<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=86" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Shivaji Paraskar - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/86/rss</link>
                <description>Shivaji Paraskar RSS Feed</description>
                
                            <item>
                <title>મહિલાનું બેંક બેલેન્સ જોઇને લૂંટારૂનું પણ દિલ પીગળ્યું, પછી કર્યું કંઇક આવું</title>
                                    <description><![CDATA[<p>તમે આ પહેલા ATM માં ચોરી અને લૂંટની ઘટનાઓ ઘણી સાંભળી હશે, પરંતુ એવી ઘટના સાંભળી છે જેમાં ચોરને જ દયા આવી ગઇ હોય? આવી એક ઘટના ચીનમાં બની જ્યાં ચોરે મહિલા પર તરસ ખાઇને તેના પૈસા પરત કરી દીધા અને ત્યાંથી ખાલી હાથે નીકળી ગયો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552559958atm-2526.jpg" alt="" /></p>  <p>અહીં એક મહિલા ATMમાં પોતાના પૈસા કાઢવા ગઇ, એ દરમિયાન એક ચોર આવ્યો અને તેને ચાકુ બતાવીને પૈસાની માગ કરી હતી. ડરથી મહિલાએ જેટલા પૈસા ATM માંથી કાઢ્યા હતા એ બધા ચોરને આપી દીધા હતા, પરંતુ ચોરને આટલા પૈસાથી સંતોષ ન થતાં તેને મહિલાને વધુ પૈસા કાઢવા માટે દબાણ કર્યું હતું પરંતુ મહિલાએ પૈસા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/kind-t-hief-returns-money-to-woman-after-checking-her-bank-balance/article-70619"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/1552559653atm-d.jpg" alt=""></a><br /><p>તમે આ પહેલા ATM માં ચોરી અને લૂંટની ઘટનાઓ ઘણી સાંભળી હશે, પરંતુ એવી ઘટના સાંભળી છે જેમાં ચોરને જ દયા આવી ગઇ હોય? આવી એક ઘટના ચીનમાં બની જ્યાં ચોરે મહિલા પર તરસ ખાઇને તેના પૈસા પરત કરી દીધા અને ત્યાંથી ખાલી હાથે નીકળી ગયો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552559958atm-2526.jpg" alt=""></img></p>  <p>અહીં એક મહિલા ATMમાં પોતાના પૈસા કાઢવા ગઇ, એ દરમિયાન એક ચોર આવ્યો અને તેને ચાકુ બતાવીને પૈસાની માગ કરી હતી. ડરથી મહિલાએ જેટલા પૈસા ATM માંથી કાઢ્યા હતા એ બધા ચોરને આપી દીધા હતા, પરંતુ ચોરને આટલા પૈસાથી સંતોષ ન થતાં તેને મહિલાને વધુ પૈસા કાઢવા માટે દબાણ કર્યું હતું પરંતુ મહિલાએ પૈસા નહી હોવાની વાત કરી હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552560033atm-2556.jpg" alt=""></img></p>  <p>ચોર છેવટે ન માનતા તેને બેંક બેલેન્સ બતાવવાની વાત કરી હતી. મહિલાએ જ્યારે બેંક બેલેન્સ બતાવ્યું તો ચોર જાણીને ચોંકી ઉઠ્યો કે ખાતામાં એક પણ રૂપિયો ન હતો. આ વાત જાણીને ચોરનું દિલ પીગળી ગયું અને તેને તરત લુંટેલા 1500 યુઆન મહિલાને પરત આપી દીધા હતા.</p>  <p>ચોરે પૈસા પરત કરી દીધા હોવા છતાં પોલીસે તેની અટકાયત કરી હતી, પરંતુ સોશિયલ મીડિયામાં ચોરની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે.</p>  <p><iframe src="https://www.youtube.com/embed/qux2jebrj2Y" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/kind-t-hief-returns-money-to-woman-after-checking-her-bank-balance/article-70619</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/kind-t-hief-returns-money-to-woman-after-checking-her-bank-balance/article-70619</guid>
                <pubDate>Mon, 22 Jan 2024 21:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/1552559653atm-d.jpg"                         length="185295"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ખોટા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા છે તો ગભરાશો નહીં, આ રીતે મેળવો રિફંડ</title>
                                    <description><![CDATA[<p>આજનો યુગ ઓલાઇન બેંકિંગનો છે. આપણે મિનિટોમાં લાખો નાણાં કોઈપણને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ આ સુવિધા જેટલી જ સરળ છે એટલી જોખમી છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે ઉતાવળમાં ખોટી બેંક વિગતો મૂકી દઇએ છીએ, જેના કારણે તે પૈસા બીજા વ્યક્તિના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. નાની ભૂલને કારણે તમને હજારોનું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલ થાય તો તમારે શું કરવું જોઈએ?</p>
<p>જો તમે આકસ્મિક રીતે કોઈ અન્ય વ્યક્તિના બેંક ખાતામાં પૈસા સ્થાનાંતરિત કર્યા છે, તો સૌથી પહેલાં ફોન અથવા ઇમેઇલ દ્વારા તમારી બેંકને જાણ કરો. વધુ સારું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/what-to-do-if-you-send-money-to-wrong-bank-account/article-82584"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/1575535519banking.jpg" alt=""></a><br /><p>આજનો યુગ ઓલાઇન બેંકિંગનો છે. આપણે મિનિટોમાં લાખો નાણાં કોઈપણને ટ્રાન્સફર કરી શકીએ છીએ. પરંતુ આ સુવિધા જેટલી જ સરળ છે એટલી જોખમી છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે આપણે ઉતાવળમાં ખોટી બેંક વિગતો મૂકી દઇએ છીએ, જેના કારણે તે પૈસા બીજા વ્યક્તિના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. નાની ભૂલને કારણે તમને હજારોનું નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે પૈસા ટ્રાન્સફર કરતી વખતે ભૂલ થાય તો તમારે શું કરવું જોઈએ?</p>
<p>જો તમે આકસ્મિક રીતે કોઈ અન્ય વ્યક્તિના બેંક ખાતામાં પૈસા સ્થાનાંતરિત કર્યા છે, તો સૌથી પહેલાં ફોન અથવા ઇમેઇલ દ્વારા તમારી બેંકને જાણ કરો. વધુ સારું રહેશે કે તમે વહેલી તકે શાખા મેનેજરને મળો. ફક્ત તે જ બેંક જેના ખાતામાં તમે પૈસા ટ્રાન્સફર કર્યા છે તે જ આ સમસ્યાને હલ કરી શકે છે. ભૂલભરેલ વ્યવહારો વિશે તમારી બેંકને વિગતવાર જાણ કરો. આમાં ટ્રાંઝેક્શનની તારીખ અને સમય, તમારો એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નંબર જેમાં ભૂલથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે વગેરે સામેલ છે.</p>
<p>ઘણી વખત એવું બને છે કે જો એકાઉન્ટ નંબર ખોટો છે તો પૈસા જ તમારા ખાતામાં પરત આવે છે. જો આ કરવામાં આવ્યું નથી અને તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તો પછી તમે આ વિકલ્પો અજમાવી શકો છો.</p>
<p>બેંક ખાતાની બેંક શાખા પર જાઓ જેમાં તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી છે અને ફરિયાદ નોંધાવી શકો છો. બેંક તેના ગ્રાહકની પરવાનગી વિના કોઈને પૈસા ટ્રાન્સફર કરી શકશે નહીં. આ સિવાય બેંકો પણ ગ્રાહકો વિશે માહિતી આપતી નથી. તેથી, ફરિયાદ નોંધાવતી વખતે, તમારે વિનંતી કરવી જોઈએ કે તમે ભૂલથી ટ્રાન્સફર કરેલા પૈસા તમારા ખાતામાં પાછા ટ્રાન્સફર કરવામાં આવશે.</p>]]></content:encoded>
                
                                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/what-to-do-if-you-send-money-to-wrong-bank-account/article-82584</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/what-to-do-if-you-send-money-to-wrong-bank-account/article-82584</guid>
                <pubDate>Mon, 22 Jan 2024 09:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/1575535519banking.jpg"                         length="190813"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દિલીપસિંહ રાણાએ પોતાનું નામ ‘ ધ ગ્રેટ ખલી’ કેમ રાખ્યું?</title>
                                    <description><![CDATA[<p>ધ ગ્રેટ ખલી એક એવું નામ બની ગયું છે જેને દેશમાં લગભગ બધાં જ જાણે છે. પોતાના મહાકાય શરીરને લીધે અને WWE માં અંડરટેકર જેવા મહારથીને મિનિટોની અંદર ધૂળ ચાટતો કરી દેનાર ખલી રાતોરાત દેશની નજરમાં આવી ગયો હતો. ખલીએ WWEમાં રહીને દિગ્ગજ રેસલરોને ટક્કર આપીને દેશનું નામ રોશન કર્યું છે.</p>  <p>27 ઓગસ્ટ,1972માં જન્મેલા દિલીપસિંહ રાણાએ રેસલિંગમાં આવ્યા પહેલા પંજાબ પોલીસમાં નોકરી કરી હતી. આપણે સામાન્ય રીતે તેમને ધ ગ્રેટ ખલીના નામે ઓળખીએ છીએ, પણ શું તમે જાણો છો કે દિલીપસિંહ રાણાનું નામ ખલી કેમ પડ્યું ?</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552647186khali-3.jpg" alt="" /></p>  <p>દિલીપસિંહ રાણાને હિન્દુ ધર્મ પ્રત્યે ઘણી આસ્થા છે. દિલીપ કાલી માનો મોટો ભક્ત</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/sports/reason-behind-the-great-khali-name-of-dilipsinh-rana/article-70674"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/1705841870photo-(2).jpg" alt=""></a><br /><p>ધ ગ્રેટ ખલી એક એવું નામ બની ગયું છે જેને દેશમાં લગભગ બધાં જ જાણે છે. પોતાના મહાકાય શરીરને લીધે અને WWE માં અંડરટેકર જેવા મહારથીને મિનિટોની અંદર ધૂળ ચાટતો કરી દેનાર ખલી રાતોરાત દેશની નજરમાં આવી ગયો હતો. ખલીએ WWEમાં રહીને દિગ્ગજ રેસલરોને ટક્કર આપીને દેશનું નામ રોશન કર્યું છે.</p>  <p>27 ઓગસ્ટ,1972માં જન્મેલા દિલીપસિંહ રાણાએ રેસલિંગમાં આવ્યા પહેલા પંજાબ પોલીસમાં નોકરી કરી હતી. આપણે સામાન્ય રીતે તેમને ધ ગ્રેટ ખલીના નામે ઓળખીએ છીએ, પણ શું તમે જાણો છો કે દિલીપસિંહ રાણાનું નામ ખલી કેમ પડ્યું ?</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552647186khali-3.jpg" alt=""></img></p>  <p>દિલીપસિંહ રાણાને હિન્દુ ધર્મ પ્રત્યે ઘણી આસ્થા છે. દિલીપ કાલી માનો મોટો ભક્ત છે. કાલી મા સાથેના તેમની આસ્થાને લીધે જ તેમને પોતાનું નામ ખલી રાખવાનું નક્કી કર્યું હતું. ખલી પોતે આશુતોષ મહારાજના ભક્ત હતા. ગ્રેટ ખલી ધુમ્રપાન અને દારૂથી દૂર રહે છે. તેઓ શાકાહારી છે પરંતુ માંસાહાર ખાવામાં ક્યાંય પાછળ નથી પડતા.</p>  <p>46 વર્ષીય ખલીનો મહત્તમ સમય હવે અમેરિકાના ટેક્સાસમાં જ વીતે છે કારણ કે તે હવે અમેરિકન નાગરિક છે. 2012માં અમેરિકાએ ખલીને નાગરિકતા આપી દીધી હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-01/1552647186khali-02.jpg" alt="1552647186khali-02.jpg"></img></p>  <p>વર્ષ 2000માં ખલીએ જાયન્ટસિંહના નામે રેસલિંગ કેરીયરની શરૂઆત રપી હતી. WWEમાં આવતા પહેલા ખલીએ ઘણાં રેસલિંગ પ્રમોશન કર્યા હતા. તેમની પહેલી ફાઇડ અંડરટેકર સાથે થઇ હતી. 2007માં બેટલ રોયલ જીતીને ખલી WWE હેવીવેઇટ જીતનાર પહેલા ભારતીય બન્યા હતા.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                    

                <link>https://www.khabarchhe.com/sports/reason-behind-the-great-khali-name-of-dilipsinh-rana/article-70674</link>
                <guid>https://www.khabarchhe.com/sports/reason-behind-the-great-khali-name-of-dilipsinh-rana/article-70674</guid>
                <pubDate>Sun, 21 Jan 2024 22:20:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/1705841870photo-%282%29.jpg"                         length="936183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હિન્દુ સ્મશાન માટે લાકડા અપાવ્યા, જરૂર પડ્યે.. BJP MLAની આવી પોસ્ટથી લોકો ભડક્યા</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓ સામે આવી રહી છે. કોઇ કોવિડ-19 આઇસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે તો કોઇક કોવિડ-19ના દર્દીઓની થઇ શકતી તમામ મદદ કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના એક ધારાસભ્યએ કરેલી પોસ્ટ વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની એક પોસ્ટ વાયરલ થઇ છે જેમાં તેમણે સ્મશાન માટે લાકડાની વ્યવસ્થા કરી હોવાની વાત કરી છે. મુકેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/the-bjp-mla-arranged-woods-in-the-cremation-and-posted-it-on-social-media-people-react-angrily/article-112277"><img src="https://www.khabarchhe.com/media/400/2021-04/16191711166.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. પોઝિટિવ કેસોની સાથે સાથે મૃત્યુનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ કપરી પરિસ્થિતિમાં રાજકીય પક્ષોથી માંડીને સામાજિક સંસ્થાઓ સામે આવી રહી છે. કોઇ કોવિડ-19 આઇસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે તો કોઇક કોવિડ-19ના દર્દીઓની થઇ શકતી તમામ મદદ કરી રહ્યું છે. આ દરમિયાન ભાજપના એક ધારાસભ્યએ કરેલી પોસ્ટ વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ પર ઘણી પ્રતિક્રિયા આવી રહી છે. સુરતના ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની એક પોસ્ટ વાયરલ થઇ છે જેમાં તેમણે સ્મશાન માટે લાકડાની વ્યવસ્થા કરી હોવાની વાત કરી છે. મુકેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે આજરોજ ઓલપાડ ગામે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડાની જરૂર જણાતા લાકડાની વ્યવસ્થા કરી અને જરૂર પડ્યે બીજા લાકડાની વ્યવસ્થા કરી આપવાની હિન્દુ સ્મશાન ભૂમિ ના પ્રમુખ કૌશિકભાઈ પટેલ ને ખાત્રી આપી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-04/1619172465mukeshpatel.jpg" alt=""></img></p>  <div class="fb-post">  <blockquote class="fb-xfbml-parse-ignore" cite="https://www.facebook.com/mukeshpatelmla/posts/4065893613526291">  <p>આજરોજ ઓલપાડ ગામે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ માં લાકડા ની જરૂર જણાતા લાકડાની વ્યવસ્થા કરી અને જરૂર પડ્યે બીજા લાકડાની વ્યવસ્થા કરી આપવાની હિન્દુ સ્મશાન ભૂમિ ના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ ને ખાત્રી આપી.</p>  Posted by <a href="https://www.facebook.com/mukeshpatelmla/">Mukesh Patel</a> on <a href="https://www.facebook.com/mukeshpatelmla/posts/4065893613526291">Thursday, 22 April 2021</a></blockquote>  </div>  <p>આજની કપરી સ્થિતિમાં જ્યારે ઓક્સિજનની કમી છે, હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા, રેમડિસીવીર ઇન્જેક્શન માટે પરિવારજનો આમતેમ રખડી રહ્યા છે ત્યારે આવી વસ્તુઓની જરૂરિયાત પૂર્ણ નથી થઇ રહી તેમાં મુકેશ પટેલ દ્વારા સ્મશાનમાં મૃતકોને બાળવા માટે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.</p>  <blockquote class="twitter-tweet">  <p dir="ltr" lang="gu" xml:lang="gu">આજરોજ ઓલપાડ ગામે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિ માં લાકડા ની જરૂર જણાતા લાકડાની વ્યવસ્થા કરી અને જરૂર પડ્યે બીજા લાકડાની વ્યવસ્થા કરી આપવાની હિન્દુ સ્મશાન ભૂમિ ના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ ને ખાત્રી આપી. <a href="https://t.co/XWJ3XmLT5c">pic.twitter.com/XWJ3XmLT5c</a></p>  — Mukesh Patel (@mukeshpatelmla) <a href="https://twitter.com/mukeshpatelmla/status/1385230503972798467?ref_src=twsrc%5Etfw">April 22, 2021</a></blockquote>  <p>ફેસબુક પર આ પોસ્ટને લઇને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા પણ ટીકા કરવામાં આવી છે. ગોપાલ ઇટાલિયાએ કટાક્ષ કરતા લખ્યું છે કે, સુરત ઓલપાડ વિધાનસભાના ભાજપના ધારાસભ્યએ સ્મશાનમાં લાકડા પુરા પાડવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.... તેમજ "સ્મશાન ભૂમિના પ્રમુખ"? ને વધુ લાકડાની ખાતરી આપવા બદલ લાખ લાખ વંદન.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-04/33.JPG" alt=""></img></p>  <p>આ પોસ્ટને લઇને ધમાસાણ મચી છે. ફેસબુક પર મુકેશ પટેલની આ પોસ્ટ પર કોમેન્ટ કરનારાઓનો રાફડો ફાટ્યો છે. ધર્મેશ પટેલ નામના યુઝર્સે ધારાસભ્યની પોસ્ટ પર કટાક્ષ કરતાં લખ્યું છે કે, આજ રીતે સ્મશાનમાં વધુને વધુ લાકડા આપતા રહો અને દેશની સેવા કરતા રહો પાર્ટી તમને "ગુજરાત સ્મશાન લાકડા પ્રમુખ" બનાવે તેવી શુભેચ્છા સહ રામ નામ સત્ય છે. ઓલપાડ મતવિસ્તારના લોકોએ ધારાસભ્ય મુકેશ પટેલનું ધ્યાન દોરતાં લખ્યુ છે કે, ઓલપાડ તાલુકાની એકપણ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન ની લાઇન, બાઇપેપ કે વેન્ટીલેટર્સ હોય તો કહેજો..... લાકડા તો મળી જ રહેશે અને મૃતદેહ લઇ જવા લારી પણ ... એક એમ્બ્યુલન્સ કે એક આગ બમ્બો તાલુકાનેનથી અપાવી શક્યા ....દુઃખદ અને હલકી પ્રસિદ્ધિ વાળી સ્મશાનના લાકડાની પોસ્ટ.</p>  <p>એક યૂઝરે કૃપાલ પટેલે લખ્યું છે કે -વાહ મુકેશભાઇ ત્રણેય લોકોમાં તમારી પ્રશંસા થઇ રહી છે. સમગ્ર માનવ જાત તમારો ખૂબ આભાર માને છે. તો નયન ઢોલા નામના યૂઝર લખે છે વાહ મુકેશભાઇ આપની સેવાથી હું મુગ્ધ થયો. હવે આજીવન આપને જ મત આપીશ. જો તમે ચૂંટણી નહીં લડો તો કોઇને મત નહીં આપું. તમે લાકડાની વ્યવસ્થા કરી મારૂં દિલ જીતી લીધું. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-04/161917309125.jpg" alt=""></img></p>  <p> નિમેશ રાદડિયા નામના યૂઝર લખે છે તમે તો મુખ્યમંત્રી પણ ન કરી શકે તેવું કામ કરી બતાવ્યું. જીવના જોખમે લાકડાની વ્યવસ્થા કરી. ધન્યવાદને પાત્ર છો. તો ઘનશ્યામ અનઘડ લખે છે આભાર ધારાસભ્યશ્રી આપને પણ આનો લાભ મળે તેવી શુભેચ્છા. તો મોહમ્મદ સુમરા લખે છે ઓક્સિજનના બાટલા પર તો સ્ટીકરો મારો છે લાડકા પર પણ સ્ટીકરો લગાવી દેવા જોઇતા હતા. </p>  <p>લોકો કહી રહ્યા છે કે આવા સમયે જ્યારે કોરોના દર્દીઓ અને તેમના પરિવારજનો માટે સંવેદનાની જરૂર છે ત્યારે એમએલએ જેવી જવાબદાર વ્યક્તિ લાકડાની વ્યવસ્થા કરે તેનો વાંધો નથી પરંતુ તેનો જશ ખાટવા જાય તે વધારે પડતું છે. લોકોની જીવ બચાવવાની વધારે જરૂર છે. એટલે દર્દીઓ માટે બેડ, ઇન્જેક્શન કે દવાઓ આપવાની જરૂર છે.  બાળવા માટે લાકડાની વ્યવસ્થા કરવાની નહીં. </p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>South Gujarat</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/the-bjp-mla-arranged-woods-in-the-cremation-and-posted-it-on-social-media-people-react-angrily/article-112277</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/the-bjp-mla-arranged-woods-in-the-cremation-and-posted-it-on-social-media-people-react-angrily/article-112277</guid>
                <pubDate>Fri, 23 Apr 2021 16:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-04/16191711166.jpg"                         length="225794"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મહિલાઓના લગ્નેતર સંબંધોમાં વધારો, આ કારણે બીજા પુરુષો સાથે સંબંધ બાંધી રહી છે</title>
                                    <description><![CDATA[<p>ભારતમાં સામાન્ય રીતે લગ્નેતર સંબંધોની વાત આવે છે તો પુરુષોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તો સમાજનો એક વર્ગ એવો પણ છે જે આ સંબંધોને સામાન્ય વાત ગણાવે છે. લગ્ન પછી પણ આપણે પુરુષોના બહારની મહિલાઓ સાથેના સંબંધોના ઘણા કિસ્સા સાંભળ્યા અથવા જોયા છે. જો કે, સ્ત્રી જો આ જ કરે, તો તે સમાજ માટે હજી પણ ચર્ચાનો વિષય છે. આ ભેદભાવ આજે પણ મોટા પાયે છે. એ જ રીતે એક સર્વેમાં એક અલગ બાબત સામે આવી છે જે ભારતીય સમાજ માટે ખરેખર ચોંકાવનારી છે. આ સર્વે મુજબ ભારતમાં મહિલાઓના લગ્નેતર સંબંધોમાં ઘણી મોટી વૃદ્ધિ જોવા મળી છે.</p>  <p>ફ્રાન્સની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/relationship/48-percent-married-indians-have-cheated-on-their-spouse/article-109627"><img src="https://www.khabarchhe.com/media/400/2021-03/1615280846extra_marital_affairs.jpg" alt=""></a><br /><p>ભારતમાં સામાન્ય રીતે લગ્નેતર સંબંધોની વાત આવે છે તો પુરુષોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે. હવે તો સમાજનો એક વર્ગ એવો પણ છે જે આ સંબંધોને સામાન્ય વાત ગણાવે છે. લગ્ન પછી પણ આપણે પુરુષોના બહારની મહિલાઓ સાથેના સંબંધોના ઘણા કિસ્સા સાંભળ્યા અથવા જોયા છે. જો કે, સ્ત્રી જો આ જ કરે, તો તે સમાજ માટે હજી પણ ચર્ચાનો વિષય છે. આ ભેદભાવ આજે પણ મોટા પાયે છે. એ જ રીતે એક સર્વેમાં એક અલગ બાબત સામે આવી છે જે ભારતીય સમાજ માટે ખરેખર ચોંકાવનારી છે. આ સર્વે મુજબ ભારતમાં મહિલાઓના લગ્નેતર સંબંધોમાં ઘણી મોટી વૃદ્ધિ જોવા મળી છે.</p>  <p>ફ્રાન્સની એક્સ્ટ્રા-મેરિટલ ડેટિંગ એપ 'ગ્લિડેન' દ્વારા આ સર્વે કરાયો હતો. આ બાબતનો અભ્યાસ કરતી વખતે આ બાબત સામે આવી છે. ગ્લિડેન એક એવી એપ્લિકેશન છે જે ખાસ કરીને એવી મહિલાઓ માટે બનાવવામાં આવી છે કે જે ક્યાં તો સંબંધમાં છે અથવા વિવાહિત છે. આ એપ્લિકેશન મહિલાઓ દ્વારા મહિલાઓ માટે બનાવવામાં આવી છે અને તેનો હેતુ મહિલાઓને પ્રેમ, સેક્સ અને મિત્રતામાં મદદ કરવાનો છે. ખાસ વાત એ પણ છે કે આ એપ્લિકેશનનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ એપ્લિકેશન વાપરતી મહિલાઓની સંખ્યા આપણાં દેશમાં આશરે 13 લાખ જેટલી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-03/1598782561extra_marital_affair1.jpg" alt=""></img></p>  <p>આ સર્વેક્ષણમાં દેશની 30 થી 60 વર્ષની વય જૂથની મહિલાઓ પર નજર રાખવામાં આવી છે. આ પ્રમાણે, 48% ભારતીય મહિલાઓ લગ્નેતર સંબંધ ધરાવે છે. બીજી વિશેષ બાબત એ છે કે તેમાં ફક્ત લગ્નેતર સંબંધો જ નહીં પણ સંતાન ધરાવતી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-03/1614420142extra_marital_affairs.jpg" alt=""></img></p>  <p>મહિલાઓના લગ્નેતર સંબંધો માટેના વિવિધ કારણો છે. સૌથી મહત્વનું કારણ એ છે કે તેઓ તેમની સેક્સ લાઇફથી સંતુષ્ટ નથી. 64% સ્ત્રીઓ લગ્નેત્તર સંબંધો બાંધતી હોય છે કારણ કે તેમને તેમના પતિથી જાતીય સુખ મળી શકતું નથી. સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે લગ્નેતર સંબંધોમાં 76 ટકા મહિલાઓ ઉચ્ચ શિક્ષિત છે અને તેમાંથી 72 ટકા આત્મનિર્ભર છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/relationship/48-percent-married-indians-have-cheated-on-their-spouse/article-109627</link>
                <guid>https://www.khabarchhe.com/relationship/48-percent-married-indians-have-cheated-on-their-spouse/article-109627</guid>
                <pubDate>Tue, 09 Mar 2021 21:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-03/1615280846extra_marital_affairs.jpg"                         length="55345"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પોલીસના દુર્વ્યવહારથી લાચાર પિતા બાળકની લાશ બોરીમાં ભરીને 3 કિમી ચાલ્યો</title>
                                    <description><![CDATA[<p>બિહારમાં ફરી માનવતાને શરમાવે મૂકે તેવી તસવીરો સામે આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં ઘણાં  દિવસોથી લાપતા થયેલા 13 વર્ષનાં બાળકની લાશ મળી હતી. પોલીસે આ બાળકનું પોસ્ટમાર્ટમ કરવાનું પણ રહેવા દીધું અને લાશ બાળકનાં પિતાને આપી દીધી હતી. લાચાર પિતાએ પ્લાસ્ટિકની બોરીમાં પોતાના 13 વર્ષના બાળકની લાશ લઇને 3 કિલોમીટર પેદલ ચાલ્યો હતો. ત્યારબાદ તેને એક વાહન મળ્યું અને તે લાશને પોલીસ સ્ટેશન લઇને પહોંચ્યો હતો. માનવીય સંવેદનાઓને ઝાટકો આપતાં આ ઘટનાની પોલીસે જવાબદારી લેવાને બદલે તપાસ અને કાર્યવાહીની વાત કરીને પિતાને ડરાવ્યો હતો.</p>
<p>આ ઘટના કટિહાર જિલ્લાનાં કુર્સેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હતી. મળતી જાણકારી પ્રમાણે ભાગલપુર જિલ્લાના ગોપાલપુર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/father-walked-3-km-alang-with-sons-dead-body/article-109510"><img src="https://www.khabarchhe.com/media/400/2021-03/1615105052bihar_case.jpg" alt=""></a><br /><p>બિહારમાં ફરી માનવતાને શરમાવે મૂકે તેવી તસવીરો સામે આવી છે. બિહારના કટિહાર જિલ્લામાં ઘણાં  દિવસોથી લાપતા થયેલા 13 વર્ષનાં બાળકની લાશ મળી હતી. પોલીસે આ બાળકનું પોસ્ટમાર્ટમ કરવાનું પણ રહેવા દીધું અને લાશ બાળકનાં પિતાને આપી દીધી હતી. લાચાર પિતાએ પ્લાસ્ટિકની બોરીમાં પોતાના 13 વર્ષના બાળકની લાશ લઇને 3 કિલોમીટર પેદલ ચાલ્યો હતો. ત્યારબાદ તેને એક વાહન મળ્યું અને તે લાશને પોલીસ સ્ટેશન લઇને પહોંચ્યો હતો. માનવીય સંવેદનાઓને ઝાટકો આપતાં આ ઘટનાની પોલીસે જવાબદારી લેવાને બદલે તપાસ અને કાર્યવાહીની વાત કરીને પિતાને ડરાવ્યો હતો.</p>
<p>આ ઘટના કટિહાર જિલ્લાનાં કુર્સેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ હતી. મળતી જાણકારી પ્રમાણે ભાગલપુર જિલ્લાના ગોપાલપુર વિસ્તારમાં કરારી તીનટંગામાં રહેતા લેરૂ યાદવનો 13 વર્ષનો દીકરો હરિઓમ 26 ફેબ્રુઆરીના રોજ નાવડીમાં બેસીને ગંગા નદી પાર કરી રહ્યો હતો ત્યારે તે નદીમાં પડી ગયો હતો. નાવિકોએ નદીમાં તેને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ મળી શક્યો ન હતો. લાચાર પિતાએ તે ગુમ થયો છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવી હતી પરંતુ પોતે જ પોતાના બાળકને શોધતાં અહીં તહીં ભટકતો રહ્યો.</p>
<p>અહીંથી થોડે દૂર એક ગામમાં કેટલાક લોકોને હરિઓની લાશ મળી હતી જેની સૂચના તેના પિતાને આપવામાં આવી હતી. પિતા કેટલાક લોકોને સાથે લઇને ઓળખ માટે પહોંચ્યો હતો. ગોપાલપુર પોલીસ સ્ટેશનને પણ માહિતી આપવામાં આવી હતી. સતત છ દિવસ સુધી પાણીમાં પડી રહેવાને લીધે લાશ સડી ગઇ હતી જેના લીધે ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જો કે, પિતાએ કપડા પરથી બાળકની ઓળખ કરી લીધી હતી.</p>
<p>ઘટનાસ્થળ પર કુર્સેલા અને ગોપાલપુર પોલીસ પહોંચી હતી પરંતુ એક પણ પોલીસ સ્ટેશન બાળકની લાશ પોતાના કબજામાં લેવા માટે આનાકાની કરવા લાગ્યા. પોલીસે પોસ્ટમાર્ટમ કરાવવાં માટે પણ કાર્યવાહી હાથ ન ધરી. પોલીસે સીધું બાળકના પિતાને કહ્યું કે તમે લાશને લઇને ઘરે જઇ શકો છો. એક તરફ દીકરો ગુમાવવાનું દુઃખ અને બીજી તરફ પોલીસના આ વ્યવહારથી દુખી થયેલા પિતાએ લાશને એક બોરીમાં ભરીને ત્રણ કિલોમીટર ચાલીને કુર્સેલા પોલીસ સ્ટેશન પહોંચ્યો. અહીંથી એક ગાડી કરીને પોસ્ટમાર્ટમ માટે લાશને ગોપાલપુર પોલીસ સ્ટેશન લઇ જવાઇ. આ આખાં પ્રકરણ પર કંઇ પણ બોલવા તૈયાર નથી.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/father-walked-3-km-alang-with-sons-dead-body/article-109510</link>
                <guid>https://www.khabarchhe.com/national/father-walked-3-km-alang-with-sons-dead-body/article-109510</guid>
                <pubDate>Sun, 07 Mar 2021 18:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-03/1615105052bihar_case.jpg"                         length="59320"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ, પીએમ મોદી કરી શકે છે મોટી જાહેરાત</title>
                                    <description><![CDATA[<p>પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. બંગાળની ચૂંટણીમાં મિથુનનો ભાજપમાં પ્રવેશ પક્ષ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે.  </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">West Bengal: Actor Mithun Chakraborty joins Bharatiya Janata Party at PM's rally at Brigade Parade Ground, Kolkata <a href="https://t.co/fj7bB5EQzb">pic.twitter.com/fj7bB5EQzb</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1368464807397969927?ref_src=twsrc%5Etfw">March 7, 2021</a></blockquote>
<p>વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતેની રેલીમાં પહોંચ્યા તે પહેલાં જ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન, ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, પાર્ટી ઉપાધ્યક્ષ મુકુલ રોય અને સુવેન્દુ અધિકારી આજે મેદાન પર હાજર હતા, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી સભાને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/mithun-joins-bjp-ahead-of-pm-rally/article-109512"><img src="https://www.khabarchhe.com/media/400/2021-03/1615105446mithun.jpg" alt=""></a><br /><p>પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. બંગાળની ચૂંટણીમાં મિથુનનો ભાજપમાં પ્રવેશ પક્ષ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે.  </p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">West Bengal: Actor Mithun Chakraborty joins Bharatiya Janata Party at PM's rally at Brigade Parade Ground, Kolkata <a href="https://t.co/fj7bB5EQzb">pic.twitter.com/fj7bB5EQzb</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1368464807397969927?ref_src=twsrc%5Etfw">March 7, 2021</a></blockquote>
<p>વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતેની રેલીમાં પહોંચ્યા તે પહેલાં જ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા હતા. આ દરમિયાન, ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, પાર્ટી ઉપાધ્યક્ષ મુકુલ રોય અને સુવેન્દુ અધિકારી આજે મેદાન પર હાજર હતા, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ચૂંટણી સભાને સંબોધન કરશે. ભાજપને અભિનેતા મિથુન ચક્રવર્તીનો ટેકો પણ મળ્યો છે, જે પશ્ચિમ બંગાળની ચૂંટણી લડાઇ જીતવા પ્રયાસ કરી રહ્યો છે. ભાજપમાં જોડાતા પહેલા કૈલાસ વિજયવર્ગીયએ શનિવારે પણ મિથુન સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે મિથુન દા પણ વડા પ્રધાનની રેલીમાં પહોંચશે. વિજયવર્ગીયએ કહ્યું હતું કે, ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તી પણ રેલીમાં પહોંચશે. </p>
<p>અભિનેતાને મળ્યા બાદ શનિવારે મોડી રાત્રે ભાજપ નેતા વિજયવર્ગીયએ ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં લખ્યું છે કે, મોડી રાત્રે કોલકાતાના બેલાગચીયામાં સિનેમા જગતના મહાન એક્ટર મિથુન દા સાથે લાંબી ચર્ચા થઈ. દેશભક્તિ અને ગરીબો પ્રત્યેની તેમની કથાઓ સાંભળીને હૃદય ગદગદ થઈ ગયું.</p>
<p>આ રેલીને થોડી વારમાં જ પીએમ મોદી સંબોધિત કરશે અને મિથુનને લઇને મોટી જાહેરાત કરવામાં આવે તેવી પણ સંભાવના છે. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/mithun-joins-bjp-ahead-of-pm-rally/article-109512</link>
                <guid>https://www.khabarchhe.com/national/mithun-joins-bjp-ahead-of-pm-rally/article-109512</guid>
                <pubDate>Sun, 07 Mar 2021 14:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-03/1615105446mithun.jpg"                         length="67564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>19 વર્ષથી નાસતો ફરતો ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસૈન ભટુક પકડાયો</title>
                                    <description><![CDATA[<div class="im_history_wrap nano has-scrollbar active-scrollbar">  <div class="im_history_scrollable_wrap nano-content">  <div class="im_history_scrollable">  <div class="im_history im_history_selectable">  <div class="im_history_messages">  <div class="im_history_messages_peer">  <div class="im_history_message_wrap im_grouped im_message_unread">  <div class="im_message_outer_wrap hasselect">  <div class="im_message_wrap clearfix">  <div class="im_content_message_wrap im_message_out">  <div class="im_message_meta pull-right text-right noselect">ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ભીડ દ્વારા આગ લગાવવાના કેસમાં પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ગોધરા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ 19 વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં 59 કારસેવકો માર્યા ગયા હતા. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી.<br />પંચમહાલ જિલ્લા પોલીસ સુપરિટેન્ડેટ લીના પાટીલે જણાવ્યું હતું કે, 51 વર્ષીય ભટુક આરોપીઓના મુખ્ય જૂથનો ભાગ હતો, જેઓ આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતા. ભટુક છેલ્લા લગભગ 19 વર્ષથી ફરાર હતો. અયોધ્યામાં કારસેવા કરીને પરત ફરી રહેલા 59 કારસેવકોને જીવતાં સળગાવી દેવાયા હતા અને ત્યારબાદ આખાં</div></div></div></div></div></div></div></div></div></div></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/godhra-riots-main-accused-arrested-after-19-years/article-108422"><img src="https://www.khabarchhe.com/media/400/2021-02/1613456148godhra_kand.jpg" alt=""></a><br /><div class="im_history_wrap nano has-scrollbar active-scrollbar">  <div class="im_history_scrollable_wrap nano-content">  <div class="im_history_scrollable">  <div class="im_history im_history_selectable">  <div class="im_history_messages">  <div class="im_history_messages_peer">  <div class="im_history_message_wrap im_grouped im_message_unread">  <div class="im_message_outer_wrap hasselect">  <div class="im_message_wrap clearfix">  <div class="im_content_message_wrap im_message_out">  <div class="im_message_meta pull-right text-right noselect">ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચમાં ભીડ દ્વારા આગ લગાવવાના કેસમાં પંચમહાલ પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ગોધરા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ 19 વર્ષ પહેલા બનેલી આ ઘટનામાં 59 કારસેવકો માર્યા ગયા હતા. એક અધિકારીએ સોમવારે આ માહિતી આપી.<br />પંચમહાલ જિલ્લા પોલીસ સુપરિટેન્ડેટ લીના પાટીલે જણાવ્યું હતું કે, 51 વર્ષીય ભટુક આરોપીઓના મુખ્ય જૂથનો ભાગ હતો, જેઓ આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતા. ભટુક છેલ્લા લગભગ 19 વર્ષથી ફરાર હતો. અયોધ્યામાં કારસેવા કરીને પરત ફરી રહેલા 59 કારસેવકોને જીવતાં સળગાવી દેવાયા હતા અને ત્યારબાદ આખાં ગુજરાતમાં રમખાણો થયાં હતા જેમાં હજારો લોકોનાં મોત થાય છે.</div>  <div class="im_message_meta pull-right text-right noselect"><img src="https://www.khabarchhe.com/media/2021-02/1613456148godhra_kand1.jpg" alt=""></img></div>  <div class="im_message_meta pull-right text-right noselect"> </div>  <div class="im_message_meta pull-right text-right noselect">પાટીલે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ગોધરા પોલીસે રવિવારે રાત્રે રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયામાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ભટુકની ત્યાંથી ધરપકડ કરી હતી.<br />તેમણે કહ્યું, ભટુક આરોપીઓના મુખ્ય જૂથનો ભાગ હતો જેમણે આ કાવતરું ઘડ્યું હતું, ભીડને ઉશ્કેર્યા હતા અને ટ્રેનના કોચને આગ લગાડવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરી હતી. તપાસ દરમિયાન નામ સામે આવ્યા બાદ તે તરત જ તે દિલ્હી ભાગી ગયો હતો. તેની ઉપર હત્યા અને તોફાનો સહિતના અન્ય આરોપો છે.</div>  <div class="im_message_meta pull-right text-right noselect"> </div>  <div class="im_message_meta pull-right text-right noselect">27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરાકાંડમાં 59 કારસેવકોનાં મોત થયાં હતા, ત્યારબાદ ગુજરાતમાં મોટા પાયે કોમી રમખાણો થયા હતા. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ભટુક ગોધરા રેલ્વે સ્ટેશન પર મજૂર હતો. તેમણે કહ્યું, તે કોચ પર પત્થર ફેંકવા અને તેમાં પેટ્રોલ નાખવામાં સામેલ હતો, ત્યારબાદ અન્ય આરોપીઓએ કોચને આગ ચાંપી દીધી હતી.</div>  <div class="im_message_meta pull-right text-right noselect">ઉલ્લેખનીય છે કે 2002માં ગોધરાકાંડ પછી અમદાવાદ સહિત ગુજરાતભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. એ સમયે યુપીએની સરકાર હતી અને સરકારના રેલવે વિભાગે આગ લાગવાનું કારણ કોચમાં સ્ટવ અને ગેસ હોવાનું જણાવ્યું હતું. જો કે, ગુજરાત પોલીસે રેલવેનો રિપોર્ટ નકારીને તપાસ કરી હતી. આ કેસમાં ઘણાં આરોપીઓને સજા મળી ચૂકી છે જ્યારે કેટલાક આરોપીઓને સબુતના આધારે છોડી દેવામાં આવ્યા છે.</div>  </div>  </div>  </div>  </div>  </div>  </div>  </div>  </div>  </div>  </div>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/godhra-riots-main-accused-arrested-after-19-years/article-108422</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/godhra-riots-main-accused-arrested-after-19-years/article-108422</guid>
                <pubDate>Tue, 16 Feb 2021 23:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-02/1613456148godhra_kand.jpg"                         length="384639"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોરોના વેક્સીન લગાવ્યા બાદ આ રાજ્યમાં પોલીસ સબ ઇન્સપેક્ટરનું મોત, તપાસ શરૂ</title>
                                    <description><![CDATA[<p>છત્તીસગઢમાં કોવિડ-19 વેક્સીન મુકાવ્યા બાદ પોલીસ સબ ઇન્સપેક્ટરના મોતનો મામલો સામે આવ્યાં બાદ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી છે જે આ કેસની તપાસ કરશે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રાયપુર જિલ્લામાં તૈનાત આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં મોતની તપાસ રાજ્ય કક્ષાની એન્ડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશનની સમિતિ કરી રહી છે. છત્તીસગઢ રાજ્ય ઇમ્યુનાઇઝેશન અધિકારી ડો. અમરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને 12 ફેબ્રુઆરીએ રાયપુરમાં કોવિડ -19 ની રસી આપવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીની રાત્રે તેને અચાનક છાતીમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના ડોકટરોએ પ્રાથમિક તપાસ કરાવી હતી અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/police-sub-inspector-lost-life-after-taking-corona-vaccine/article-108423"><img src="https://www.khabarchhe.com/media/400/2021-02/1613456148corona_vaccine.jpg" alt=""></a><br /><p>છત્તીસગઢમાં કોવિડ-19 વેક્સીન મુકાવ્યા બાદ પોલીસ સબ ઇન્સપેક્ટરના મોતનો મામલો સામે આવ્યાં બાદ રાજ્ય સરકારે એક તપાસ સમિતિની રચના કરી છે જે આ કેસની તપાસ કરશે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રાયપુર જિલ્લામાં તૈનાત આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાં મોતની તપાસ રાજ્ય કક્ષાની એન્ડવર્સ ઇવેન્ટ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશનની સમિતિ કરી રહી છે. છત્તીસગઢ રાજ્ય ઇમ્યુનાઇઝેશન અધિકારી ડો. અમરસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આસીસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને 12 ફેબ્રુઆરીએ રાયપુરમાં કોવિડ -19 ની રસી આપવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીની રાત્રે તેને અચાનક છાતીમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંના ડોકટરોએ પ્રાથમિક તપાસ કરાવી હતી અને જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેનું મોત નીપજ્યું હતું.</p>
<p>ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં સોમવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. ઠાકુરે કહ્યું કે મૃત્યુનું પ્રથમ કારણ હાર્ટ એટેક લાગે છે, પરંતુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને રાજ્ય કક્ષાની એઇએફઆઈ સમિતિ દ્વારા અહેવાલના વિગતવાર વિશ્લેષણ બાદ મોતનું વાસ્તવિક કારણ જાણી શકાશે. રાજ્ય કક્ષાની એઇએફઆઈ સમિતિના અધ્યક્ષ અને પંડિત જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના કમ્યુનિટી મેડિસિન વિભાગના અધ્યક્ષ ડો.નિર્મલ વર્માએ જણાવ્યું હતું કે આ મામલો સમિતિના ધ્યાનમાં આવ્યો છે. સમિતિમાં ચર્ચા થયા બાદ સમિતિએ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચીફ મેડિકલ અને આરોગ્ય અધિકારી રાયપુર પાસે નિર્ધારિત બંધારણમાં માહિતી માગી છે.વર્માએ કહ્યું હતું કે આ અહેવાલના વિગતવાર વિશ્લેષણ બાદ જ મૃત્યુનું વાસ્તવિક કારણ જાણી શકાશે.</p>
<p>તેમણે કહ્યું કે સામાન્ય રીતે એક વ્યક્તિ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવે છે પરંતુ આ સ્થિતિમાં એક ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. વરિષ્ઠ રાજ્ય અધિકારીઓએ કહ્યું કે ઘણા નિષ્ણાંત ડોકટરો અને યુનિસેફના પ્રતિનિધિઓ રાજ્ય કક્ષાની સમિતિમાં સભ્ય છે.</p>
<p>ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં કોરોના વેક્સીન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેના હેઠળ ફ્રન્ટલાઇન વર્કરો અને કોરોના વોરિયર્સને વેક્સીન લગાડવામાં આવી રહી છે. દેશનાં જુદાં જુદાં વિસ્તારોમાંથી કોરોનાની આડઅસરના અહેવાલો આવી રહ્યા છે. કેટલાક લોકોનાં મોત થયાં છે પરંતુ વેક્સીનને લીધે આ મૃત્યુ થયું હોવાની પૃષ્ટી નથી મળી.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/police-sub-inspector-lost-life-after-taking-corona-vaccine/article-108423</link>
                <guid>https://www.khabarchhe.com/national/police-sub-inspector-lost-life-after-taking-corona-vaccine/article-108423</guid>
                <pubDate>Tue, 16 Feb 2021 20:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-02/1613456148corona_vaccine.jpg"                         length="214088"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ 4 મોટી બેંકોને ખાનગીકરણ માટે સરકારે શોર્ટલીસ્ટ કરી</title>
                                    <description><![CDATA[<p>નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, IDBI બેંક ઉપરાંત આગામી 2 નાણાકીય વર્ષમાં વધુ 2 જાહેર બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. જો કે તેમણે બેંકોનું નામ લીધું ન હતું. આવી સ્થિતિમાં, બેંક ગ્રાહકો તેમજ રોકાણકારોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા હતા કે તે બે બેન્કો કઇ છે, જે આગામી દિવસોમાં ખાનગી બેંકો બની જશે. કેન્દ્ર સરકારે હવે 4 જાહેર બેંકોને શોર્ટલિસ્ટ કરી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી બે નાણાકીય વર્ષમાં આ બે બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. બાકીની બે બેંકોનું ત્યારબાદ ખાનગીકરણ કરવામાં આવશે. ખાનગીકરણ માટે જે બેંકોની પસંદગી કરવામાં આવી છે તેમાં બેન્ક ઓફ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/bank-of-india-and-three-other-public-sector-banks-shortlisted-for-privatisation/article-108432"><img src="https://www.khabarchhe.com/media/400/2021-02/1613458180modi.jpg" alt=""></a><br /><p>નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, IDBI બેંક ઉપરાંત આગામી 2 નાણાકીય વર્ષમાં વધુ 2 જાહેર બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. જો કે તેમણે બેંકોનું નામ લીધું ન હતું. આવી સ્થિતિમાં, બેંક ગ્રાહકો તેમજ રોકાણકારોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા હતા કે તે બે બેન્કો કઇ છે, જે આગામી દિવસોમાં ખાનગી બેંકો બની જશે. કેન્દ્ર સરકારે હવે 4 જાહેર બેંકોને શોર્ટલિસ્ટ કરી છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગામી બે નાણાકીય વર્ષમાં આ બે બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે. બાકીની બે બેંકોનું ત્યારબાદ ખાનગીકરણ કરવામાં આવશે. ખાનગીકરણ માટે જે બેંકોની પસંદગી કરવામાં આવી છે તેમાં બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઇન્ડિયા- BOI, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સામેલ છે.</p>  <p>સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ આ 4 બેંકોમાંથી 2 બેંકોનું ખાનગીકરણ આગામી નાણાકીય વર્ષમાં થઈ શકે છે. જો કે સરકારે હજી સુધી ઔપચારિક રીતે ખાનગી બેંકોના નામ જાહેર કર્યા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકોના ખાનગીકરણની પ્રક્રિયા 5 થી 6 મહિનામાં શરૂ થવાની સંભાવના છે. સરકારે આ બજેટમાં બે બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી, જ્યારે અગાઉના બજેટમાં પણ બે બેંકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.</p>  <p>રોઇટર્સના અહેવાલમાં 3 સ્ત્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર શરૂઆતમાં નાની બેંકોના ખાનગીકરણને મંજૂરી આપી શકે છે. આમાંથી જાણી શકાય છે કે ખાનગીકરણ દરમિયાન કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નાની બેંકોના ખાનગીકરણથી જોખમ થોડું ઓછું રહે છે. એટલું જ નહીં, બેંક યુનિયનો ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે ખાનગીકરણ એ બેંક કર્મચારીઓની નોકરી માટે ખતરો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નાની બેંકોની સફળત ખાનગીકરણ બાદ હવે આગામી વર્ષોમાં મોટી બેંકોને વેચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. આ સિવાય બેંકોનું ખાનગીકરણ સરકાર માટે રાજકીય રીતે જોખમી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2021-02/photo_2021-02-16_12-28-05.jpg" alt=""></img></p>  <p>સરકારે નાણાકીય વર્ષ 2021-22માં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 1.75 લાખ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં આની જાહેરાત કરી છે. તેમણે માહિતી આપી કે, IDBI બેંક સિવાય, આગામી નાણાકીય વર્ષમાં વધુ 2 જાહેર બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/bank-of-india-and-three-other-public-sector-banks-shortlisted-for-privatisation/article-108432</link>
                <guid>https://www.khabarchhe.com/national/bank-of-india-and-three-other-public-sector-banks-shortlisted-for-privatisation/article-108432</guid>
                <pubDate>Tue, 16 Feb 2021 13:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-02/1613458180modi.jpg"                         length="77272"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રાઇવેસીને અસર થતી હોય તો WhatsApp કાઢી નાખો: દિલ્હી હાઇકોર્ટની ટકોર</title>
                                    <description><![CDATA[<p>સોમવારે દિલ્હી હાઈકોર્ટે WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો તમારી પ્રાઇવેસીને અસર થઈ રહી છે, તો WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી નાખો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સરકારે WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી અંગે કાર્યવાહી કરવી જોઈએ, તે પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે. WhatsApp જેવી ખાનગી એપ્લિકેશન્સ સામાન્ય લોકોથી સંબંધિત વ્યક્તિગત માહિતી શેર કરવા માગે છે, જેને રોકવાની જરૂર છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટ તરફથી કડક ટિપ્પણી કરવામાં આવી હતી.</p>
<p>દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક ખાનગી એપ્લિકેશન છે, જો તમારી પ્રાઇવેસીને અસર થઈ રહી છે, તો તમે WhatsApp કાઢી નાખો. કોર્ટે કહ્યું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/delhi-high-court-says-it-is-a-private-app-do-not-use-if-you-dont-like-it/article-106794"><img src="https://www.khabarchhe.com/media/400/2021-01/161096246450.jpg" alt=""></a><br /><p>સોમવારે દિલ્હી હાઈકોર્ટે WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો તમારી પ્રાઇવેસીને અસર થઈ રહી છે, તો WhatsApp એકાઉન્ટ ડિલીટ કરી નાખો. અરજદારે પોતાની અરજીમાં કહ્યું હતું કે સરકારે WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી અંગે કાર્યવાહી કરવી જોઈએ, તે પ્રાઇવેસીનું ઉલ્લંઘન છે. WhatsApp જેવી ખાનગી એપ્લિકેશન્સ સામાન્ય લોકોથી સંબંધિત વ્યક્તિગત માહિતી શેર કરવા માગે છે, જેને રોકવાની જરૂર છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટ તરફથી કડક ટિપ્પણી કરવામાં આવી હતી.</p>
<p>દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક ખાનગી એપ્લિકેશન છે, જો તમારી પ્રાઇવેસીને અસર થઈ રહી છે, તો તમે WhatsApp કાઢી નાખો. કોર્ટે કહ્યું કે તમે નકશો કે બ્રાઉઝરનો ઉપયોગ કરો છો? તમારો ડેટા પણ તેમાં શેર કરવામાં આવ્યો છે. પ્રાઇવેસી પોલિસીના અમલીકરણ સામે વકીલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે બંધારણ દ્વારા આપેલા મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે.<br />તેથી, આ કિસ્સામાં, અમે કડક કાયદા બનાવવાની માગ કરીએ છીએ. યુરોપિયન દેશોમાં આને લઈને કડક કાયદા છે, તેથી ત્યાં WhatsApp નીતિ અલગ છે અને ભારતમાં કડક ન હોવાના કારણે, સામાન્ય લોકોનો ડેટા તૃતીય પક્ષને શેર કરતી વખતે આવી એપ્લિકેશનોને કોઈ મુશ્કેલી નથી આવતી.</p>
<p>મુકુલ રોહતગીએ અદાલતમાં WhatsApp વતી દલીલ કરી હતી. તેમણે કહ્યું કે તેનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત છે અને જાહેર પ્રાઇવેસીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. બે મિત્રોની પરસ્પર વાતચીત કોઈપણ તૃતીય પક્ષ સાથે શેર કરવામાં આવશે નહીં. આ ફક્ત WhatsApp બિઝનેસમાં સંબંધિત જૂથ માટે છે, જેમાં ડેટા અને હિતના વ્યવસાય માટે ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 8મી ફેબ્રુઆરીથી વોટ્સએપ નવી પ્રાઇવેસી પોલિસી લાગુ કરનાર હતું પરંતુ વિરોધ અને લોકોએ એપ ડિલીટ કરવાની શરૂઆત કર્યા બાદ કંપનીએ આ પોલિસિને લાગુ કરવા માટે 3 મહિનાનો સમય આપ્યો છે અને એ દરમિયાન કંપની પોતાની યુઝર્સને એ ભરોસો આપવા માગે છે કે તમારી ખાનગી ચેટ થર્ડ પાર્ટી સાથે વહેંચવામાં નહીં આવે.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/delhi-high-court-says-it-is-a-private-app-do-not-use-if-you-dont-like-it/article-106794</link>
                <guid>https://www.khabarchhe.com/national/delhi-high-court-says-it-is-a-private-app-do-not-use-if-you-dont-like-it/article-106794</guid>
                <pubDate>Mon, 18 Jan 2021 15:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-01/161096246450.jpg"                         length="61507"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સીરમ ઈન્સ્ટિટ્યૂટથી વેક્સીનની રવાનગી, આજે આ 13 શહેરોમાં પહોંચશે વેક્સીન</title>
                                    <description><![CDATA[<p>કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં લગભગ 3 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને, કોરોના રસીના ડોઝ દેશના જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. સોમવારથી જ કોરોના રસીની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.</p>
<p>કોવિશિલ્ડ રસીના ડોઝ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી ટ્રક્સ અને વિમાનો દ્વારા વિશેષ ફ્રીઝરમાં મોકલવામાં આવી રહ્યા છે. આજે સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્રણ કન્ટેનર ટ્રક બોલાવવામાં આવી હતી. આ ટ્રકોમાં, રસી ત્રણ ડિગ્રી તાપમાન સાથે પુણે એરપોર્ટથી પરિવહન કરવામાં આવી હતી, જ્યાંથી કુલ 8 ફ્લાઇટ્સ કોવિશિલ્ડ રસીને 13 જુદા જુદા સ્થળોએ લઈ જશે.</p>
<p>પ્રથમ વિમાન સવારે 8.11</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/serum-dispatch-covishield-vaccine-to-13-city/article-106525"><img src="https://www.khabarchhe.com/media/400/2021-01/1610432985vaccine.jpg" alt=""></a><br /><p>કોવિડ -19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે. પ્રથમ તબક્કામાં લગભગ 3 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને, કોરોના રસીના ડોઝ દેશના જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. સોમવારથી જ કોરોના રસીની ડિલિવરી શરૂ થઈ ગઈ છે.</p>
<p>કોવિશિલ્ડ રસીના ડોઝ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા તરફથી ટ્રક્સ અને વિમાનો દ્વારા વિશેષ ફ્રીઝરમાં મોકલવામાં આવી રહ્યા છે. આજે સવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી ત્રણ કન્ટેનર ટ્રક બોલાવવામાં આવી હતી. આ ટ્રકોમાં, રસી ત્રણ ડિગ્રી તાપમાન સાથે પુણે એરપોર્ટથી પરિવહન કરવામાં આવી હતી, જ્યાંથી કુલ 8 ફ્લાઇટ્સ કોવિશિલ્ડ રસીને 13 જુદા જુદા સ્થળોએ લઈ જશે.</p>
<p>પ્રથમ વિમાન સવારે 8.11 વાગ્યે દિલ્હી એરપોર્ટથી રવાના થયું હતું. આ રસી દિલ્હીથી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવશે. આગામી થોડા દિવસોમાં, કોવિશિલ્ડ રસી ગુજરાત, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં વધુ 5 કન્ટેનર ટ્રક દ્વારા સપ્લાય કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ભારત સરકારે એસઆઈઆઈને 1 કરોડ 11 લાખ ડોઝનો આદેશ આપ્યો છે. જેનો સપ્લાય સોમવારથી શરૂ થયો છે. વ્યાપક પોલીસ સુરક્ષા વચ્ચે રસીથી ભરેલા કન્ટેનર સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નીકળી ગયા હતા.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Serum Institute of India's COVID19 vaccine 'Covishield' will be shipped to different locations in the country from Pune airport, ahead of January 16 vaccine rollout<br /><br />(Photo source: Pune Airport's Twitter) <a href="https://t.co/kRIzkuzAtl">pic.twitter.com/kRIzkuzAtl</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1348822317615337472?ref_src=twsrc%5Etfw">January 12, 2021</a></blockquote>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Temperature-controlled facility, ranging from -20 degrees Celsius to +25 degrees Celsius, at our two Cargo terminals can efficiently &amp; safely handle Covid-19 vaccines. Both terminals can handle around 5.7 mn vials in a day: DIAL CEO on arrival of Covid vaccine consignment <a href="https://t.co/KpQIJPM3Xr">https://t.co/KpQIJPM3Xr</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1348862012873297921?ref_src=twsrc%5Etfw">January 12, 2021</a></blockquote>
<p>કહેવામાં આવી રહ્યું છે કે આ કામમાં જીપીએસ સુવિધાથી સજ્જ 300 કન્ટેનર ટ્રક્સ લગાવાઈ છે. જરૂર પડે તો વધુ 500 ટ્રકનો ઉપયોગ કરવામાં આવશે. 16 જાન્યુઆરીથી કોવિડ -19 રસીકરણ અભિયાન શરૂ થાય તે પહેલાં પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારતનું લક્ષ્ય આગામી કેટલાક મહિનામાં 3 કરોડ લોકોને રસી આપવાનું છે. નોંધપાત્ર વાત એ છે કે, ઘણા દેશોમાં છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાથી રસીકરણ ચાલુ છે અને અત્યાર સુધીમાં ફક્ત 2.5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">Gujarat: The first consignment of the <a href="https://twitter.com/hashtag/COVID19?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#COVID19</a> vaccine arrives at Ahmedabad's Sardar Vallabhbhai Patel International Airport<br /><br />Gujarat Deputy CM Nitin Patel present at the airport <a href="https://t.co/3y3RP0SxdQ">pic.twitter.com/3y3RP0SxdQ</a></p>
— ANI (@ANI) <a href="https://twitter.com/ANI/status/1348867396325371904?ref_src=twsrc%5Etfw">January 12, 2021</a></blockquote>
<p>સીરમ ઈન્સ્ટિટ્યૂટની વેક્સીન અન્ય શહેરોની સાથે ગુજરાતના અમદાવાદમાં પણ પહોંચી ગઇ. ગુજરાત માટે ફાળવેલા જથ્થાને પ્લેન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો. જ્યાં પોતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વેક્સીનને આવકારવા પહોંચ્યા હતા. પૂજા કર્યા પછી વેક્સીનને અમદાવાદ એરપોર્ટથી રવાના કરવામાં આવી હતી.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/serum-dispatch-covishield-vaccine-to-13-city/article-106525</link>
                <guid>https://www.khabarchhe.com/national/serum-dispatch-covishield-vaccine-to-13-city/article-106525</guid>
                <pubDate>Tue, 12 Jan 2021 12:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-01/1610432985vaccine.jpg"                         length="89183"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shivaji Paraskar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        