ડાયમંડ ઉદ્યોગના વેકેશનને 25 દિવસ થઇ ગયા હજુ કારખાના, ફેકટરીઓ ખુલ્યા નથી

સુરતના ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે 21 દિવસનું વેકેશન રાખવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે હજુ 25 દિવસ થવા છતા મોટી મોટી ફેકટરીઓ અને કારખાનાઓ શરૂ થયા નથી. કેટલીક મોટી ફેકટરીઓ 25 નવેમ્બબરથી ચાલુ થવાની સંભાવના છે, પરંતુ 1 ડિસેમ્બર પહેલા ડાયમંડ ઉદ્યોગ ધમધમે તેવું લાગતું નથી.

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 2 વર્ષથી જબરદસ્ત મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને દિવાળી પહેલા અનેક રત્નકલાકારોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. કેટલાંકે બીજો ધંધો પણ અપનાવી લીધો હતો. આ વખતે દિવાળી વેકેશનમાં ઘણી કંપનીઓએ રત્નકલાકારોને 25 નવેમ્બર અથવા 30 નવેમ્બર પછી જ આવવાના મેસેજ કરી દીધા હતા. ડાયમંડ ઉદ્યોગકારોનું કહેવું છે કે હજુ પણ ડાયમંડ ઉદ્યોગામાં તેજી આવે તેવા કોઇ આસાર દેખાતા નથી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.