હર્ષદ મહેતાનો જુહુનો કરોડોનો ફ્લેટ કેમ કોઇ ખરીદવા તૈયાર નથી, 3 વખત હરાજી થઈ

શેરબજારના 1992ના કૌભાંડના મુખ્ય સુત્રધાર દિવગંત હર્ષદ મહેતાનો મુંબઇના જુહૂ વિસ્તારમાં આવેલો એક લકઝરી ફ્લેટ કોઇ ખરીદવા તૈયાર થતું નથી. 3 વખત હરાજી રાખવામાં આવી, પરંતુ કોઇ બોલી બોલવા માટે જ તૈયાર થતું નથી. હવે ચોથી વખત હરાજી કરવાનું નક્કી કરાયું છે.

હર્ષદ મહેતાનો એક  ફ્લેટ જુહૂ વિસ્તારમાં વંદના કો.ઓ. સોસાયટીના બીજા માળે આવેલા છે. દરિયા તરફનો ફેસ વાળો આ ફ્લેટ છે અને ફલેટનો વિસ્તાર 1150 ચો.ફુટ છે. કૌભાંડને કારણે હર્ષદ મહેતાની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે. આ પહેલા 2021, 2023 અને ફેબ્રુઆરી 2025માં હરાજી રાખવામાં આવી હતી, પરંતુ એક પણ વ્યકિત આ ફ્લેટ ખરીદવા માટે આવતો નથી.

હવે આગામી દિવસોમાં ફરી હરાજી રાખવાનું નક્કી કરાયું છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.