<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/festival/category-35139" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Festival - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/35139/rss</link>
                <description>Festival RSS Feed</description>
                
                            <item>
                <title>માંસ-માછલી ખાઈને પણ કેવી રીતે પૂરી થાય છે દુર્ગા પુજા? જાણો બંગાળી સમુદાયની અનોખી પરંપરા</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">નવરાત્રિ અને દુર્ગા પૂજાનું નામ આવતા જ સૌથી પહેલા મનમાં આવે છે ઉપવાસ</span>, <span lang="gu" xml:lang="gu">સાત્વિક ભોજન અને વ્રત-ભક્તિ. ઉત્તર ભારતમાં લોકો નવરાત્રિ દરમિયાન માંસ</span>, <span lang="gu" xml:lang="gu">દારૂ</span>, <span lang="gu" xml:lang="gu">ડુંગળી અને લસણ જેવી વસ્તુનો ત્યાગ કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે બંગાળમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. અહીં</span> <span lang="gu" xml:lang="gu">માંસ</span>, <span lang="gu" xml:lang="gu">માછલી અને ખાસ વાનગીઓ દુર્ગા પૂજા પરંપરાનો અભિન્ન હિસ્સો છે. આ જ કારણ છે કે ઘણા લોકો વારંવાર પૂછે છે કે, દેવી દુર્ગાની પૂજામાં માંસાહારનો સમાવેશ કેવી રીતે કરી શકાય. ચાલો આ અનોખી પરંપરા પાછળની માન્યતાઓ અને ધાર્મિક મહત્ત્વ જાણીએ.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">બંગાળી દુર્ગા પૂજાની ખાન-પાનની પરંપરા કેમ અલગ છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">દેશના અન્ય ભાગોથી વિપરીત</span> <span lang="gu" xml:lang="gu">દુર્ગા પૂજા</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/navratri-2025-durga-puja-bengali-non-veg-tradition-beliefs/article-173971"><img src="https://www.khabarchhe.com/media/400/2025-09/238.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">નવરાત્રિ અને દુર્ગા પૂજાનું નામ આવતા જ સૌથી પહેલા મનમાં આવે છે ઉપવાસ</span>, <span lang="gu" xml:lang="gu">સાત્વિક ભોજન અને વ્રત-ભક્તિ. ઉત્તર ભારતમાં લોકો નવરાત્રિ દરમિયાન માંસ</span>, <span lang="gu" xml:lang="gu">દારૂ</span>, <span lang="gu" xml:lang="gu">ડુંગળી અને લસણ જેવી વસ્તુનો ત્યાગ કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે બંગાળમાં પરિસ્થિતિ કંઈક અલગ છે. અહીં</span> <span lang="gu" xml:lang="gu">માંસ</span>, <span lang="gu" xml:lang="gu">માછલી અને ખાસ વાનગીઓ દુર્ગા પૂજા પરંપરાનો અભિન્ન હિસ્સો છે. આ જ કારણ છે કે ઘણા લોકો વારંવાર પૂછે છે કે, દેવી દુર્ગાની પૂજામાં માંસાહારનો સમાવેશ કેવી રીતે કરી શકાય. ચાલો આ અનોખી પરંપરા પાછળની માન્યતાઓ અને ધાર્મિક મહત્ત્વ જાણીએ.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">બંગાળી દુર્ગા પૂજાની ખાન-પાનની પરંપરા કેમ અલગ છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">દેશના અન્ય ભાગોથી વિપરીત</span> <span lang="gu" xml:lang="gu">દુર્ગા પૂજા દરમિયાન બંગાળી સમુદાયની ખાદ્ય પરંપરા અનેક માન્યતાઓ અને કારણો પર આધારિત છે. બંગાળી સમુદાયમાં</span> <span lang="gu" xml:lang="gu">દેવી દુર્ગાને માત્ર દેવી તરીકે જ નહીં</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ બંગાળની પુત્રી તરીકે પણ જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શરદીય નવરાત્રિ (દુર્ગા પૂજા) દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">દેવી દુર્ગા પોતાના બાળકો સાથે પોતાના પિયરમાં એટલે કે ઘરે આવે છે. જેમ કોઈ દીકરી ઘરે આવે ત્યારે તેની પસંદગીની દરેક વાનગી બને છે</span>, <span lang="gu" xml:lang="gu">તેવી જ રીતે બંગાળીઓ દેવી માતાને તેમના પરિવારના સભ્ય માનીને તેમની ખુશીમાં પરંપરાગત બંગાળી વાનગીઓ બનાવે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-09/2210.jpg" alt="durga puja" width="1280" height="720"></img>
cottage9.com

<p><span lang="gu" xml:lang="gu">આ વાનગીઓમાં માછલી</span>, <span lang="gu" xml:lang="gu">મટન (બકરાનું માંસ) અને અન્ય પરંપરાગત વાનગીઓનો સમાવેશ થાય છે</span>, <span lang="gu" xml:lang="gu">કારણ કે તે બંગાળી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. આ ઉત્સવ ધાર્મિક અનુષ્ઠાન અને ભવ્ય પારિવારિક પુનઃમિલન બંને બની જાય છે. બંગાળમાં દેવી દુર્ગાની પૂજા મુખ્યત્વે શાક્ત સંપ્રદાયની પરંપરાઓ સાથે સંકળાયેલી છે. શાક્ત પરંપરામાં</span> <span lang="gu" xml:lang="gu">બલિ અને કેટલીક જગ્યાએ માંસાહારનું વિશેષ મહત્ત્વ હોય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘણી જગ્યાએ</span> <span lang="gu" xml:lang="gu">દેવી દુર્ગાને માંસ અથવા માછલી પણ ચઢાવવામાં આવે છે. આ ભોગ ઘણીવાર ડુંગળી અને લસણ વિના ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેને </span>‘<span lang="gu" xml:lang="gu">નિરામીશ મંગશો</span>’<span lang="gu" xml:lang="gu"> (નિરામીશ મટન) તરીકે ઓળખવામાં આવે છે. આ ભોગ બાદમાં ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. આ પ્રથા દર્શાવે છે કે તેમના માટે</span> <span lang="gu" xml:lang="gu">આ ખોરાક માત્ર સ્વાદ નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આસ્થા અને પરંપરાનો એક ભાગ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બંગાળમાં</span> <span lang="gu" xml:lang="gu">માછલી માત્ર ખોરાક નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેને સમૃદ્ધિ</span>, <span lang="gu" xml:lang="gu">ઉર્વરતા અને સુખાકારીનું પ્રતિક માનવામાં આવે છે. ઘણા બંગાળીઓ શુભ પ્રસંગોએ માછલીની વાનગીઓ બનાવવી જરૂરી માને છે. અહી સુધી કે વિજયા દશમીની સવારે મંગળ ઘાટની સામે ખાસ માછલીની જોડી રાખવી પણ શુભ માનવામાં આવે છે. આમ</span> <span lang="gu" xml:lang="gu">દુર્ગા પૂજા દરમિયાન માછલી ખાવી એ શુભતાનું પ્રતીક માનવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">ઉપવાસ તોડવાનું કાર્ય નહીં.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-09/248.jpg" alt="durga puja" width="1280" height="720"></img>
cottage9.com

<p><strong><span lang="gu" xml:lang="gu">શું બધા બંગાળીઓ માંસ ખાય છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">એ જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે કે બધા બંગાળી પરિવારો દુર્ગા પૂજા દરમિયાન માંસ ખાતા નથી. બંગાળી સમુદાયમાં પણ</span> <span lang="gu" xml:lang="gu">કેટલાક બ્રાહ્મણો અને વૈષ્ણવ પરંપરા (જે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે) સાથે જોડાયેલા પરિવારો માત્ર સાત્વિક ખોરાક જ ખાય છે અને માંસ અને માછલી ટાળે છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">મોટાભાગના બંગાળી પરિવારોમાં</span> <span lang="gu" xml:lang="gu">આ ખાસ વાનગીઓ તૈયાર કરવી એ ઉજવણીનો ભાગ માનવામાં આવે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમય સાથે</span> <span lang="gu" xml:lang="gu">કેટલાક શહેરોમાં નવા પ્રભાવોને કારણે સાત્વિક ખોરાક સાથે દુર્ગા પૂજા ઉજવતા પરિવારોની સંખ્યામાં વધારો થયો છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આ સદીઓ જૂની પરંપરા હજુ પણ પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને એક અનોખી ઓળખ આપે છે. </span><span lang="gu" xml:lang="gu">દુર્ગા પૂજામાં માંસ-માછલી ખાવી એ બંગાળી સંસ્કૃતિ અને આસ્થાનનું એક અનોખું મિશ્રણ છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં દેવીને પુત્રી તરીકે પ્રેમ અને સન્માન આપવામાં આવે છે</span> <span lang="gu" xml:lang="gu">અને ખાન-પાનને તેમના પિયર આવવાના ઉત્સવનું મહત્ત્વપૂર્ણ અંગ માનવામાં આવે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/navratri-2025-durga-puja-bengali-non-veg-tradition-beliefs/article-173971</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/navratri-2025-durga-puja-bengali-non-veg-tradition-beliefs/article-173971</guid>
                <pubDate>Mon, 29 Sep 2025 19:12:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-09/238.jpg"                         length="124366"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વડોદરામાં પ્રખ્યાત ગ્રુપની નવરાત્રિની મજા બગડી! પાલિકાએ ગરબા કાર્યક્રમ રદ કર્યો; જાણો શું છે આખો મામલો</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવમાં મનમુકીને ખૂબ થનગનતા હોય છે</span>. <span lang="gu" xml:lang="gu">ગઇકાલે ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં હોબાળો થયો હતો. ઓનલાઈન બુકિંગ બાદ પાસ લેવા પહોંચેલા ખેલૈયાઓમાં અવ્યવસ્થાના કારણે અફરાતફરી મચી જતા ગઈ હતી. તેમજ ઓફિસના કાચ તૂટી જતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્થિતિ બગડતા પોલીસને બોલાવવી પડી હતી. તો બીજી તરફ વડોદરા મહાનગર્પાલિકાએ પ્રસિદ્ધ ગરબા ગ્રુપનો ગરબા કાર્યક્રમ રદ કરીને તેમની અને ખેલૈયાઓની મજા બગાડી દીધી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગઇકાલે રાજ્યોના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડોમાં અંતિમ ઓપ અપાઈ ગયો હશે. એવામાં શહેરના પ્રસિદ્ધ બીટા ગરબાની મંજૂરી વડોદરા</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/vmc-cancels-akota-stadium-allocation-to-bita-garba-after-staffer-slapped/article-173854"><img src="https://www.khabarchhe.com/media/400/2025-09/beta-garba3.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવમાં મનમુકીને ખૂબ થનગનતા હોય છે</span>. <span lang="gu" xml:lang="gu">ગઇકાલે ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં હોબાળો થયો હતો. ઓનલાઈન બુકિંગ બાદ પાસ લેવા પહોંચેલા ખેલૈયાઓમાં અવ્યવસ્થાના કારણે અફરાતફરી મચી જતા ગઈ હતી. તેમજ ઓફિસના કાચ તૂટી જતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્થિતિ બગડતા પોલીસને બોલાવવી પડી હતી. તો બીજી તરફ વડોદરા મહાનગર્પાલિકાએ પ્રસિદ્ધ ગરબા ગ્રુપનો ગરબા કાર્યક્રમ રદ કરીને તેમની અને ખેલૈયાઓની મજા બગાડી દીધી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગઇકાલે રાજ્યોના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડોમાં અંતિમ ઓપ અપાઈ ગયો હશે. એવામાં શહેરના પ્રસિદ્ધ બીટા ગરબાની મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ રદ કરવાની જાણ કરતા ખેલૈયાઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટૂરિઝ્મ વિભાગે તરત કાર્યવાહી કરીને બીટા ગ્રુપને અપાયેલી ગરબા મંજૂરી રદ કરવાની અધિકૃત જાહેરાત કરી છે. તેમણે નોટિસમાં જણાવ્યું છે કે</span>,<span lang="gu" xml:lang="gu"> શ્રી છોટુભાઈ પુરાણી પેવેલિયન (અકોટા સ્ટેડિયમ)ની ફાળવણી રદ કરવા બાબતે આપશ્રીની અનુસંધાન પત્ર 01ની માગણી અનુસાર ગરબા માહોત્સવના કાર્યક્રમ અર્થે શ્રી છોટુભાઈ પુરાણી પેવેલિયન (અકોટા સ્ટેડિયમ) સ્થાયી સમિતિ ઠરાવ અંક 146/તા 22.08.2025ના આધારે આપશ્રીને નવરાત્રિ મહોત્સવ ફાળવી આપવામાં આવ્યું હતું. હાલમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર સદર ફાળવણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે જેની ખાસ નોંધ લેશો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-09/beta-garba1.jpg" alt="beta-garba1" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">મળતી માહિતી મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> આકસ્મિક લેવાયેલા આ નિર્ણાયક પગલાની પાછળનું કારણ એક વિવાદાસ્પદ ઘટનાને માનવામાં આવે છે. બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના એક કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેણે બે લાફા મારી દીધા હતા. આ ઘટનામાં બીટા ગ્રુપના અન્ય સંચાલક હરજીતસિંહ સોઢી પણ સામેલ હોવાના આક્ષેપ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વિવાદ ત્યારે થયો જ્યારે કોર્પોરેશનનો એક કર્મચારી ગરબા સ્થળ પર મટિરિયલ નાખવા માટે પહોંચ્યો હતો. ત્યાં તેણે અપશબ્દો અને ધમકીનો સામનો કરવો પડ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસમાં પણ જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં નવરાત્રીને લઈને શહેર પોલીસને કુલ 84 આયોજકોએ મંજૂરી માટે અરજી કરી હતી. પોલીસે 29 આયોજકને મંજૂરી આપી છે. માર્ગદર્શિકાના તમામ નિયમોના પાલન બાદ મંજૂરી મળશે. ફાયર </span>NOC, CCTV, <span lang="gu" xml:lang="gu">ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ</span>, PWD<span lang="gu" xml:lang="gu">ના મંજૂરી પત્ર બાદ પોલીસ વિભાગ ગરબા આયોજકને મંજૂરી આપશે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-09/beta-garba.jpg" alt="beta-garba" width="1280" height="720"></img>
vtvgujarati.com

<p><span lang="gu" xml:lang="gu">અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે અને એક્શન પ્લાન પણ તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે કુલ </span>49<span lang="gu" xml:lang="gu"> જેટલી </span>‘<span lang="gu" xml:lang="gu">શી</span>’<span lang="gu" xml:lang="gu"> ટીમ કાર્યરત રહેશે. શી ટીમ દ્વારા </span>28<span lang="gu" xml:lang="gu"> ગરબા ક્લાસમાં </span>3000<span lang="gu" xml:lang="gu"> જેટલી મહિલાઓને સુરક્ષાની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને </span>‘<span lang="gu" xml:lang="gu">શી</span>’<span lang="gu" xml:lang="gu"> ટીમ</span>, SG<span lang="gu" xml:lang="gu"> હાઈવે</span>,<span lang="gu" xml:lang="gu"> સિંધુભવન રોડ પર હાજર રહેશે. ડાર્ક સ્પોટ કે જ્યાં </span>CCTV<span lang="gu" xml:lang="gu"> નથી ત્યાં હાજર રહેશે. સાદા કપડાંમાં પોલીસ રોમિયો અને છેડતી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરશે. નવરાત્રીમાં </span>15 DCP, 30 ACP,160 PI<span lang="gu" xml:lang="gu"> સહિત </span>5000<span lang="gu" xml:lang="gu"> પોલીસકર્મી તૈનાત રહેશે. આ સિવાય </span>4000<span lang="gu" xml:lang="gu"> હોમગાર્ડ પણ ઉપસ્થિત રહેશે. </span>3 SRP <span lang="gu" xml:lang="gu">કંપની અને </span>1<span lang="gu" xml:lang="gu"> સ્પેશિયલ એન્ટી ફોર્સ લૉ એન્ડ ઓર્ડરની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. પાર્કિંગમાં રહેલી બ્લેક ફિલ્મવાળી ગાડી લોક કરવામાં આવશે. સ્ટંટ કરનાર અને બાઈક રેસર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.</span></p>
<p>DCP (<span lang="gu" xml:lang="gu">કંટ્રોલ રૂમ)</span> <span lang="gu" xml:lang="gu">રિમા મુંશીએ જણાવ્યું હતું કે</span>,<span lang="gu" xml:lang="gu"> સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે </span>SP<span lang="gu" xml:lang="gu">એ આયોજકોને સૂચના આપી હતી કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવામાં આવે. અસમાજિક તત્વોને ગરબા સ્થળોએ નો-એન્ટ્રી ફરમાવવામાં આવી છે. 1200થી વધુ કર્મચારીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે. </span>CCTV, <span lang="gu" xml:lang="gu">આરોગ્ય</span>, <span lang="gu" xml:lang="gu">ફાયર સેફ્ટી</span>, <span lang="gu" xml:lang="gu">સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. શાંતિ પૂર્વક માહોલ વચ્ચે ગરબાઓ યોજાય તે માટેના તંત્રના પ્રયાસ છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/vmc-cancels-akota-stadium-allocation-to-bita-garba-after-staffer-slapped/article-173854</link>
                <guid>https://www.khabarchhe.com/festival/vmc-cancels-akota-stadium-allocation-to-bita-garba-after-staffer-slapped/article-173854</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 15:10:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-09/beta-garba3.jpg"                         length="292179"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હોળીના દિવસે યુવરાજ સિંહ સાથે થયું જબરદસ્ત પ્રેંક, સચિને બનાવ્યો હતો માસ્ટર પ્લાન</title>
                                    <description><![CDATA[<p>13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર રંગ અને ગુલાલ જ નજરે પડી રહ્યા હતા. આ ખુશીના અવસર પર ક્રિકેટરોએ પણ ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના સાથી ખેલાડીઓ સાથે હોળી મનાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે સિક્સર કિંગ યુવરાજ સિંહ સાથે પણ પ્રેંક કર્યું હતું.</p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/sachin_rt/status/1900509621460361585">https://twitter.com/sachin_rt/status/1900509621460361585</a></blockquote>
<p>
//&gt;&lt;!--

//--&gt;&lt;!</p>
<p>હોળીના દિવસે સચિન તેંદુલકર મોટી પિચકારી સાથે જોવા મળ્યા હતા. તેઓ પહેલા હોળી રમવા માટે યુવરાજ સિંહના રૂમમાં ગયા, ત્યારબાદ તેમણે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/on-the-day-of-holi-yuvraj-singh-made-a-tremendous/article-170617"><img src="https://www.khabarchhe.com/media/400/2025-03/119.jpg" alt=""></a><br /><p>13 તારીખે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સર્વત્ર આનંદ અને ઉત્સવનો માહોલ હતો. ગલીથી લઈને રસ્તાઓ સુધી બધે માત્ર રંગ અને ગુલાલ જ નજરે પડી રહ્યા હતા. આ ખુશીના અવસર પર ક્રિકેટરોએ પણ ખૂબ મસ્તી કરી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ પોતાના સાથી ખેલાડીઓ સાથે હોળી મનાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે સિક્સર કિંગ યુવરાજ સિંહ સાથે પણ પ્રેંક કર્યું હતું.</p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/sachin_rt/status/1900509621460361585">https://twitter.com/sachin_rt/status/1900509621460361585</a></blockquote>
<p>

</p>
<p>હોળીના દિવસે સચિન તેંદુલકર મોટી પિચકારી સાથે જોવા મળ્યા હતા. તેઓ પહેલા હોળી રમવા માટે યુવરાજ સિંહના રૂમમાં ગયા, ત્યારબાદ તેમણે ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ હોળી રમી હતી. સચિને વીડિયોમાં જણાવ્યું કે, તેઓ પહેલા યુવરાજ સિંહના રૂમમાં જઈ રહ્યા છે અને ત્યાં તેની સાથે હોળી રમશે. જેવો જ યુવરાજ સિંહે ઉભા થઈને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે તો બધાએ મળીને તેને ખૂબ રંગ લગાવ્યા. આ પ્રેંકમાં સચિનના સાથી ખેલાડી સૌરભ તિવારી, યુસુફ પઠાણ અને રાહુલ શર્માએ પણ તેમનો સાથ આપ્યો હતો. તેમણે છેતરીને યુવરાજના રૂમનો દરવાજો ખોલાવ્યો અને પછી તેના પર રંગ નાખ્યો.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-03/119.jpg" alt="1" width="1280" height="720"></img></p>
<p>તમને જણાવી દઈએ કે, ભારતના ઘણા પૂર્વ ક્રિકેટર્સ હાલમાં ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) રમી રહ્યા છે, જ્યાં સચિન તેંદુલકરની કેપ્ટન્સીમાં ઈન્ડિયા માસ્ટર્સની ટીમ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. ઈન્ડિયા માસ્ટર્સે 13 માર્ચે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને 94 રનથી હરાવી ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી. સેમીફાઈનલ મેચમાં યુવરાજ સિંહ અને સચિન તેંદુલકરે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-03/218.jpg" alt="2" width="1280" height="720"></img></p>
<p>યુવરાજ સિંહે 30 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 7 સિક્સ ફટકાર્યા હતા. ભારતે સીમિત 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 18.1 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/on-the-day-of-holi-yuvraj-singh-made-a-tremendous/article-170617</link>
                <guid>https://www.khabarchhe.com/festival/on-the-day-of-holi-yuvraj-singh-made-a-tremendous/article-170617</guid>
                <pubDate>Sat, 15 Mar 2025 13:23:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-03/119.jpg"                         length="963619"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ઉત્તરાયણના દિવસે પવન કેવો હશે, શું કહે છે અંબાલાલ પટેલની આગાહી</title>
                                    <description><![CDATA[<p>  ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી માનીતો તહેવાર છે અને હવે આ ઉત્સવને 2 જ દિવસ આડા છે. ઉત્તરાયણના દિવસે લોકોને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે પવન આવશે કે નહી? જો પવન પુરતો ન હોય તો પતંગ ઉડાવવાની મજા મરી જાય.</p>
<p>અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પાસેથી જાણ્યું છે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દક્ષિણ ગુજરાતમાં પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, વહેલી સવારે ઘણો સારો પવન રહેશે એટલે વહેલી સવારથી જ ધાબે ચઢી જવું જોઇએ. એ પછી સવારે 10 વાગ્યા સુધી 10થી 12 કિ.મીની ઝડપે પવન રહેશે. બપોરના સમયે 7થી 8 કિ.મી અને સાંજે ફરી 10થી 12</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/what-will-the-wind-be-like-on-the-day-of-uttarayan/article-167882"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/172553713028.jpg" alt=""></a><br /><p> ઉત્તરાયણ એ ગુજરાતનો સૌથી માનીતો તહેવાર છે અને હવે આ ઉત્સવને 2 જ દિવસ આડા છે. ઉત્તરાયણના દિવસે લોકોને સૌથી મોટું ટેન્શન એ હોય છે કે પવન આવશે કે નહી? જો પવન પુરતો ન હોય તો પતંગ ઉડાવવાની મજા મરી જાય.</p>
<p>અમે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ પાસેથી જાણ્યું છે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે દક્ષિણ ગુજરાતમાં પવન કેવો રહેશે? અંબાલાલ પટેલે કહ્યું કે, વહેલી સવારે ઘણો સારો પવન રહેશે એટલે વહેલી સવારથી જ ધાબે ચઢી જવું જોઇએ. એ પછી સવારે 10 વાગ્યા સુધી 10થી 12 કિ.મીની ઝડપે પવન રહેશે. બપોરના સમયે 7થી 8 કિ.મી અને સાંજે ફરી 10થી 12 કિ.મી પવન રહેશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/UufUXX_Y_00?si=U470wik5UUOLfxLZ" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/what-will-the-wind-be-like-on-the-day-of-uttarayan/article-167882</link>
                <guid>https://www.khabarchhe.com/festival/what-will-the-wind-be-like-on-the-day-of-uttarayan/article-167882</guid>
                <pubDate>Mon, 13 Jan 2025 15:27:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/172553713028.jpg"                         length="683804"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરા પછી હવે લીધો બીજો મોટો નિર્ણય</title>
                                    <description><![CDATA[<p>ઉત્તરાયણને હવે 3 દિવસની વાર છે અને ગુજરાતનો આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.</p>
<p>ગુજરાતમાં ચાઇનીઝ દોરો, નાયલોન દોરા પર પ્રતિબંધ છે જ, પરંતુ હવે કાચથી ઘસેલા દોરા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.</p>
<p>ગુજરાત સરકારે કોર્ટને ખાત્રી આપી છે કે 11 તારીખથી 15 જાન્યુઆરી સુધી કડક એકશન લેવામાં આવશે</p>
<p>ચાઇનીઝ, નાયલોન જેવા દોરા  અનેક વખત ઘાતક સાબિત થયા છે અને લોકોના ગળા કપાઇ જવાના અને મોતના બનાવો બનતા હોય છે. પશુ-પક્ષીઓના પણ દોરાને કારણે મોત થાય છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/central-gujarat/gujarat-high-court-takes-another-big-decision-after-chinese-thread/article-167845"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1546677478kite-thread-dd.jpg" alt=""></a><br /><p>ઉત્તરાયણને હવે 3 દિવસની વાર છે અને ગુજરાતનો આ સૌથી મોટો પર્વ માનવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. હાઇકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે.</p>
<p>ગુજરાતમાં ચાઇનીઝ દોરો, નાયલોન દોરા પર પ્રતિબંધ છે જ, પરંતુ હવે કાચથી ઘસેલા દોરા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.</p>
<p>ગુજરાત સરકારે કોર્ટને ખાત્રી આપી છે કે 11 તારીખથી 15 જાન્યુઆરી સુધી કડક એકશન લેવામાં આવશે</p>
<p>ચાઇનીઝ, નાયલોન જેવા દોરા  અનેક વખત ઘાતક સાબિત થયા છે અને લોકોના ગળા કપાઇ જવાના અને મોતના બનાવો બનતા હોય છે. પશુ-પક્ષીઓના પણ દોરાને કારણે મોત થાય છે.</p>
<p>લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે નિર્ણય લીધો છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/vFesKY-2v4Q?si=Lwf36tovxBOtp2qz" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Central Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/central-gujarat/gujarat-high-court-takes-another-big-decision-after-chinese-thread/article-167845</link>
                <guid>https://www.khabarchhe.com/central-gujarat/gujarat-high-court-takes-another-big-decision-after-chinese-thread/article-167845</guid>
                <pubDate>Fri, 10 Jan 2025 20:21:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1546677478kite-thread-dd.jpg"                         length="421459"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દિવાળીમાં ફરવા જવાનું થશે મોંઘુ, ફલાઇટના ભાડા આટલા વધી ગયા</title>
                                    <description><![CDATA[<p>દિવાળીનું વેકેશન આવે એટલે મોટાભાગના લોકો ફરવા જવાની યોજના બનાવતા હોય છે, પરંતુ આ વખતે ફરવા જવાનું મોંઘું થઇ ગયું છે. ફ્લાઇટના ભાડા 5,000થી માંડીને 20,000 જેટલા વધી ગયા છે. ખાનગી ટ્રાવેલ્સના ભાડા 1000થી 1400 રૂપિયા અને બાય રોડ ટ્રાવેલ કરવું હશે તો કિ,મી. દીઠ 2 રૂપિયાથી 5 રૂપિયાનો વધારો થઇ ગયો છે.</p>
<p>જાણવા મળેલી વિગત મુજબ ઇઝરાયલ- હમાસ યુદ્ધને કારણે ડીઝલનો ભાવ હજુ ઉપર જાય તેવી શક્યતા છે એટલે અત્યારથી ભાડા વધી ગયા છે. દુબઇની જે રાઉન્ડ ટ્રીપ સામાન્ય દિવસોમાં 20,000થી 25,000 રૂપિયામાં પડતી હતી તે હવે 45,000થી 50,000 રૂપિયા થઇ ગઇ છે.થાઇલેન્ડના એર ફેર પણ લગભગ ડબલ થઇ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/traveling-in-diwali-will-be-expensive-flight-fares-have-increased-so-much/article-166501"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172924981479.jpg" alt=""></a><br /><p>દિવાળીનું વેકેશન આવે એટલે મોટાભાગના લોકો ફરવા જવાની યોજના બનાવતા હોય છે, પરંતુ આ વખતે ફરવા જવાનું મોંઘું થઇ ગયું છે. ફ્લાઇટના ભાડા 5,000થી માંડીને 20,000 જેટલા વધી ગયા છે. ખાનગી ટ્રાવેલ્સના ભાડા 1000થી 1400 રૂપિયા અને બાય રોડ ટ્રાવેલ કરવું હશે તો કિ,મી. દીઠ 2 રૂપિયાથી 5 રૂપિયાનો વધારો થઇ ગયો છે.</p>
<p>જાણવા મળેલી વિગત મુજબ ઇઝરાયલ- હમાસ યુદ્ધને કારણે ડીઝલનો ભાવ હજુ ઉપર જાય તેવી શક્યતા છે એટલે અત્યારથી ભાડા વધી ગયા છે. દુબઇની જે રાઉન્ડ ટ્રીપ સામાન્ય દિવસોમાં 20,000થી 25,000 રૂપિયામાં પડતી હતી તે હવે 45,000થી 50,000 રૂપિયા થઇ ગઇ છે.થાઇલેન્ડના એર ફેર પણ લગભગ ડબલ થઇ ગયા છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/PhEq_Fl8kPE?si=XIfLk32qEzGlhNuK" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Travel</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/traveling-in-diwali-will-be-expensive-flight-fares-have-increased-so-much/article-166501</link>
                <guid>https://www.khabarchhe.com/festival/traveling-in-diwali-will-be-expensive-flight-fares-have-increased-so-much/article-166501</guid>
                <pubDate>Sun, 20 Oct 2024 08:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172924981479.jpg"                         length="48229"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાજકોટઃ આવી નવરાત્રી ના હોય, પૂર્વ CM વિજય રૂપાણી પણ બગડ્યા</title>
                                    <description><![CDATA[<p>નવરાત્રીએ મા આધ્ય શક્તિની આરાધના અને ભક્તિનો તહેવાર છે. નવરાત્રીમાં લોકો ગરબી રમીને માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ રાજકોટમાં નવરાત્રીની ઉજવણીમાં હિંદુ પરંપરા અને ધાર્મિક ઉત્સવના લીરે લીરા ઉડાવી દેવામાં આવ્યા.ગુજરાતની સંસ્કૃતિ અને ગરીમાનું ધોર અપમાન કરવામાં આવ્યું.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="gu" xml:lang="gu"><a href="https://twitter.com/hashtag/Rajkot?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Rajkot</a> માં શકિરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું : પૂર્વ CM વિજય રૂપાણી <br /><br />ગઈકાલે રાજકોટના નીલ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં શકીરાના ફોટો સ્ક્રીન પર ચાલ્યા અને તેના સોંગ પર લોકોએ ડાન્સ કર્યો જેનો વીડિયો વાયરલ થયો છે અને માતાજીની આરાધનાના નામે ચાલતા આવા ડિંડકને ન જ ચલાવી… <a href="https://t.co/OasGmk3x0k">pic.twitter.com/OasGmk3x0k</a></p>
— Jayesh cHauHaN (@JournoJayesh) <a href="https://twitter.com/JournoJayesh/status/1842829460510491109?ref_src=twsrc%5Etfw">October 6, 2024</a></blockquote>
<p>રાજકોટની નીલ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/controversy-over-dance-on-shakira-and-jalal-kudu-s-song-in-rajkot-garba/article-166260"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/17282173969.jpg" alt=""></a><br /><p>નવરાત્રીએ મા આધ્ય શક્તિની આરાધના અને ભક્તિનો તહેવાર છે. નવરાત્રીમાં લોકો ગરબી રમીને માતાજીની આરાધના કરતા હોય છે, પરંતુ રાજકોટમાં નવરાત્રીની ઉજવણીમાં હિંદુ પરંપરા અને ધાર્મિક ઉત્સવના લીરે લીરા ઉડાવી દેવામાં આવ્યા.ગુજરાતની સંસ્કૃતિ અને ગરીમાનું ધોર અપમાન કરવામાં આવ્યું.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="gu" xml:lang="gu"><a href="https://twitter.com/hashtag/Rajkot?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Rajkot</a> માં શકિરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું : પૂર્વ CM વિજય રૂપાણી <br /><br />ગઈકાલે રાજકોટના નીલ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં શકીરાના ફોટો સ્ક્રીન પર ચાલ્યા અને તેના સોંગ પર લોકોએ ડાન્સ કર્યો જેનો વીડિયો વાયરલ થયો છે અને માતાજીની આરાધનાના નામે ચાલતા આવા ડિંડકને ન જ ચલાવી… <a href="https://t.co/OasGmk3x0k">pic.twitter.com/OasGmk3x0k</a></p>
— Jayesh cHauHaN (@JournoJayesh) <a href="https://twitter.com/JournoJayesh/status/1842829460510491109?ref_src=twsrc%5Etfw">October 6, 2024</a></blockquote>
<p>રાજકોટની નીલ ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં હોલિવુડની પોપ સિંગર શકીરાનો ફોટ સ્ક્રીન પર બતાવીને તેના ગીત પર ડાન્સ કરવામાં આવ્યો હતો અને એનિમલ ફિલ્મના જમાલ કુડુ ગીત પર પણ ડાન્સ કરાયો હતો. એવું લાગતું હતું કે નીલ ક્લબમાં નવરાત્રી નહીં પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી ચાલતી હોય.</p>
<p>ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વાયરલ વીડિયોમાં કહ્યું છે કે આવી ઘટનાને હું સખત શબ્દોમા વખોડું છુ અને સરકરાને કહીશ કે આવા આયોજન પર વોચ રાખે. તેમણે કહ્યું કે,નવરાત્રીએ સ્ત્રીઓના સન્માનનો ઉત્સવ છે. થર્ટી ફર્સ્ટ અને નવરાત્રીમાં આસમાન જમીનનો ફરક છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/9zQWZ5SMZrc?si=3pz9tl8EBXVScU_E" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/controversy-over-dance-on-shakira-and-jalal-kudu-s-song-in-rajkot-garba/article-166260</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/controversy-over-dance-on-shakira-and-jalal-kudu-s-song-in-rajkot-garba/article-166260</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 20:03:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/17282173969.jpg"                         length="934798"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ વખતે દિવાળી ક્યારે ઉજવવાની છે? ધર્માચાર્યોએ તારીખ જાહેર કરી દીધી</title>
                                    <description><![CDATA[<p>આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી 1 નવેમ્બરે ઉજવણી કરવી યોગ્ય રહેશે.</p>
<p>ધર્માચાર્યોએ કહ્યું કે, અલગ અલગ પંચાગોને કારણે આ વખતે દિવાળીની તારીખ વિશે વિમાસણ પેદા થઇ, પરંતુ ઇંદોરમાં ધર્માચાર્યોની બેઠકમાં આ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચાને અંતે નિર્ણય લેવાયો છે કે દિવાળી 1 નવેમ્બરે રહેશે, કારણકે, 1લી નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ જોડાયેલા રહેશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, જો પ્રદોષ કાળમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172813530066.jpg" alt=""></a><br /><p>આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી 1 નવેમ્બરે ઉજવણી કરવી યોગ્ય રહેશે.</p>
<p>ધર્માચાર્યોએ કહ્યું કે, અલગ અલગ પંચાગોને કારણે આ વખતે દિવાળીની તારીખ વિશે વિમાસણ પેદા થઇ, પરંતુ ઇંદોરમાં ધર્માચાર્યોની બેઠકમાં આ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચાને અંતે નિર્ણય લેવાયો છે કે દિવાળી 1 નવેમ્બરે રહેશે, કારણકે, 1લી નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ જોડાયેલા રહેશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, જો પ્રદોષ કાળમાં અમાવસ્યાની તિથી હોય તો તે દિવસે દીપ પર્વ એટલે લક્ષમી પૂજન કરવું યોગ્ય છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/U7Tg9Dbt7Y8?si=ocTmXBe5qiWVrMV-" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Festival</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 12:55:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172813530066.jpg"                         length="657901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતમાં ગરબાના આયોજકો કેમ ટેન્શનમાં છે? એક આયોજક 5મીથી શરૂ કરશે</title>
                                    <description><![CDATA[<p>3 ઓક્ટોબર,ગુરવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખૈલેયામાં ગરબા રમવાનો થનગનાટ છે, પરંતુ કેટલાંક ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે.</p>
<blockquote class="instagram-media">
<div>
<div>  </div>
<div>  </div>
<div>  </div>
<div>
<div>View this post on Instagram</div>
</div>
<p><a href="https://www.instagram.com/p/DAi_Pg6zyav/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Suvarn Navratri Surat (@suvarn_navratri_surat)</a></p>
</div>
</blockquote>
<p>સુરત પોલીસ કમિશ્નરે કહ્યુ હતું કે, આ વખતે સુરતમાં શેરીગરબા-સોસાયટી સહિત 3000 આયોજનો છે, જ્યારે 15 જેટલા કોર્મશિયલ આયોજનો છે. જાણવા મળેલી વિગત મુજબ સુરતના એરપોર્ટ વિસ્તારમાં G-9 ગરબાના પ્લોટ પર પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે તો આ જ વિસ્તારમાં રાસલીલા ગ્રુપના ડોમમાં પણ પાણી ભરાયા છે. વી-આર મોલની સામે સુવર્ણ નવરાત્રીનું આયોજન છે. જાણવા મળેલી વિગત મુજબ સુવર્ણનવરાત્રીના આયોજકોએ 5 ઓક્ટોબરથી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/why-are-the-garba-organizers-in-surat-in-tension/article-166195"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1727939474photo-(2).jpg" alt=""></a><br /><p>3 ઓક્ટોબર,ગુરવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે અને ખૈલેયામાં ગરબા રમવાનો થનગનાટ છે, પરંતુ કેટલાંક ગરબા આયોજકો ટેન્શનમાં આવી ગયા છે.</p>
<blockquote class="instagram-media">
<div>
<div> </div>
<div> </div>
<div> </div>
<div>
<div>View this post on Instagram</div>
</div>
<p><a href="https://www.instagram.com/p/DAi_Pg6zyav/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Suvarn Navratri Surat (@suvarn_navratri_surat)</a></p>
</div>
</blockquote>
<p>સુરત પોલીસ કમિશ્નરે કહ્યુ હતું કે, આ વખતે સુરતમાં શેરીગરબા-સોસાયટી સહિત 3000 આયોજનો છે, જ્યારે 15 જેટલા કોર્મશિયલ આયોજનો છે. જાણવા મળેલી વિગત મુજબ સુરતના એરપોર્ટ વિસ્તારમાં G-9 ગરબાના પ્લોટ પર પાણી ફરી વળવાને કારણે મુશ્કેલી ઉભી થઇ છે તો આ જ વિસ્તારમાં રાસલીલા ગ્રુપના ડોમમાં પણ પાણી ભરાયા છે. વી-આર મોલની સામે સુવર્ણ નવરાત્રીનું આયોજન છે. જાણવા મળેલી વિગત મુજબ સુવર્ણનવરાત્રીના આયોજકોએ 5 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ કરવાની જાહેરાત કરી છે, કારણકે પાર્કિંગ વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. આવી હાલત અનેક આયોજકોની હોવાનું જાણવા મળ્યું છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/S9KSpisdO5E?si=AsH6EoQfwsFIYWeA" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>South Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/why-are-the-garba-organizers-in-surat-in-tension/article-166195</link>
                <guid>https://www.khabarchhe.com/festival/why-are-the-garba-organizers-in-surat-in-tension/article-166195</guid>
                <pubDate>Thu, 03 Oct 2024 12:40:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1727939474photo-%282%29.jpg"                         length="976867"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?</title>
                                    <description><![CDATA[<p>3 ઓકટોબરથી નવરાત્રી શરૂ થવાની છે અને આયોજકો અને ખૈલેયાઓમાં એ વાતની ચિંતા છે કે આ વખતે વરસાદ ક્યાંક મજા ન બગાડી નાંખે.સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લે છે. આ વખતે 23 સપ્ટેમ્બરે વરસાદે કચ્છમાંથી વિદાય લીધી છે અને 29 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાંથી વરસાદે વિદાય લીધી.</p>
<p>છેલ્લાં 3 દિવસથી દક્ષિણ ગુજરાત પાસે ખંભાતનામાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ઓકટોબરે ચોમાસું સત્તાવારી રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. મતલબ કે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની સંભાવના ઓછી છે. જો કે, હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી છુટોછવાયો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/will-it-rain-in-gujarat-on-navratri/article-166171"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172778589563.jpg" alt=""></a><br /><p>3 ઓકટોબરથી નવરાત્રી શરૂ થવાની છે અને આયોજકો અને ખૈલેયાઓમાં એ વાતની ચિંતા છે કે આ વખતે વરસાદ ક્યાંક મજા ન બગાડી નાંખે.સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લે છે. આ વખતે 23 સપ્ટેમ્બરે વરસાદે કચ્છમાંથી વિદાય લીધી છે અને 29 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાંથી વરસાદે વિદાય લીધી.</p>
<p>છેલ્લાં 3 દિવસથી દક્ષિણ ગુજરાત પાસે ખંભાતનામાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ઓકટોબરે ચોમાસું સત્તાવારી રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. મતલબ કે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની સંભાવના ઓછી છે. જો કે, હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાની સંભાવના ઓછી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/p4CgbNhTeJ8?si=p0ZFVlJPJuFUqJaE" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/will-it-rain-in-gujarat-on-navratri/article-166171</link>
                <guid>https://www.khabarchhe.com/festival/will-it-rain-in-gujarat-on-navratri/article-166171</guid>
                <pubDate>Wed, 02 Oct 2024 12:07:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172778589563.jpg"                         length="723569"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>નવરાત્રીમાં પોલીસે 30 નિયમો જાહેર કર્યા, પારદર્શક કપડા પર પ્રતિબંધ</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર આબાલ વૃદ્ધ બધાને પ્રિય છે અને આ વખતે 3 ઓક્ટોબરથી નવલી નવરાત્રી શરૂ થવાની છે. એ પહેલા અમદાવાદ પોલીસે આયોજકો અને ખૈલેયાઓ માટે 30 નિયમો જાહેર કર્યા છે.</p>
<p>અમદાવાદ પોલીસે આદેશ કર્યો છે કે ગરબામાં પારદર્શક કપડા અથવા અશ્લિલતા ઉજાગર થાય તેવા વસ્ત્રો પર પ્રતિબંધ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરી શકાશે. એ પછી ઉપયોગ કરવા સામે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગરબાના સ્થળે ગેટ પર આયોજકોએ બ્રેથ એનલાઇઝર,   CCTV અને મેટલ ડિટેકટર ફરજિયાત રાખવા પડશે. ગરબાના સ્થળે મેડિકલ સુવિધા, એમ્બ્યુલન્સની સુવિધા રાખવી પડશે.ગરબાના સ્થળના 200 મીટરમાં ટ્રાફીક જામ ન  થાય તેના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/festival/in-navratri-the-police-announced-30-rules-banning-transparent-clothes/article-166125"><img src="https://www.khabarchhe.com/media/400/2024-09/1727619166photo-(2).jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર આબાલ વૃદ્ધ બધાને પ્રિય છે અને આ વખતે 3 ઓક્ટોબરથી નવલી નવરાત્રી શરૂ થવાની છે. એ પહેલા અમદાવાદ પોલીસે આયોજકો અને ખૈલેયાઓ માટે 30 નિયમો જાહેર કર્યા છે.</p>
<p>અમદાવાદ પોલીસે આદેશ કર્યો છે કે ગરબામાં પારદર્શક કપડા અથવા અશ્લિલતા ઉજાગર થાય તેવા વસ્ત્રો પર પ્રતિબંધ રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરી શકાશે. એ પછી ઉપયોગ કરવા સામે આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ગરબાના સ્થળે ગેટ પર આયોજકોએ બ્રેથ એનલાઇઝર,   CCTV અને મેટલ ડિટેકટર ફરજિયાત રાખવા પડશે. ગરબાના સ્થળે મેડિકલ સુવિધા, એમ્બ્યુલન્સની સુવિધા રાખવી પડશે.ગરબાના સ્થળના 200 મીટરમાં ટ્રાફીક જામ ન  થાય તેના માટે આયોજકોએ વોલેન્ટિયર સિક્યોરીટી રાખવાની રહેશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/7Zm29noS0as?si=WOhxWG951BPbhif4" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Festival</category>
                                    

                <link>https://www.khabarchhe.com/festival/in-navratri-the-police-announced-30-rules-banning-transparent-clothes/article-166125</link>
                <guid>https://www.khabarchhe.com/festival/in-navratri-the-police-announced-30-rules-banning-transparent-clothes/article-166125</guid>
                <pubDate>Sun, 29 Sep 2024 20:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-09/1727619166photo-%282%29.jpg"                         length="1012892"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે એટલે વસંત પંચમી, જાણો આજના દિવસનો મહિમા</title>
                                    <description><![CDATA[<p>સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે.</p>
<p><strong><em>યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા ।</em></strong></p>
<p><strong><em>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</em></strong></p>
<p>મા સરસ્વતીના પૂજન અર્ચન માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો હોય છે. હિન્દુ પરિવારોમાં દરેક ધાર્મિક સ્થળો પર તેમજ અનેક વિદ્યાલયોમાં વસંત પંચમીના દિવસે ધામધૂમથી મા સરસ્વતીનું પૂજન અને વંદન કરવામાં આવે છે. ખરેખર આ દિવસથી વિદ્યાભ્યાસનો પણ પ્રારંભ કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મા સરસ્વતી દેવી વિદ્યાની દેવી હોવાની સાથે સાથે વાણીની પણ દેવી  છે. જેમના પણ મા સરસ્વતી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463"><img src="https://www.khabarchhe.com/media/400/2024-02/1707894579photo-(2).jpg" alt=""></a><br /><p>સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે.</p>
<p><strong><em>યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા ।</em></strong></p>
<p><strong><em>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</em></strong></p>
<p>મા સરસ્વતીના પૂજન અર્ચન માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો હોય છે. હિન્દુ પરિવારોમાં દરેક ધાર્મિક સ્થળો પર તેમજ અનેક વિદ્યાલયોમાં વસંત પંચમીના દિવસે ધામધૂમથી મા સરસ્વતીનું પૂજન અને વંદન કરવામાં આવે છે. ખરેખર આ દિવસથી વિદ્યાભ્યાસનો પણ પ્રારંભ કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મા સરસ્વતી દેવી વિદ્યાની દેવી હોવાની સાથે સાથે વાણીની પણ દેવી  છે. જેમના પણ મા સરસ્વતી પ્રસન્ન થાય છે, તેમનામાં સ્મરણ શકિત અને જ્ઞાનતંતુઓની ક્ષમતા અદ્દભુત હોય છે. આ સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના કરવાનો વસંત પંચમી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસોમાં શીતળ વાયુનો પ્રવાહ વહે છે. ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ લહેરાય છે. ચારેય બાજુ વૃક્ષ અને છોડમાં નવાં પાંદડાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને યુવક-યુવતીઓ માટે વિવાહ લગ્નની દૃષ્ટિએ વેલેન્ટાઇન ડેની જેમ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સફેદ અને પીળાં વસ્ત્રોથી મા સરસ્વતીનું શૃંગાર કરવામાં આવે છે. કેસરીયા ભાત અને પીળી મીઠાઈનું વિશેષ નૈવેદ્ય ધરાવી ધૂપ દીપ પુષ્પ દ્વારા પૂજન કરી વંદન કરવામાં આવે છે.</p>
<p><strong><em><u>મા સરસ્વતીની પૂજા કરી વિશેષ ફળ પ્રાપ્તિ કરી શકાયો</u></em></strong></p>
<p>બૌદ્ધિક વિકાસ માટે વસંતપંચમીના દિવસે મા સરસ્વતી દેવીનો <em><strong>ૐ ઐં હ્રીં કલીં મહા સરસ્વત્યૈ નમઃ</strong></em> મંત્રનો જપ વિશેષ લાભદાયી હોય છે. આ દિવસે મંત્ર જપ ચાલુ કરી સંપૂર્ણ વર્ષ દરમિયાન મંત્ર જપ કરી શકાય. આ દિવસથી દામ્પત્યજીવનના વિવાદ ટાળવા માટે પારિવારિક મધુરતા વધારવા માટે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે એ માટે શાસ્ત્રમાં અર્ગલા સ્તોત્ર અને કીલક સ્તોત્રના પાઠ કરવાનું અને સફેદ વસ્ત્ર દાન કરવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે.</p>
<p>સંગીત ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતી દેવીના <em><strong>હ્રીં વાગ્દેવ્યૈ હ્રીં હ્રીં નમઃ</strong></em> મંત્રનો જપ કરવા લાભદાયી રહે તેમજ મધનું નૈવેદ્ય ધરાવવું એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે.</p>
<p><strong><em><u>વસંત પંચમી: પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે</u></em></strong></p>
<p>ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઋતુઓને છ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં એક વસંત ઋતુ છે. વસંત ઋતુ શરૂ થતાંની સાથે પ્રકૃતિમાં પંચતત્ત્વ વધુ ઉર્જામય બને છે, જેથી મનુષ્ય પશુ-પક્ષી વધુ ઉત્સાહી થઈ જાય છે. વૃંદાવન મથુરા, બરસાનામાં ભગવાન કૃષ્ણને મા રાધાના પ્રેમ વિશેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે અને ખૂબ જ આનંદ સાથે નાચ ગાન કરતાં કરતાં વેલેન્ટાઈન ડેની જેમ આ દિવસને ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. બે મિત્રો, પતિ-પત્ની, ગુરુ - શિષ્ય એકબીજાને ભેટ, પુષ્પ દ્વારા આત્મીયતા દર્શાવે છે.</p>
<p>જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું હતું કે, મા સરસ્વતીનું અનેક નામો દ્વારા પૂજન કરવામાં આવે છે. મા શારદા, મા વીણાવાદિની, મા વાગ્દેવી, મા વિદ્યાદેવીનાં નામોથી પૂજન કરી આ દિવસને મા સરસ્વતીના જન્મોત્સવના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાકૃતિક વાતાવરણ બદલાતાં માનસિક પ્રફુલ્લતા સ્વતઃ વધે છે. પૃથ્વી પર ઋતુ પરિવર્તનના પ્રભાવના કારણે સર્જનાત્મક શક્તિ વધે છે. આ દિવસે સંપૂર્ણ વર્ષ દરમિયાન વધુ પ્રગતિ કરવા માટે ભાવિ જીવનને સફળ બનાવવા માટે નવા વિચારો દ્વારા નવું સંકલ્પ કરવાનું મહત્ત્વ છે.</p>
<p>વસંત પંચમીને ફક્ત ઋતુઓની રાણી જ નહીં પણ વિદ્યા, પ્રેમ અને જ્ઞાનને ગતિશીલ બનાવવા માટે વિશેષ મહત્ત્વ આપી શકાય. આ દિવસે મા શારદાની પૂજા કરી શકાય. વેદના અધ્યયન શરૂ કરવાનું, યુવક યુવતીઓ માટે શુભવિવાહ લગ્ન કરવાનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.</p>
<p>ખરેખર પ્રેમના પૂર્ણ યોગી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું, ભગવાન કૃષ્ણ અને રાધાના સ્નેહ સ્વરૂપનું દર્શન કરી પારિવારિક જીવનનું વધુમાં વધુ મધુર બનાવવા માટે સમગ્ર માનવજાતિને એકતાનો સંદેશ આપવા માટે ભગવાન રાધાકૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ બતાવ્યું છે.</p>
<p><strong><em><u>વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી</u></em></strong></p>
<p>મા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટોને બાજઠ પર પીળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદળ બનાવી સ્થાપન કરવું. મા સરસ્વતીના આગળના ભાગમાં ભગવાન ગણપતિજીની સ્થાપના કરવી. મા સરસ્વતીની પાછળના ભાગમાં આજુબાજુ પીળાં પુષ્પ સજાવવાં. ઘઉં, જવના જવારા પણ આજુબાજુમાં મૂકી શકાય. ત્યારબાદ લાલ પેન, કલમ, પુસ્તક, નોટબુક પાસે મૂકવી અને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા પૂજા અર્ચના કરી મા સરસ્વતીની આરતી કરવી.</p>
<p><strong><em>શુભારતિઃ પ્રકર્ત્તાવ્યા વસન્તોજ્જવલભૂષણ</em></strong></p>
<p><strong><em>નૃત્માના શુભા દેવી સમસ્તાભરણૈર્યુતા</em></strong></p>
<p><strong><em>વીણા વાદનશીલા ચ મદકર્પૂરચર્ચિતા</em></strong></p>
<p><strong><em>કામદેવસ્તુ કર્ત્તવ્યો રૂપેણાપ્રતિમો ભુવિ ।</em></strong></p>
<p><strong><em>અષ્ટબાહુઃ સ કર્ત્તવ્યઃ શંખ પદ્મવિભૂષણઃ ।।</em></strong></p>
<p><strong><em>ચાપબાણકરશ્ચેવ મદાદઞ્ચિતલોચનઃ ।।</em></strong></p>
<p><strong><em>રતિઃ પ્રતિસ્તથા શક્તિર્મદશક્તિ-સ્તથોજ્જવલા ।।</em></strong></p>
<p><strong><em>ચતષસ્તસ્ય કર્ત્તવ્યાઃ પત્ન્યો રૂપમનોહરાઃ ।</em></strong></p>
<p><strong><em>ચત્વાશ્ચ કરાસ્તસ્ય કાર્યા ભાર્યાસ્તનોપગાઃ ।।</em></strong></p>
<p><strong><em>કેતુશ્ચ મકર: કાર્યઃ પંચબાણમુખો મહાન ।।</em></strong></p>
<p>આ રીતે મા સરસ્વતીની કામદેવનું ધ્યાન કરી પુષ્પાદિ અર્પણ કરી પૂજન કરવું આ દિવસે ખેડૂતો અન્ન ગોળ અને ઘીનું મિશ્રણ કરીને હવન પણ કરે છે.</p>
<p><strong><em><u>વસંત પંચમી અને પૌરાણિક કથા</u></em></strong></p>
<p>પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુના નિર્દેશનથી બ્રહ્માજીએ મનુષ્યની ઉત્ત્પતિ કરી છતાં સંતોષ ન થતાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર પાણી છાંટ્યું, જેથી પૃથ્વી પર કંપન પેદા થયું અને અદ્દભુત શકિતના રૂપમાં ચર્તુભુજધારી મા સરસ્વતીની ઉત્ત્પતિ થઈ. મા સરસ્વતીના એક હાથમાં વીણા, બીજા હાથમાં વરદ મુદ્રા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા હતી. મા દેવીએ વીણાથી મધુર નાદ કર્યું. જેનાથી સમસ્ત જીવ જંતુઓને વાણી પ્રાપ્ત થઈ તેથી મા સરસ્વતીને વાણીની દેવી કહેવામાં આવે છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે પણ મા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી આરાધના કરવાથી લોકોને વિશેષ વિદ્યા પ્રાપ્ત થશે.</p>
<p><strong><em><u>પુરાણોમાં મા સરસ્વતી દેવીનો મહિમા</u></em></strong></p>
<p>મત્સ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કણ્ડેયપુરાણ, સ્કંધપુરાણ, વિષ્ણુર્મોત્તરપુરાણ તથા અન્ય ગ્રંથોમાં પણ મા સરસ્વતી દેવીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.</p>
<p>આ ગ્રંથોમાં મા સરસ્વતી દેવીને સતરૂપા, શારદા, વીણપાણિ, વાગ્દેવી, ભારતી, પ્રજ્ઞાપારમિતા, વાગીશ્વરી તથા હંસ વાહિની વગેરે નામોથી વંદન કરવામાં આવ્યું છે. સરસ્વતી સ્તોત્રમાં શ્વેતાબ્જ પૂર્ણ વિમલાસન સંસ્થિતે એટલે કે સફેદ કમળ પર બિરાજમાન અથવા સફેદ હંસ પર બિરાજમાન દેવીના રૂપમાં વર્ણન જોવા મળે છે.</p>
<p>દુર્ગા શપ્તસતિ એટલે કે ચંડીપાઠમાં આદિશક્તિના સ્વરૂપને મહાકાલી, મહાલક્ષ્મીના રૂપમાં વર્ણન કર્યું છે. ચંડીપાઠમાં 13માંથી 8 અધ્યાયમાં મા સરસ્વતીનું વિશેષ વર્ણન જવા માળે છે. એનાથી શબ્દ શકિત, શબ્દ ધ્વનિ જ્ઞાનનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. મા સરસ્વતી દેવી અદૃશ્ય રૂપમાં વાણીના રૂપમાં જીભ પર બિરાજમાન હોય છે. આ ઋતુમાં કોયલના મધુર મધુર અવાજથી દરેક માનવીના જીવનમાં આનંદની અનુભુતિ થાય છે, જેથી વસંતપંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરી કૃતાર્થ થઈએ સમયસર નિર્ણય લેવા માટે સરસ્વતી ઉપાસનાનું મંત્રોનું ખૂબ જ મહત્ત્વ છે.</p>
<p>વિદ્યાની દેવી મા સરસ્વતી દ્વારા વાણીના ઉદ્દભવ સ્થાનમાં સ્વર અને વ્યંજનનું ખૂબ જ મહત્ત્વ છે. બ્રહ્માંડની રચનાની સાથે જ શરૂઆતમાં સ્વર ધ્વનિની શરૂઆત થઈ હતી. આજે આપણે સૌ ૐ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે એના પણ ગંભીરતાથી વિચાર કરીએ તો ૐ બોલતી વખતે જીભનું કંઈ જ કામ હોતું નથી. ખાસ કરીને શરૂઆતમાં ત્રણ ધ્વનિઓ પ્રકટ થઈ તેમાં જેને આપણે નાદબ્રહ્મ કહીએ છીએ તેમાં અ. ઉ. મ. મુખ્ય છે. આ ત્રણ ધ્વનિઓ સાથે જોડાઈને અનેક ધ્વનિઓ ઉત્પન્ન થાય છે, જેમાં જીભનો પણ ઉપયોગ કરવામાં આવે છે, માટે સરસ્વતી મંત્ર <em><strong>ૐ ઐં ૐ</strong></em> મંત્રનો મહત્ત્વ વધી જાય છે. આ મંત્રના ઉચ્ચારણ માત્રથી સમસ્ત વાતાવરણમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. જ્ઞાનતંતુઓની ક્ષમતા વધે છે. સ્મરણશક્તિમાં વધારો થાય છે, જેથી ખરેખર દરેકે દરેક મા સરસ્વતીમાં માનનારા વ્યક્તિઓએ પોતાની નિર્ણયશક્તિ વધારવા માટે સતત <em><strong>ૐ ઐં ૐ</strong></em>નો મંત્રજાપ કરતાં રહેવું જોઈએ.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Festival</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463</guid>
                <pubDate>Wed, 14 Feb 2024 12:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-02/1707894579photo-%282%29.jpg"                         length="937409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        