાણી ચઢાવવાની શરૂઆત કરી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643353736temple_water.jpg" alt="1643353736temple_water.jpg"></img></p>  <p>મહત્વની વાત છે કે, આ જગ્યા પર કોઈ દેવતા કે દેવીનો વાસ નથી. છતાં પણ કેટલા શ્રદ્ધાળુઓ ચારથી છ ઈંટ મૂકીને દીવો થાય તેવી વ્યસ્થા કરીને દીવો પ્રકટાવીને તેઓ પાણી ચઢાવે છે. ત્યારબાદ લોકોની આસ્થાના કારણે આ સ્થળનું મહત્ત્વ વધ્યું અને આજે પણ લોકો તેમને માનેલા કામ પૂરા થાય તો આ સ્થળ પર પાણી ચઢાવવા માટે આવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1643352869temple_water1.jpg" alt="1643352869temple_water1.jpg"></img></p>  <p>લોકોનું માનવું છે કે, જે લોકો પાણી વગર મૃત્યુપામ્યા હતા તેમના તરસ્યા આત્માને તૃપ્ત કરવા માટે લોકો અહિયાં પાણી ચઢાવે છે. આ ધરતી અતૃપ્ત હોવાથી લોકો પાણી આ જગ્યાને ચઢાવીને ધરતીને પણ પાણીથી તૃપ્ત કરે છે. આ કિસ્સા પરથી એવું કહી શકાય કે, આસ્થા લોકોના મનમાંથી જ ઉત્પન થાય છે. જ્યાં તર્કવિહીની વિચાર હોય છે ત્યાં જ આસ્થાનું સિંચન થાય છે. આ કિસ્સો મહેસાણાના મેસર ગામ નજીકની જગ્યા પર સાચો કહી શકાય. કારણ કે ભલે ત્યાં કોઈ દેવ સ્થાન નથી પણ લોકોએ રાખેલી આસ્થાથી તેમના કામ પૂરા થતા તેઓ માનતા ચઢાવવા માટે એક વૃક્ષ નીચે રહેલા નાના મંદિરની સામે દીવો કરીને પાણીની બોટલો કે પછી પાઉચ ચઢાવે છે. તેનો પૂરાવો આ સ્થાનની આસપાસ ખડકલો થયેલા પાણીના પાઉચ જ દર્શાવે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/even-though-there-is-no-god-s-place-people-offer-water-to-this-place-to-fulfill-their-beliefs/article-129048</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/even-though-there-is-no-god-s-place-people-offer-water-to-this-place-to-fulfill-their-beliefs/article-129048</guid>
                <pubDate>Mon, 25 Mar 2024 17:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/1643352869temple_water.jpg"                         length="127712"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતના આ ગામમાં વરરાજાની જગ્યા પર તેની બહેન દુલ્હન સાથે ફેરા ફરે છે</title>
                                    <description><![CDATA[<p>છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ગામડાઓમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે. તેમના રીતિરિવાજો એવા હોય છે કે, જે જાણીને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય એટલે હાલ 21મી સદીમાં લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આગળ વધી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકુવા પાસે કુદરતી વાતાવરણ વચ્ચે જે આદિવાસીઓ વસવાટ કરે છે તેઓ આજે પણ 21મી સદી સાથે તાલ મિલાવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓમાં એક પરંપરા છે કે, ફેરકુવા આસપાસના બે-ત્રણ ગામો છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ની જાન જાય છે તો આ જાન ની અંદર વરરાજો જતો નથી. વરરાજાની જગ્યા પર તેની બહેન લગ્ન કરવા જાય</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/in-these-3-villages-of-gujarat-at-the-place-of-the-groom-the-sister-walks-with-the-bride/article-134979"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/1651053890chhotaudepur_marrage4.jpg" alt=""></a><br /><p>છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ગામડાઓમાં જે આદિવાસીઓ વસવાટ કરે છે. તેમના રીતિરિવાજો એવા હોય છે કે, જે જાણીને પણ લોકો આશ્ચર્યચકિત થઈ જાય એટલે હાલ 21મી સદીમાં લોકો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આગળ વધી રહ્યા છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશની સરહદ પાસે આવેલા ફેરકુવા પાસે કુદરતી વાતાવરણ વચ્ચે જે આદિવાસીઓ વસવાટ કરે છે તેઓ આજે પણ 21મી સદી સાથે તાલ મિલાવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓમાં એક પરંપરા છે કે, ફેરકુવા આસપાસના બે-ત્રણ ગામો છે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ ની જાન જાય છે તો આ જાન ની અંદર વરરાજો જતો નથી. વરરાજાની જગ્યા પર તેની બહેન લગ્ન કરવા જાય છે અને વરરાજા ને બદલે તેની બહેન જ લગ્ન થનાર દુલ્હન સાથે ફેરા ફરે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1651053874chhotaudepur_marrage.jpg" alt=""></img></p>  <p>જે ગામડાઓમાં આ પરંપરા ચાલે છે તે ત્રણ ગામડાઓના નામ અંબાલા સુરખેડા અને સનાડા છે. સનાડા ગામની બાજુ નાના પર્વત પર ભરમા દેવના એક દેવતા બિરાજમાન છે. આ ઉપરાંત આજ પર્વતની તળેટીમાં ખૂનપાવા નામના દેવતાનું સ્થાપન છે. આ ત્રણેય ગામના લોકો છે તેમના ગ્રામ દેવતા ભરમા દેવ છે. ગામના લોકોના દેવતા આરાધ્યદેવ હોવાના કારણે તેઓ દેવતાઓની વિશેષ પૂજાપાઠ કરે છે. સિશેષ દિવસો એટલે કે દેવદિવાળીના શુભ દિવસોમાં લોકો દ્વારા પરંપરાગત રીતે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. એટલે કે ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. તો બીજી તરફ એક માન્યતા એવી છે કે ભરમાં દેવ કુંવારા છે એટલા માટે અંબાલા સુરખેડા અને સનાળા ગામમાંથી કોઈપણ યુવકની જાન જતી નથી. એવું કહેવામાં આવે છે કે, જો યુવાન જાન લઈને દુલ્હનને પરણવા જાય તો દેવતા તેના પર કોપાયમાન થાય છે એટલા માટે અહીંથી વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે, વરરાજો લગ્નમાં જતો નથી પરંતુ વરરાજાની જગ્યા પર તેની બહેન દુલ્હન સાથે ફેરા ફરે છે. </p>  <p>ગામના લોકો પાસેથી એવી પણ જાણકારી મળી હતી કે, ગામના ત્રણ યુવાનોએ વર્ષો પહેલાં આ પરંપરાને બદલવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ ત્રણેય યુવાનોના લગ્નના થોડા સમયમાં જ મોત થયા હતા એટલે ગ્રામ દેવતા પ્રત્યે લોકોની માન્યતા વધારે મજબૂત બની હતી. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1651053874chhotaudepur_marrage1.jpg" alt=""></img></p>  <p>ગામમાં આ પરંપરાને આધીન જ એક લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જેમાં અંબાલા ગામમાં રહેતા હરસિંધ રાઠવાના દિકરા નરેશના લગ્ન ફેરકુવા ગામ તડેવલા ફળિયામાં રહેતા વજલીયા રાઠવાની દીકરી લીલા સાથે થયા હતા. લગ્ન પ્રસંગ દરમિયાન જાન વરરાજા નરેશના બદલે તેની બહેનને લઈને લગ્ન કરવા માટે પહોંચી હતી અને પરંપરાને જાળવીને લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. </p>  <p>મહત્ત્વની વાત છે કે આદિવાસી સમાજનો લગ્ન પ્રસંગ યોજાય છે તેમાં દેખાડો કરવામાં આવતો નથી. તેના જે વસ્ત્રો સારા હોય છે બાકી અન્ય લોકો સાદા વસ્ત્રોમાં જોવા મળે છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગમાં ડીજે સાઉન્ડનો ઉપયોગ પણ ઓછો થાય છે અને તેઓ શરણાઈ અને ઢોલના તાલે જ નાચવાનું વધારે પસંદ કરે છે. લગ્ન પ્રસંગ જમવાનું સાદુ હોય છે પરંતુ એક મિષ્ઠાન રાખવામાં આવે છે અને કન્યા પક્ષ દ્વારા ઘરે ગીત ગાવામાં આવતા હોય છે ત્યારે એક ગીત પૂરું થયા બાદ લોકો પોક મૂકીને રડતા હોય છે. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-03/1651053874chhotaudepur_marrage3.jpg" alt=""></img></p>  <p>નરેશની બહેન પોતાના ભાઈનું પ્રતિનિધિત્વ કરતા લગ્ન કરવા ગઈ હતી. ત્યારે પહેલા તો કન્યાને ચુંદડી ઓઢાડવાનો વિધિ થાય છે ત્યારબાદ ગામના પુજારી દ્વારા પૂજા કરવામાં આવે છે અને પછી બહેનના લગ્ન તેની ભાભી સાથે એટલે કે દુલ્હન સાથે કરાવવામાં આવે છે. લગ્ન નક્કી થયા બાદ વરરાજા પણ તેના ઘરની બહાર નીકળી શકતા નથી. બીજી મહત્વની વાત એ છે કે, કન્યા લગ્ન કરીને ગામમાં પરત આવે છે ત્યારે ગામના સીમાડે ફરીથી વરરાજા અને દુલ્હનના લગ્ન વિધિવત રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ લગ્ન પ્રસંગ પૂર્ણ થાય છે. આમ આદિવાસી લોકો આજે પણ વર્ષોથી ચાલતી આવતી સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/in-these-3-villages-of-gujarat-at-the-place-of-the-groom-the-sister-walks-with-the-bride/article-134979</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/in-these-3-villages-of-gujarat-at-the-place-of-the-groom-the-sister-walks-with-the-bride/article-134979</guid>
                <pubDate>Mon, 25 Mar 2024 15:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/1651053890chhotaudepur_marrage4.jpg"                         length="75345"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તમે દિવસમાં આટલા કલાક વેબ સીરિઝ જોતા હોય તો માની લેજો કે તમે એડિક્ટ બની ગયા છો</title>
                                    <description><![CDATA[<p>અત્યારના સમયમાં મોટા ભાગના લોકોની પાસે સ્માર્ટફોન હોય છે અને વેબ સીરિઝનો ક્રેઝ વઘવાના કારણે મોટા ભાગના યુવાનો પોતાનો ઘણો સમય વેબ સીરિઝ જોવા પાછળ કાઢી નાંખે છે અને કેટલાક યુવાનો તો વેબ સીરિઝના એડિક્ટ થઈ જાય છે, જેથી યુવકો સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.</p>
<p>એક રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 7 કલાક કે, તેથી વધારે સમય પોતાના મોબાઈલમાં વેબ સીરિઝ જુએ છે, તો તે વ્યક્તિને વેબ સીરિઝનું વ્યશન થઇ ગયું છે તેમ કહેવાય. આવું અમે નહીં પણ ડૉક્ટર કહી રહ્યા છે. સાઇકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર 15 વર્ષથી 29 વર્ષના યુવાનોમાં 60% યુવાનો વેબ સીરિઝ જુએ છે. વધારે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/health/web-series-add-iction-can-cause-il-lness/article-83788"><img src="https://www.khabarchhe.com/media/400/2024-02/1577531587web_series.jpg" alt=""></a><br /><p>અત્યારના સમયમાં મોટા ભાગના લોકોની પાસે સ્માર્ટફોન હોય છે અને વેબ સીરિઝનો ક્રેઝ વઘવાના કારણે મોટા ભાગના યુવાનો પોતાનો ઘણો સમય વેબ સીરિઝ જોવા પાછળ કાઢી નાંખે છે અને કેટલાક યુવાનો તો વેબ સીરિઝના એડિક્ટ થઈ જાય છે, જેથી યુવકો સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.</p>
<p>એક રિપોર્ટ અનુસાર જો કોઈ વ્યક્તિ એક દિવસમાં 7 કલાક કે, તેથી વધારે સમય પોતાના મોબાઈલમાં વેબ સીરિઝ જુએ છે, તો તે વ્યક્તિને વેબ સીરિઝનું વ્યશન થઇ ગયું છે તેમ કહેવાય. આવું અમે નહીં પણ ડૉક્ટર કહી રહ્યા છે. સાઇકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર 15 વર્ષથી 29 વર્ષના યુવાનોમાં 60% યુવાનો વેબ સીરિઝ જુએ છે. વધારે વેબ સીરિઝ જોવાના કારણે 10માંથી 6 કે 7 યુવાનોને વેબ સીરિઝનું વ્યશન થઇ જાય અને તેઓ સાયકલોજિકલ ડિસઓર્ડરનો ભોગ પણ બને છે.</p>
<p>વધારે વેબ સીરિઝ જોવાના કારણે સ્વભાવ ચીડિયો બની જાય છે, નાની-નાની વાત પર ગુસ્સો આવે છે, ધ્યાન કેન્દ્રિત થતું નથી, રિલેશનશીપના ઈશ્યુઓ ઉભા થાય છે, સાયકલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા થયા છે અને ડીપ્રેશન વધે છે.</p>
<p>આ બાબતે સાયકલોજિસ્ટનું કહેવું છે કે, વેબ સીરિઝના એડિક્ટેડ હોય તેવા 30થી 32 જેટલા વ્યક્તિઓ દર મહિને સારવાર લેવા માટે આવે છે. વેબ સીરીઝ 7થી 8 કલાક નહીં પણ 2થી 3 કલાક સતત જોવું પણ હિતાવહ નથી.</p>
<p>વેબ સીરિઝના એડિક્ટેડ કિસ્સાની વાત કરવામાં આવે તો એક યુવક સતત 8થી 10 કલાક સુધી વેબ સીરિઝ જોતો હતો. ધીમે-ધીમે તેને વ્યશન થઇ ગયું. વેબ સીરિઝ જોવાના કારણે તે એકલતા મહેસુસ કરતો હતો અને સતત નેગેટીવ વિચાર કરતો હતો. નેગેટીવ વિચારના કારણે તે ડીપ્રેશનની બીમારીનો ભોગ બનતા તેને સાયકલોજિસ્ટ પાસે સારવાર લેવા માટે જવું પડ્યું હતું.</p>]]></content:encoded>
                
                                                            <category>Health</category>
                                    

                <link>https://www.khabarchhe.com/health/web-series-add-iction-can-cause-il-lness/article-83788</link>
                <guid>https://www.khabarchhe.com/health/web-series-add-iction-can-cause-il-lness/article-83788</guid>
                <pubDate>Tue, 06 Feb 2024 13:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-02/1577531587web_series.jpg"                         length="270825"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>
            <item>
                <title>M.Comનો અભ્યાસ કરેલો યુવક મધમાખીનો ઉછેર કરીને કમાય છે લાખો રૂપિયા</title>
                                    <description><![CDATA[<p>એક તરફ ઘણા લોકો ભણીગણીને નોકરીની શોધ કરી રહ્યા છે અને બીજી તરફ M.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને એક યુવક મધમાખી ઉછેરના ધંધામાં પડ્યો છે. આ ધંધાથી ઓછી મહેનતે એક વર્ષે તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. આ યુવકનું નામ પંકજ દેસાઈ છે.</p>
<p>પંકજ દેસાઈ ડીસાના નાગફણા ગામનો વતની છે. M.Comનો અભ્યાસ કરીને 22 વર્ષની ઉમરે પંકજે ખેતીના વ્યવસાયમાં જંપલાવ્યું હતું. પહેલા પંકજ પારંપરિક ખેતી કરતો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મધનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. પંકજે 10 મધમાખી પેટીથી મધનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્રણ વર્ષના સમયમાં પંકજની પાસે 450 જેટલી મધની પેટીઓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/a-young-man-who-studied-m-com-earns-lakhs-of-rupees-by-rearing-bees/article-83439"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/157702343510.jpg" alt=""></a><br /><p>એક તરફ ઘણા લોકો ભણીગણીને નોકરીની શોધ કરી રહ્યા છે અને બીજી તરફ M.Com સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને એક યુવક મધમાખી ઉછેરના ધંધામાં પડ્યો છે. આ ધંધાથી ઓછી મહેનતે એક વર્ષે તે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. આ યુવકનું નામ પંકજ દેસાઈ છે.</p>
<p>પંકજ દેસાઈ ડીસાના નાગફણા ગામનો વતની છે. M.Comનો અભ્યાસ કરીને 22 વર્ષની ઉમરે પંકજે ખેતીના વ્યવસાયમાં જંપલાવ્યું હતું. પહેલા પંકજ પારંપરિક ખેતી કરતો હતો પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મધનો વ્યવસાય કરીને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. પંકજે 10 મધમાખી પેટીથી મધનો વ્યવસાય શરૂ કર્યો હતો અને ત્રણ વર્ષના સમયમાં પંકજની પાસે 450 જેટલી મધની પેટીઓ છે. આ એક પેટીની કિંમત 3500 રૂપિયા છે.</p>
<p>પંકજ જે મધનું ઉત્પાદન કરે તે મધને બનાસ ડેરી દ્વારા 150 રૂપિયા પ્રતિકિલોના ભાવે લેવામાં આવે છે. આ ઉપરાંત બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા, રાધનપુર અને સાંતલપુરના 381 જેટલા ખેડૂતોને મધમાખી ઉછેરની તાલીમ આપવામાં આવે છે. પંકજ દેસાઈ 450 મધની પેટીમાંથી આ વર્ષે 18 લાખ રૂપિયાની કમાણી કરવાની આશા વ્યક્ત કરી રહ્યો છે.</p>
<p>પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, તેને M.Com સુધીનો અભ્યાસ કર્યો છે પણ તેને નોકરી કરવામાં કોઈ રસ નહોતો. નોકરી કરતા વધારે ખેતી સારી લગતી હતી, એટલે અભ્યાસ પૂર્ણ કરીને ખેતી કરવા લાગ્યો. જેમાં ત્રણ વર્ષ પહેલા 10 પેટીથી મધ ઉછેરની શરૂઆત કરી હતી અને આજે 450 પેટી થઇ ગઈ છે. ગત વર્ષે 11 લાખ રૂપિયાનું મધ થયું હતું અને આ વર્ષે 18 લાખ રૂપિયાનુ મધ થવાનો અંદાજ છે.</p>
<p>આ ઉપરાંત તેને વધુમાં જણાવ્યું હતું કે, ખેતરમાં મધમાખીની પેટીઓ રાખવાથી પરાગ નયનની પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને તેનાથી ખેડૂતોને પાકમાં 20થી 30% વધારે ઉત્પાદન મળે છે. એટલા માટે ખેડૂતો મધમાખીની પેટીઓ ભાડેથી લઇ જાય છે. આ વર્ષે 150 મધમાખીની પેટી ભાડે આપવાનો ઓર્ડર છે, જેનો નફો અલગથી મળશે.</p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/a-young-man-who-studied-m-com-earns-lakhs-of-rupees-by-rearing-bees/article-83439</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/a-young-man-who-studied-m-com-earns-lakhs-of-rupees-by-rearing-bees/article-83439</guid>
                <pubDate>Sun, 28 Jan 2024 08:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/157702343510.jpg"                         length="298421"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Amit Rupapra]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        