<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/relationship/category-13316" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Relationship - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/13316/rss</link>
                <description>Relationship RSS Feed</description>
                
                            <item>
                <title>ખજૂરભાઇ ગમે તેટલી વખત લગ્ન કરે એમાં લોકોને વાંધો ન હોવો જોઇએ</title>
                                    <description><![CDATA[<p>નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.</p>
<p>ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.</p>
<p>પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/people-shouldn-t-mind-khajurbhai-getting-married-no-matter-how-many-times-he-marries/article-167776"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173617042149.jpg" alt=""></a><br /><p>નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.</p>
<p>ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.</p>
<p>પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી પત્નીએ  આવીને કહ્યું હોત કે, નીતિન જાનીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો વાત અલગ હતે, પરંતુ આવું કશું બન્યું નથી.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/J-SuTsWU19k?si=GheN_8IljF1bcguJ" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/people-shouldn-t-mind-khajurbhai-getting-married-no-matter-how-many-times-he-marries/article-167776</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/people-shouldn-t-mind-khajurbhai-getting-married-no-matter-how-many-times-he-marries/article-167776</guid>
                <pubDate>Tue, 07 Jan 2025 13:14:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173617042149.jpg"                         length="667684"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો,16 વર્ષનો છોકરો 10 વર્ષની કિશોરીને ભગાડી ગયો</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના અરવલ્લીના એક ગામડામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બધા માતા-પિતા માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો નાની ઉંમરે સોશિયલ મીડિયા પર એક્ટીવ છે.</p>
<p>અરવલ્લીના ગામમાં રહેતી એક 10 વર્ષની સગીરાનું એક 16 વર્ષના કિશોરી 31 ડિસેમ્બરે અપહરણ કર્યું હતું. સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરૂણી અને કિશોર બંનેને પકડી પાડ્યા અને ખબર પડી કે 16 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું.</p>
<p>પોલીસને તપાસમાં ખબર પડી કે સગીરા તેની માતાના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને આ 16 વર્ષના કિશોર સાથે નિયમિત ચેટ કરતી હતી. સગીરાની મોટી બહેન અને સગીરાએ 2 એકાઉન્ટ બનાવ્યા હતા. સંતાનો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/16-year-old-boy-run-away-with-10-year-old-girl/article-167778"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173617042148.jpg" alt=""></a><br /><p>ગુજરાતના અરવલ્લીના એક ગામડામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો બધા માતા-પિતા માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો નાની ઉંમરે સોશિયલ મીડિયા પર એક્ટીવ છે.</p>
<p>અરવલ્લીના ગામમાં રહેતી એક 10 વર્ષની સગીરાનું એક 16 વર્ષના કિશોરી 31 ડિસેમ્બરે અપહરણ કર્યું હતું. સગીરાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરૂણી અને કિશોર બંનેને પકડી પાડ્યા અને ખબર પડી કે 16 વર્ષના છોકરાએ 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કર્યું હતું.</p>
<p>પોલીસને તપાસમાં ખબર પડી કે સગીરા તેની માતાના મોબાઇલ પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને આ 16 વર્ષના કિશોર સાથે નિયમિત ચેટ કરતી હતી. સગીરાની મોટી બહેન અને સગીરાએ 2 એકાઉન્ટ બનાવ્યા હતા. સંતાનો કોની સાથે વાત કરે છે, કોણ મિત્રો છે એ બધી બાબતોનું ધ્યાન માતા-પિતાએ જ રાખવું પડે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/hsf-vr8XRqE?si=3vMEnVDVfWCCOV8z" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/16-year-old-boy-run-away-with-10-year-old-girl/article-167778</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/16-year-old-boy-run-away-with-10-year-old-girl/article-167778</guid>
                <pubDate>Tue, 07 Jan 2025 09:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173617042148.jpg"                         length="667925"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રતન ટાટાની એવી લવ સ્ટોરી હતી જેને કારણે આજીવન કુંવારા રહ્યા</title>
                                    <description><![CDATA[<p>દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. રતન ટાટા આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી પણ જાણીતી છે.</p>
<p>બોલિવુડ અભિનેત્રી સીમી ગરેવાલના એક ટોક શોમાં રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. રતન ટાટા જ્યારે લોસએંજિલસમાં હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. ટાટા આ છોકરી સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ એ દરમિયાન ભારતમાં રતન ટાટાના દાદી બિમાર પડ્યા અને તેમણે ભારત આવવું પડ્યું . એ સમયે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે રતન ટાટાના માતા-પિતાએ પ્રેમિકાને ભારત</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/ratan-tatani-s-love-story-was-such-that-he-remained-a-bachelor-throughout-his-life/article-166374"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172865430650.jpg" alt=""></a><br /><p>દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. રતન ટાટા આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી પણ જાણીતી છે.</p>
<p>બોલિવુડ અભિનેત્રી સીમી ગરેવાલના એક ટોક શોમાં રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી. રતન ટાટા જ્યારે લોસએંજિલસમાં હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. ટાટા આ છોકરી સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ એ દરમિયાન ભારતમાં રતન ટાટાના દાદી બિમાર પડ્યા અને તેમણે ભારત આવવું પડ્યું . એ સમયે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે રતન ટાટાના માતા-પિતાએ પ્રેમિકાને ભારત લાવવાની ના પાડી. એ પછી રતન ટાટા અને અમેરિકન છોકરી વચ્ચે સંબંધો તુટી ગયા.</p>
<p>આ સિવાય રતન ટાટાને સીમી ગરેવાલ સાથે પણ પ્રેમ હતો. આ વાત સીમીએ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. તેણીએ કહ્યું હતું કે, હું અને રતન પ્રેમમાં હતા અને લગ્ન કરવાના હતા, પરંતુ કોઇક કારણોસર વાત ન બની.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/iZ3mnVppLZo?si=hzHRQjtN3EvxHOYZ" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/ratan-tatani-s-love-story-was-such-that-he-remained-a-bachelor-throughout-his-life/article-166374</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/ratan-tatani-s-love-story-was-such-that-he-remained-a-bachelor-throughout-his-life/article-166374</guid>
                <pubDate>Sun, 13 Oct 2024 10:34:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172865430650.jpg"                         length="657489"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભાષાંતર ના કરો મારી લાગણીઓનું કેમ કે એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધુ છે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.</p>
<p>લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.</p>
<p>આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1728288103ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.</p>
<p>લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.</p>
<p>આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં એવું મારું માનવું છે.</p>
<p>લાગણીશીલ વ્યક્તિઓ હંમેશાં કંઈક સારી ભાવના વાળા જ હોય છે, તેઓ સૌનું સારું જ વિચારે અને સારું જ કરે. લાગણીશીલ વ્યક્તિઓ ક્યારેય એમની સાથે છળ કપટ દગો કે અપમાન કરનારાઓનું પણ અહિત કે અપમાન કરતા નથી અને સંબંધો પર પૂર્ણવિરામ પણ મૂકતા નથી. ખોટા દુઃખદ વ્યવહાર કે અનુભવ પછી લાગણીશીલ વ્યક્તિઓ એવા સંબંધોથી મૌન અને અંતર રાખી સબંધોમાં અલ્પવિરામ મૂકી દેતા હોય છે! આવા લાગણીશીલ વ્યક્તિઓ જ સમાજમાં મનાવતા જીવીત રાખી શક્યા છે. લાગણીશીલ વ્યક્તિઓ તેમનું અહિત કરનારાઓની પણ નીંદા સાંભળતા નથી કે નીંદક બનતા પણ નથી!</p>
<p>લાગણીઓને સમજજો. પોતાની લાગણીઓ, કૌટુંબિક સ્વજનોની લાગણીઓ, મિત્રો અને સમાજજીવનમાં પરિચિતોની લાગણીઓ સમજજો. લાગણીઓને સમજીલેવાથી આપ સમજી શકશો કે સુખને આમંત્રણ આપી રહ્યા છો કે દુઃખને.</p>
<p>મારા જીવનના અનુભવ સાર મુજબ વાત અલ્પવિરામ અને પૂર્ણવિરામ ની...</p>
<p>અલ્પવિરામ આપણને પ્રભુ શ્રી રામના જીવન થી શીખી શકીએ અને ઘણા અલ્પવિરામો પછી મજબૂરીનું પૂર્ણવિરામ આપણે પ્રભુ શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ.</p>
<p>અગત્યનું:</p>
<p>ચોક્કસથી લાગણીશીલ બનજો પણ સંબંધોમાં અલ્પવિરામ કયા મુકવું એ જરૂરથી શીખજો.</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273</guid>
                <pubDate>Mon, 07 Oct 2024 13:35:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1728288103ud.jpg"                         length="686165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.</p>
<p>પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.</p>
<p>જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1728216559ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.</p>
<p>પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.</p>
<p>જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે તો તમારી લાગણીઓને ઠેશ પહોચવાની પૂરી શક્યતાઓ રહેશે. મિત્ર સુદામા જેવો હોય તો એનો હાથ પકડજો અને મિત્ર ધનવાન હોય તો એના ધનને નહીં મિત્રને જ પ્રેમ કરજો.</p>
<p>જો આપ કોઈક વેપારમાં નિપૂણ હશો તો કેટલાય લોકો તમારી સાથે જોડાવવા કે ભાગીદારી કરવા તત્પરતા બતાવશે. વેપારમાં ભાગીદારી કરતા પહેલા ધ્યાન રાખજો કે ભાગીદાર નફાનો જ ભાગીદાર છે કે ખોટમાં પણ ખોટ ખાઈને સાથ આપે એમ છે!! માત્ર નફાની આશા રાખનાર ભાગીદારથી છૂટા થઈ જજો અને તડકી છાયડીમાં સાથ આપે એવા ભાગીદારને સથવારે પ્રગતિ કરજો.</p>
<p>જો આપ સામાજિક જીવ કે રાજનીતિમાં અગ્રેસર છો તોતો ભગવાન તમારું ભલું કરે કેમ કે અહીંયા કોઈ કાયમી મિત્ર નથી કે શત્રુ નથી બધુજ સગવડ્યું તકવાદી છે, અહીંયા તમે એકલાજ છો અને એકલા જ રહી જશો!</p>
<p>આ કલયુગી સંસારમાં મોટેભાગે સંબંધોનો ઉપયોગ કરી લેનારા લોકો મળશે એટલે થોડું સાચવીને સમજીને લાગણીઓનો વ્યવહાર કરજો. એનો મતલબ એ નથી કે કોઈ સારા છે જ નહીં. ઘણા સારા લોકો પણ આ સંસારમાં છે જેઓ સંબંધોનું મૂલ્ય સમજે છે અને હરહંમેશ દરેક સંજોગોમાં સાથે રહે છે પછી એ સુખ હોય કે દુઃખ, નફો હોય કે નુકશાન!!</p>
<p>પવિત્ર ભાવના સાથે દરેક ક્ષેત્રે સારા નિઃસ્વાર્થ સંબંધો કેળવજો અને સારું જીવન જીવી લેજો. સંતોષ થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે સ્વયં પર ગર્વ થશે અને ઈશ્વરને પણ ગમશો. સૌના આશીર્વાદ અને અમીદૃષ્ટિ રહેશે આપના પર.</p>
<p>અગત્યનું:</p>
<p>આપના ઘરના ઉંબરાની બહાર સંબંધો સૌની સાથે રાખજો પણ લાગણી અને વિશ્વાસ રાખતા પહેલા પરખ જરૂર કરજો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.</p>
<p>સુખમય રહે સૌનું જીવન</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 17:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1728216559ud.jpg"                         length="661547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લગ્નના 33 વર્ષ પછી પતિએ-પત્નીની સાથે કરી છેતરપીંડી, પત્નીનો ચોંકાવનારો નિર્ણય</title>
                                    <description><![CDATA[<p>લગ્ન જીવનમાં પાર્ટનર્સના વચ્ચે ઝઘડાઓ થવા સામાન્ય વાત છે, પણ જો બંને લોકોની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો આ બધી વાતોનો કોઈ ફરક નથી પડતો, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, તો તેની મોટામાં મોટી ભૂલને પણ માફ કરી દો છો. હાલમાં જ એક એવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની કહાની શેર કરી છે. વ્યક્તિનું કહેવું છે કે, તેએ પત્નીની છેતરપિંડી કરી છે, તે ઉપરાંત પત્નીએ તેને માફ કરી દીધો છે.</p>
<p><strong>શું છે પૂરો મામલો?</strong></p>
<p>પોતાની કહાની શેર કરતા વ્યક્તિએ કહ્યું કે, કિશોરાવસ્થાથી જ બાયસેકસુઅલ રહ્યો છું, તે ઉપરાંત મે લગ્ન કર્યા અને મને સારી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/after-33-years-of-marriage-the-husband-and-wife-che-ated-the-wife-took-this-important-decision/article-131273"><img src="https://www.khabarchhe.com/media/400/2024-08/16463059191.jpg" alt=""></a><br /><p>લગ્ન જીવનમાં પાર્ટનર્સના વચ્ચે ઝઘડાઓ થવા સામાન્ય વાત છે, પણ જો બંને લોકોની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હોય તો આ બધી વાતોનો કોઈ ફરક નથી પડતો, જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, તો તેની મોટામાં મોટી ભૂલને પણ માફ કરી દો છો. હાલમાં જ એક એવો જ મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની કહાની શેર કરી છે. વ્યક્તિનું કહેવું છે કે, તેએ પત્નીની છેતરપિંડી કરી છે, તે ઉપરાંત પત્નીએ તેને માફ કરી દીધો છે.</p>
<p><strong>શું છે પૂરો મામલો?</strong></p>
<p>પોતાની કહાની શેર કરતા વ્યક્તિએ કહ્યું કે, કિશોરાવસ્થાથી જ બાયસેકસુઅલ રહ્યો છું, તે ઉપરાંત મે લગ્ન કર્યા અને મને સારી પત્ની મળી છે, અમારા લગ્નને 33 વર્ષ થઇ ગયા છે. વ્યક્તિએ કહ્યું કે, લગ્ન પછી પણ મે બીજી મહિલાઓ સાથે સંબંધ રાખ્યા હતા.</p>
<p>વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે, ‘અમારા બે બાળકો છે. એક દીકરી અને એક દીકરો. જ્યારે અમારી દીકરી 30 વર્ષની હતી, ત્યારથી જ એકલી રહી છે, જ્યારે અમારો 28 વર્ષનો દીકરો ખૂબ જ દારૂ પીએ છે અને અમારી સાથે જ રહે છે.’ વ્યક્તિએ જણાવ્યું કે, અમારા જીવનમાં એક એવો સમય આવ્યો, જ્યારે હું ખૂબ જ પરેશાન રહેતો હતો અને તેવું અમારી દીકરીના મૃત્યુ પછી થયું, દીકરીના મૃત્યુએ અમને અંદરથી નબળું બનાવી દીધું હતું. આ દરમિયાન અનેક ભૂલો કરી.</p>
<p>વ્યક્તિએ જણાવ્યું કે, હું આટલો દુ:ખી હતો કે, મે લગ્ન ઉપરાંત અનપ્રોટેકડ શારીરીક સંબંધ બનાવવાનું શરૂ કર્યુ હતું. આ ભૂલના કારણે હું ત્રણ વર્ષ પહેલા HIVથી સંક્રમિત થયો. આ વાતનું મને પૂર્ણ જીવન દુ:ખ રહેશે. હું અને મારી પત્ની હજુ પણ એક સાથે છીએ અને આ બધી વાતો જાણ્યા, પછી પણ મારી પત્નીએ મને માફ કરી દીધો છે, પણ મે જે ભૂલ કરી છે, તેનો મને પૂર્ણ જીવન દુ: ખ રહેશે. વ્યક્તિએ જણાવ્યું કે, મે મારા દુ:ખમાં એવી ભૂલ કરી, જેને પૂર્ણ જીવન ભૂલી શકીશ નહિ અને પોતાને ક્યારેય પણ માફ કરી શકીશ નહીં.</p>
<p>એક્સપર્ટસનું કહેવું છે કે, મહત્તમ લોકો લગ્ન થયા પછી પણ ઘરની બહાર બીજા લોકો સાથે સંબંધ બનાવે છે, પણ પાર્ટનર સાથે છેતરપિંડી કરવી પોતાના લગ્ન જીવનને બરબાદ કરી શકે છે. પોતાની કોઈ પણ નજીકની વ્યક્તિ દુનિયા છોડીને જાય છે, તે વાતથી ખૂબ જ દુ:ખ થાય છે. જેના કરને પૂર્ણ પરિવારને આ દુ:ખનો સામનો કરવો પડે છે. એવા સમયે જરૂરી છે કે પોતાની દીકરીના મૃત્યુના દુ:ખથી બહાર નીકળવા માટે તમે કોઈ કાઉન્સિલિંગની મદદ લો. આ દુ:ખને એકલા સહન કરવા કરતા પરિવાર સભ્યો સાથે તેને શેર કરો, જેથી તમને મદદ મળશે.</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/after-33-years-of-marriage-the-husband-and-wife-che-ated-the-wife-took-this-important-decision/article-131273</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/after-33-years-of-marriage-the-husband-and-wife-che-ated-the-wife-took-this-important-decision/article-131273</guid>
                <pubDate>Mon, 19 Aug 2024 19:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-08/16463059191.jpg"                         length="58401"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Shubhangi Wagh]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને ક્લબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે</title>
                                    <description><![CDATA[<p>ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની બોલિવુડ અભિનેત્રી અને મોડેલ પત્ની નતાશાના છુટાછેડાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચા પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે, કારણકે હાર્દિક અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પોષ્ટ પર જાહેરાત કરી છે કે તેઓ રાજીખુશીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે લખ્યું અમારા દીકરા અગસ્તયની અમેં બંને ભેગામળે ઉછેરીશું.</p>
<p>હાર્દિકે લખ્યું છે કે, 4 વર્ષ સાથે રહ્યા પછી મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ અમને લાગે છે કે અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ઘણો મુશ્કેલ નિર્ણય હતો. અગસ્તય માટે જે કઇં કરવું પડશે તે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/central-gujarat/hardik-natasha-s-post-said-we-are-both-happily-separated/article-164803"><img src="https://www.khabarchhe.com/media/400/2024-07/1721384130hardik-pandya.jpg" alt=""></a><br /><p>ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની બોલિવુડ અભિનેત્રી અને મોડેલ પત્ની નતાશાના છુટાછેડાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચા પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે, કારણકે હાર્દિક અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પોષ્ટ પર જાહેરાત કરી છે કે તેઓ રાજીખુશીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે લખ્યું અમારા દીકરા અગસ્તયની અમેં બંને ભેગામળે ઉછેરીશું.</p>
<p>હાર્દિકે લખ્યું છે કે, 4 વર્ષ સાથે રહ્યા પછી મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ અમને લાગે છે કે અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ઘણો મુશ્કેલ નિર્ણય હતો. અગસ્તય માટે જે કઇં કરવું પડશે તે અમે બંને ભેગા થઇને કરીશું. હાર્દિકે લોકોને વિનંતી કરી છે કે આ સંવેદનશીલ સમયમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો. મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને કલબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/t_Jt52IngXs?si=cyLy_YYBxlTnrbbG" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Central Gujarat</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/central-gujarat/hardik-natasha-s-post-said-we-are-both-happily-separated/article-164803</link>
                <guid>https://www.khabarchhe.com/central-gujarat/hardik-natasha-s-post-said-we-are-both-happily-separated/article-164803</guid>
                <pubDate>Sat, 20 Jul 2024 09:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-07/1721384130hardik-pandya.jpg"                         length="134438"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દુબઇની રાજકુમારીએ પતિને ઇન્સ્ટા પર જ તલાક આપી દીધા, હજુ વર્ષ પહેલા જ લગ્ન થયેલા</title>
                                    <description><![CDATA[<p>દુબઇની રાજકુમારી શેખ મહારાએ પોતાના પતિને ઇન્સ્ટાગ્રામ પર જ તલાક આપવાની જાહેરાત કરી દેતા સોશિયલ મીડિયા ભારે હંગામો મચી ગયો છે.</p>
<p>UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મત્રી શેખ મોહમંદ બિન રાશિદ અલ મકતૂનની દીકરી મહારાએ તેના પતિ અને UAEના જાણીતા બિઝનેસમેન શેખ માનાબિન મોહમંદ બિન રાશીદ મીનબાના અલ મૂકતમને સંબોધીને ઇન્સ્ટા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ડીયર હસબન્ડ, તમે બીજા લોકોની કંપનીમાં વ્યસ્ત છો એટલે હું તમને છુટાછેડા આપું છું. આવું મહારાએ 3 વખત લખ્યું છે. છેલ્લે લખ્યું કે ટેક કેર, તમારી પૂર્વ પત્ની. મહારા અને તેના પતિ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. મે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/the-dubai-princess-divorced-her-husband-on-instagram-only-to-get-married-a-year-ago/article-164770"><img src="https://www.khabarchhe.com/media/400/2024-07/172122442264.jpg" alt=""></a><br /><p>દુબઇની રાજકુમારી શેખ મહારાએ પોતાના પતિને ઇન્સ્ટાગ્રામ પર જ તલાક આપવાની જાહેરાત કરી દેતા સોશિયલ મીડિયા ભારે હંગામો મચી ગયો છે.</p>
<p>UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રક્ષા મત્રી શેખ મોહમંદ બિન રાશિદ અલ મકતૂનની દીકરી મહારાએ તેના પતિ અને UAEના જાણીતા બિઝનેસમેન શેખ માનાબિન મોહમંદ બિન રાશીદ મીનબાના અલ મૂકતમને સંબોધીને ઇન્સ્ટા પર પોસ્ટ લખી છે, જેમાં લખ્યું છે, ડીયર હસબન્ડ, તમે બીજા લોકોની કંપનીમાં વ્યસ્ત છો એટલે હું તમને છુટાછેડા આપું છું. આવું મહારાએ 3 વખત લખ્યું છે. છેલ્લે લખ્યું કે ટેક કેર, તમારી પૂર્વ પત્ની. મહારા અને તેના પતિ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. મે 2023માં મહારાના લગ્ન થયા હતા અને મે 2024માં તેણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/R1lWAdoMkss?si=QU39qAmqCHCTE7S-" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/the-dubai-princess-divorced-her-husband-on-instagram-only-to-get-married-a-year-ago/article-164770</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/the-dubai-princess-divorced-her-husband-on-instagram-only-to-get-married-a-year-ago/article-164770</guid>
                <pubDate>Fri, 19 Jul 2024 23:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-07/172122442264.jpg"                         length="664735"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બગડેલા સંબંધોમાં સમાધાનથી જીવનમાં સંબંધોનો વ્યાપ વધે</title>
                                    <description><![CDATA[<p>આપણે આ સંસારમાં શું લઈને આવ્યા?</p>
<p>કશું જ નહીં.</p>
<p>જઈશું ત્યારે શું લઈને જવાના?</p>
<p>ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!!</p>
<p>ભગવાનની લીલા અનેરી છે,</p>
<p>દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!!</p>
<p>હવે હું શું કહું છું આપને કે જો આપણે કશું જ લઈ  જઈ શકવાના નથી તો જીવનમાં સંબંધોમાં પડતી આંટીઓ શું કામ પકડી રાખવાની? જીદો અણગમા પડતાં મુકીને સમાધાન કરીને સંબંધો જાળવી લઈએ તો કેવું?</p>
<p>સંબંધોમાં વ્યવહાર, લાગણીઓ કે કોઈક વાતમાં ખાટું મોળું થઈ જાય તો વાતુને પકડી રાખવાથી શું લાભ થાય? મને તો કંઈ લાભ થાય કે સારું થાય તેવું જણાતું નથી.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/1714644273ud.jpg" alt=""></a><br /><p>આપણે આ સંસારમાં શું લઈને આવ્યા?</p>
<p>કશું જ નહીં.</p>
<p>જઈશું ત્યારે શું લઈને જવાના?</p>
<p>ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!!</p>
<p>ભગવાનની લીલા અનેરી છે,</p>
<p>દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!!</p>
<p>હવે હું શું કહું છું આપને કે જો આપણે કશું જ લઈ  જઈ શકવાના નથી તો જીવનમાં સંબંધોમાં પડતી આંટીઓ શું કામ પકડી રાખવાની? જીદો અણગમા પડતાં મુકીને સમાધાન કરીને સંબંધો જાળવી લઈએ તો કેવું?</p>
<p>સંબંધોમાં વ્યવહાર, લાગણીઓ કે કોઈક વાતમાં ખાટું મોળું થઈ જાય તો વાતુને પકડી રાખવાથી શું લાભ થાય? મને તો કંઈ લાભ થાય કે સારું થાય તેવું જણાતું નથી. ઉલ્ટાનું વેરભાવ, અહંભાવ વધે અને એને લીધે મન અશાંત થાય અને જીવનમાં કલેશ પણ વધે અને અંતે શરીરમાં કેટલાય રોગને આમંત્રણ અપાય એ જુદું.</p>
<p>આંટી પડેલા, દુભાયેલા કે બગડેલા કે વેરભાવના સંબંધોમાં જતું કરવાની ભાવના જો તમે કેળવી શકો તો મારા વ્હાલા તમે તમારા ગમે તેવા મોટા શત્રુને પણ મૈત્રીના સંબંધોમાં વાળી શકો! ગઈકાલના કટ્ટર શત્રુભાવને તમે સમાધાનકારી માર્ગે મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાંમાં ફેરવી શકો છો.</p>
<p>તમારામાં સંબંધોનું સમાધાન કરવાની આવડત હશે તો તમારા સંબંધોનો વ્યાપ પણ વધશે. સંબંધોનો વ્યાપ જીવનમાં જેટલો વધુ એટલા તમે વધુ સંપન્ન થાશો.</p>
<p>મારા જેવો માણસતો હંમેશા સમાધાનકારી વ્યવહાર અને ચર્ચાને અગ્રિમતાતો આપે જ પણ કોઈકના ભલા માટે સ્વમાનભેર ઘસારો ભોગવીને જતું પણ કરે. એટલે જ તો મારા જીવનમાં સંબંધોની વાડીમાં સંબંધો રૂપી લીલાછમ ઊંડા મૂળીયાવાડા વૃક્ષ રૂપી વડલાઓ, આંબાઓ, લીમડાઓ વિગેરે અડીખમ ઉભા છે!!</p>
<p>મારી સમાધાનકારી લાગણીઓની વાડીને ફરતે બાવળિયા રૂપી કાંટાળી વાડ જેવા મિત્રો પણ ખરા હો જેઓ મારા પર થતો પહેલો ઘા પોતે ખમે અને મને રક્ષણ પૂરું પાડે. એ વાતમાં હું નસીબનનો બાવડો.</p>
<p>કોઈકનો જતું કરવાનો એટલે કે સમાધાનકારી સ્વભાવ હોવો એ પલાયનવાદ કે નબળાઈ સમજવાની ભૂલ ના કરશો. સમાધાનકારી માણસો સમાજમાં સૌને સાથે લઈને જીવી જાણવાની સમજમાં વધારો કરે છે. સમાધાન તમને વધુ સંબંધો આપશે અને એ સંબંધો સાથે જીવવાનો આનંદ તમને સુખ આપશે. જેમની પણ સાથે તમારે સંબંધો બગડ્યા હોય ત્યાં એક ડગલું સમાધાનનું ચાલો તો ખરા! રસ્તો જડશે, સમાધાન થશે, સમજ થશે, સંબંધોના અબોલા દૂર થશે. બસ.. પછી તો હળતાં મળતા થશો અને જૂની વાતું ભુલાઈ જશે અને સંબંધો વધુ મજબૂત થશે.</p>
<p>અગત્યનું:</p>
<p>અંતે કશું જ સાથે આવશે નહીં એટલે બગડેલા સંબંધોમાં સામેથી પહેલ કરો અને સમાધાન કરીને સંબંધો સાચવીને સૌને ગમતા રહીને જીવન જીવી લો.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212</guid>
                <pubDate>Thu, 02 May 2024 15:36:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/1714644273ud.jpg"                         length="662900"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel) </strong>કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?</p>
<p>ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.</p>
<p>નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!</p>
<p>વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.</p>
<p>ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.</p>
<p>નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1714375331ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel) </strong>કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?</p>
<p>ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.</p>
<p>નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!</p>
<p>વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.</p>
<p>ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.</p>
<p>નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં અને રાખવું નહીં. બસ આવું કઈક અમારી વ્યવહાર કુશળતા અને એવું જ અમારું જીવન.</p>
<p>હવે જો આપણે કોઇકને ભેટ આપીએને સારા ભાવથી અને જો સામે વાળી વ્યક્તિ એ ભેટની કદર ના કરે તો કેવું લાગે આપને? હું ભેટ આપી જાણું અને ધ્યાનથી નોંધ લઉ કે મારી ભેટની શું કિંમત કરી ભેટ લેનારે. હા ક્યારેક તો મેં જોયું કે આપણી ભેટ ત્રીજા વ્યક્તિને ભેટમાં અપાતી હોય!! આવો છે આ સંસાર.</p>
<p>લાગણીઓ ભેટના નામે વેચાય અને ધૂળ ધાણી પણ થાય.</p>
<p>વાત સંબંધોની...</p>
<p>સંબંધો મજબૂત થાય છે સમય આપવાથી.</p>
<p>સંબંધ મજબૂત થાય છે એકબીજાને સમજવાથી.</p>
<p>કોઇક ગમતી કે વ્હાલી વ્યક્તિને જો ભેટ આપવી જ હોયને તો તમારો અમૂલ્ય સમય એમને ભેટમાં આપજો.</p>
<p>અને જે વ્યક્તિ એનો સમય તમને આપે તો સમજજો કે એ અમૂલ્ય ભેટ છે અને આવા સંબંધોની આપણે કદર કરવી જોઈએ અને એ ઋણ ચૂકવવાની તક ક્યારેય ચૂકવી જોઈએ નહીં.</p>
<p>પૈસાની ખરીદાયેલી ભેટોથી અંજાશો નહીં.</p>
<p>જે વ્યક્તિ તમને સમય આપે એની લાગણીઓને ક્યારેય ઠેસ પહોચાડશો નહીં.</p>
<p>અગત્યનું:</p>
<p>પૈસાની ખરીદાયેલી ભેટોથી થોડું સાચવીને સમજીને રહેજો અને સમય રૂપી ભેટ આપનારનું ઋણ ક્યારેય ભૂલશો નહીં.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144</guid>
                <pubDate>Mon, 29 Apr 2024 12:52:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1714375331ud.jpg"                         length="663748"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોઇ તમારી લાગણી દુભાવે અને સામે વાળી વ્યક્તિ બે હાથ જોડી માફી માંગે પછી શું?</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>આપણે બે અધ્યાયમાં જીવન જીવતા હોઈએ છીએ. એક કૌટુંબિક જીવન અને બીજું સામાજીક જીવન.</p>
<p>કૌટુંબિક અને સામાજીક બન્નેવ વ્યવસ્થામાં આપણે સૌની માન મર્યાદા જાળવતા હોઈએ છીએ.</p>
<p>ક્યારેક હસવાનું ખસવું થઈ જાય, અને ક્યારેક સહજભાવમાં કઈક એવું પણ ભૂલથી કહેવાય જાય કે કોઈ એક વ્યક્તિની કે સમૂહની/સમાજની લાગણી દુભાઇ જાય.</p>
<p>હવે આવી ઘટના જ્યારે જ્યારે ઘટે ત્યારે લાગણી દુભાઇ હોય એટલે આક્રોશ તો થાય, યોગ્ય પણ હોય શકે પરંતુ જેમના દ્વારા આ ભૂલ થઈ હાય તેઓ વિવેક પૂર્વક સહૃદય ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ? ચાલો કોઈક યુવા હોય તો મીઠો ઠપકો અપાય પણ ખરો પણ કોઈક વડીલથી ભૂલથી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/what-if-someone-hurts-your-feelings-and-the-person-apologizes/article-162509"><img src="https://www.khabarchhe.com/media/400/2024-03/171178849013.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>આપણે બે અધ્યાયમાં જીવન જીવતા હોઈએ છીએ. એક કૌટુંબિક જીવન અને બીજું સામાજીક જીવન.</p>
<p>કૌટુંબિક અને સામાજીક બન્નેવ વ્યવસ્થામાં આપણે સૌની માન મર્યાદા જાળવતા હોઈએ છીએ.</p>
<p>ક્યારેક હસવાનું ખસવું થઈ જાય, અને ક્યારેક સહજભાવમાં કઈક એવું પણ ભૂલથી કહેવાય જાય કે કોઈ એક વ્યક્તિની કે સમૂહની/સમાજની લાગણી દુભાઇ જાય.</p>
<p>હવે આવી ઘટના જ્યારે જ્યારે ઘટે ત્યારે લાગણી દુભાઇ હોય એટલે આક્રોશ તો થાય, યોગ્ય પણ હોય શકે પરંતુ જેમના દ્વારા આ ભૂલ થઈ હાય તેઓ વિવેક પૂર્વક સહૃદય ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ? ચાલો કોઈક યુવા હોય તો મીઠો ઠપકો અપાય પણ ખરો પણ કોઈક વડીલથી ભૂલથી કઈક ભૂલચૂક થઈ જાય અને એ વડીલ નાના મોટા સૌને બે હાથ જોડી ક્ષમાયાચના કરે ત્યારે શું થવું જોઈએ?</p>
<p>આપણે કોઈ પણ પ્રકારનો આક્રોશ કે લાગણીઓને બાજુપર રાખી તટસ્થ રીતે સામાજીક સમન્વય અને વિશ્વાસની લાગણીઓ જળવાઈ રહે તે દૃષ્ટિકોણથી વિચારીએ તો આવા વિષય કે ઘટનાનું સમાધાન શું હોય શકે?</p>
<p>લાગણી એક એવો વિષય છે કે જેના આધાર પર સંસારના બધાજ સબંધો અને સામાજીક વિષયોનો આધાર રહેલો છે.</p>
<p>હું કોણે શું કરવું જોઈએ એવી કોઈજ સલાહ નથી આપી રહ્યો કે કોઈકની લાગણી દુભાય અને કોઈકને સારું લાગે તેવું પણ નથી કહી રહ્યો, હું માત્ર આવી ઘટનાઓનું સમાધાન વિનય વિવેક બુદ્ધિ અને સારા વાતાવરણમાં ચર્ચા થાય એજ સમજાવા પ્રયત્ન કરી રહ્યો છું.</p>
<p>ઘરની વાત ઘરમાજ પૂરી કરી દઈએ તો કેવી લાજ જાળવાઇ જતી હોય છે એવા કેટલાય આપની કિસ્સા આસપાસ હશે અને સમાજની વાત સમાજના ઠરેલ સમજુ વિવેકી વડીલોની સમજ પૂર્વક સુખરૂપ સમાધાન રૂપે પૂરી થઈ હોય તેવાય કેટલાય કિસ્સા આપણી નજર સમક્ષ છે.</p>
<p>સુખેથી ત્યારે જ જીવી શકાશે જ્યારે ઘરમાં કે સમાજમાં આપણે સૌ વિનય વિવેકથી એકમેકને સમજીશું.</p>
<p>ઉમરમાં હું નાનો રહ્યો અને કદાચ મારી સમજપણ ઓછી હોય શકે. મારા ઉપરોક્ત વિષય સમજ અંગેના પ્રયાસને હકારાત્મક ભાવાર્થે લેવા માટે સૌને વ્યક્તિગત વિનમ્ર પ્રાર્થના કરું છું.</p>
<p>ઉત્કર્ષ</p>
<p>( હું અહીં અટક સાથેનું મારું આખું નામ નથી લખી રહ્યો કેમ કે હું સામાજિક હિતમાં સૌનું સારું વિચારી નિષ્પક્ષ ભાવે મારા અંગત વિચાર રજુ કરી રહ્યો છું)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/what-if-someone-hurts-your-feelings-and-the-person-apologizes/article-162509</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/what-if-someone-hurts-your-feelings-and-the-person-apologizes/article-162509</guid>
                <pubDate>Sat, 30 Mar 2024 14:18:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-03/171178849013.jpg"                         length="658659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સ્ત્રીઓ પોતાના પ્રેમને આ 6 કારણોસર છોડે છે</title>
                                    <description><![CDATA[<p>પ્રેમમાં કોઈ જજમેન્ટ, એજેન્ડા કે પક્ષપાત નથી હોતો. પ્રેમની કોઈ પરિભાષા નથી. તેની કોઈ સીમા પણ નથી હોતી. રિલેશનશિપમાં મહેનત હોય છે પણ જાણે તમે કોઈ મ્યુઝિક પર ડાંસ કરો છો તેવું લાગે છે. પણ જ્યારે ઈઝી ડાંસ ન થઈ શકે ત્યારે રિલેશનશિપ તૂટે છે. સ્ત્રીઓ જે પુરુષને પ્રેમ કરે છે તેને આ કારણોસર છોડે છે</p>
<p><strong>તેઓ એકલતા અનુભવે છે</strong></p>
<p>સ્ત્રીને પોતાની કિંમતનો અનુભવ થવો જોઈએ. જો તેનો પુરુષ તેને સપોર્ટ કરવા માટે હાજર ન હોય તો તેવી રિલેશનશિપનો કોઈ મતલબ નથી હોતો. જ્યારે સ્ત્રી રિલેશનશિપમાં હોય ત્યારે તેનો પુરુષ તેના માટે બધુંજ છે તેવું તે માને છે. જ્યારે પુરુષ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/relationship/women-give-up-their-love-for-these-6-reasons/article-88473"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/15847826859photo_(2).jpg" alt=""></a><br /><p>પ્રેમમાં કોઈ જજમેન્ટ, એજેન્ડા કે પક્ષપાત નથી હોતો. પ્રેમની કોઈ પરિભાષા નથી. તેની કોઈ સીમા પણ નથી હોતી. રિલેશનશિપમાં મહેનત હોય છે પણ જાણે તમે કોઈ મ્યુઝિક પર ડાંસ કરો છો તેવું લાગે છે. પણ જ્યારે ઈઝી ડાંસ ન થઈ શકે ત્યારે રિલેશનશિપ તૂટે છે. સ્ત્રીઓ જે પુરુષને પ્રેમ કરે છે તેને આ કારણોસર છોડે છે</p>
<p><strong>તેઓ એકલતા અનુભવે છે</strong></p>
<p>સ્ત્રીને પોતાની કિંમતનો અનુભવ થવો જોઈએ. જો તેનો પુરુષ તેને સપોર્ટ કરવા માટે હાજર ન હોય તો તેવી રિલેશનશિપનો કોઈ મતલબ નથી હોતો. જ્યારે સ્ત્રી રિલેશનશિપમાં હોય ત્યારે તેનો પુરુષ તેના માટે બધુંજ છે તેવું તે માને છે. જ્યારે પુરુષ કંફર્ટેબલ થઈ જાય તેયારે તે આસાનીથી ડીટેચ થઈ જાય છે. કોઈકવાર એવી રિલેશનશિપમાં રહેવું જ્યારે તમે કોઈની સાથે રહીને પણ એકલતાનો અનુભવ કરો તે રિલેશનશિપ દુખ આપે છે. જ્યારે પ્રેમ અને અટેન્શન સામે ન મળે ત્યારે તેમને સમજાય છે કે આ રિલેશનશિપમાં રહેવાનો કોઈ મતલબ નથી.</p>
<p><strong>તેમની ગણના નથી થતી</strong></p>
<p>જ્યારે સ્ત્રી બોલતી હોય ત્યારે તેની સામે બેસીને મન બીજે ક્યાંક રાખવું તેનાથી વધુ અપમાનજનક કંઇ ન હોઈ શકે. સ્ત્રીને તેઓ સમજે છે, પ્રેમ કરે છે અને માન આપે છે તેવું તેને લાગવું જોઈએ. જ્યારે તેના પ્રેમ સાથે સ્ત્રી કંઇક વાત કરે છે ત્યારે તેને તેના પાર્ટનર સાથે કંઇક કનેક્શન બનાવવું હોય છે. તે તમારું બધુંજ કામ કરશે અને વધુ કરશે જો તમે તના કામને પણ માન આપશો તો. તેની કોઈ કદર નથી તેવું ફીલ થવા ન દેશો.</p>
<p><strong>તે હવે સેક્સી નથી રહી તેવું વિચારે છે</strong></p>
<p>પુરુષને જ્યારે સેક્સ જોઈએ ત્યારે તેઓ તરત તૈયાર થઈ જાય છે. સ્ત્રીઓને ઈન્ટીમસી, ફોરપ્લે અને તેમના પુરુષની જરૂરિયાત છે તેવુ ફીલ કરે છે. સ્ત્રીઓ રોમાંસ માટે ઝંખે છે. સ્ત્રીઓને તેના પુરુષની રાણી જેવું ફીલ કરવું હોય છે માટે જો પુરુષ માત્ર તેમની જરૂર પૂરી કરે તો સ્ત્રીને કોઈ રસ રહેતો નથી. માટે તેને જો એમ લાગે કે તેના પુરુષને હવે તેની જરૂર નથી કે તેની સ્પેશિયલ ફીલ નથી કરાવી શક્તા તો તે આગળ વધવા માટે તૈયાર થઈ જાય છે.</p>
<p><strong>લાઈફમાં કોઈ મોટો બદલાવ આવે ત્યારે</strong></p>
<p>મોટા ભાગની સ્ત્રીઓને માટી કાર કે નવા કપડાની જરૂર નથી હોતી. તેમના પુરુષ માટે તેઓ સેક્સી છે તેવું ફીલ કરવા માગે છે. મેનોપોઝ વખતે પહેલા જેવું ફીલ કરતી તેવું ફીલ નથી કરી શકતી. જીવન બદલાઈ જાય છે, છોકરાઓ બીજે ભણવા જાય છે, પેરેન્ટ્સને ફુલ ટાઈમ ધ્યાન આપવું પડે છે કે પછી કોઈ પૈસાની તંગી હોય. જે સ્ત્રીઓ કેન્સર જેવી બીમારીઓથી પીડાતી હોય તેમને પણ રીસેટનું બટન દબાવવું પડે છે અને તેમના પ્રેમને ગુડબાય કહી દે છે. સ્ત્રીઓને ખબર પડવી જોઈએ કે આ બધા બદલાવોમાં પુરુષ તેમની સાથે જ છે. જ્યારે તેને સપોર્ટ ન મળે ત્યારે તે તેના પ્રેમને છોડીને આગળ વધી જાય છે.</p>
<p><strong>સ્ત્રીઓને પ્રિડિક્ટેબલ વ્યક્તિઓ નથી ગમતા</strong></p>
<p>પુરુષો કંફર્ટેબલ રુટીનમાં પડી જાય છે. જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમનાથી અલગ કંઇ નવું ટ્રાય કરવા નથી ઈચ્છતા. માટે અમુક પુરુષો મિડલાઈફ ક્રાઈસિસ અનુભવે છે. પણ સ્ત્રીઓ અને નવીનતા જોઈએ છે. તેમની કોઈ ઈજ્જત છે તેવું ફીલ કરવા માગે છે. એક નાનો કપ કોફીનો મગ પણ તેમને ખુશ કરી દે છે. સ્ત્રીઓ માટે પુરુષ કોઈ ફીક્સ વસ્તુ નથી પણ એક કમ્પેનિયન છે.</p>
<p><strong>તેમનો પુરુષ ફિઝિકલી તેમની સાથે નથી</strong></p>
<p>સ્ત્રીઓ ઘણું સહન કરે છે પણ તેમનો પુરૂષ વધુ બહારની દુનિયામાં રહે છે તે તેનાથી સહન નથી થતું. આજકાલના જમાનામાં સ્ત્રીઓને તેમનું ધ્યાન રાખવા વાળા પુરુષની જરૂર નથી હોતી. તેને એવું કોઈ જોઈએ છે જે તેની સાથે કામ કરીને તેને અપ્રીશીયેટ કરે. જ્યારે પુરુષ તેના સિવાય બીજે બધે વધુ ટાઈમ સ્પેન્ડ કરે ત્યારે તે તેને છોડી દે છે. તેને લાઈમ લાગી શકે છે પણ તે જેટલું ખેંચશે એટલું વધું ખરાબ થશે. જ્યારે સ્પીરીચુઅલી કે ઈન્ટલેક્ચુઅલી નથી મળતું ત્યારે તેને ખબર પડી જાય છે અને તે એકલી રહેવાનું પસંદ કરે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/relationship/women-give-up-their-love-for-these-6-reasons/article-88473</link>
                <guid>https://www.khabarchhe.com/relationship/women-give-up-their-love-for-these-6-reasons/article-88473</guid>
                <pubDate>Sun, 28 Jan 2024 15:44:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/15847826859photo_%282%29.jpg"                         length="198034"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[staff]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        