<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/politics/category-4339" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Politics - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/4339/rss</link>
                <description>Politics RSS Feed</description>
                
                            <item>
                <title>IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">પશ્ચિમ બંગાળમાં </span>2021 <span lang="gu" xml:lang="gu">બેચના એક મુસ્લિમ મહિલા </span>IPS <span lang="gu" xml:lang="gu">અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે </span><span lang="kn" xml:lang="kn">રાજ</span><span lang="gu" xml:lang="gu">કીય હોબાળો મચ્યો છે. ખડગપુરમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (</span>ASP) <span lang="gu" xml:lang="gu">તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી બુશરા બાનોની સોમવારે અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહી એક દક્ષિણપંથી સંગઠન દ્વારા તેમના યુટ્યુબ વીડિયોમાં ઈસ્લામિક અભિવાદનનો ઉપયોગ કરવા સામે વિરોધ નોંધાવ્યાના </span>24 <span lang="gu" xml:lang="gu">કલાકની અંદર જ કરવામાં આવી છે. એક તરફ વિપક્ષી નેતાઓએ આ પગલાંને નફરત અને કટ્ટરતાથી પ્રેરિત ગણાવ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">તો બીજી તરફ ભાજપ સરકારે તેને માત્ર એક </span>'<span lang="gu" xml:lang="gu">રૂટિન ટ્રાન્સફર</span>' (<span lang="gu" xml:lang="gu">નિયમિત બદલી) ગણાવી છે.</span></p>
<p>IPS <span lang="gu" xml:lang="gu">બુશરા બાનો ખડગપુરમાં એડિશનલ </span>SP </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/political-uproar-over-ips-bushra-bano-s-sudden-transfer/article-179837"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/075.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">પશ્ચિમ બંગાળમાં </span>2021 <span lang="gu" xml:lang="gu">બેચના એક મુસ્લિમ મહિલા </span>IPS <span lang="gu" xml:lang="gu">અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે </span><span lang="kn" xml:lang="kn">રાજ</span><span lang="gu" xml:lang="gu">કીય હોબાળો મચ્યો છે. ખડગપુરમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (</span>ASP) <span lang="gu" xml:lang="gu">તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી બુશરા બાનોની સોમવારે અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહી એક દક્ષિણપંથી સંગઠન દ્વારા તેમના યુટ્યુબ વીડિયોમાં ઈસ્લામિક અભિવાદનનો ઉપયોગ કરવા સામે વિરોધ નોંધાવ્યાના </span>24 <span lang="gu" xml:lang="gu">કલાકની અંદર જ કરવામાં આવી છે. એક તરફ વિપક્ષી નેતાઓએ આ પગલાંને નફરત અને કટ્ટરતાથી પ્રેરિત ગણાવ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">તો બીજી તરફ ભાજપ સરકારે તેને માત્ર એક </span>'<span lang="gu" xml:lang="gu">રૂટિન ટ્રાન્સફર</span>' (<span lang="gu" xml:lang="gu">નિયમિત બદલી) ગણાવી છે.</span></p>
<p>IPS <span lang="gu" xml:lang="gu">બુશરા બાનો ખડગપુરમાં એડિશનલ </span>SP <span lang="gu" xml:lang="gu">તરીકે સેવા આપી રહ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">ત્યાંથી તેમની બદલી કરીને સ્ટેટ આર્મ્ડ પોલીસની ચોથી બટાલીયનમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બુશરા બાનોએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયામાં શિક્ષકની નોકરી છોડીને ભારત પાછા ફર્યા બાદ </span>UPSC<span lang="gu" xml:lang="gu">ની તૈયારી સુધીની પોતાની સફર વિશે વાત કરી હતી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">વિવાદ વધતાં આ વીડિયો ચેનલ પરથી હટાવી લેવાયો છે</span>, <span lang="gu" xml:lang="gu">પણ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જન્મેલા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (</span>AMU)<span lang="gu" xml:lang="gu">માંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર બુશરા બાનો વીડિયોની શરૂઆતમાં </span>'<span lang="gu" xml:lang="gu">અસલામ-આલેકુમ</span>' <span lang="gu" xml:lang="gu"> કહીને દર્શકોનું સ્વાગત કરે છે. વીડિયોમાં તેઓ </span>PhD <span lang="gu" xml:lang="gu">પૂર્ણ કર્યા પછી ગલ્ફ દેશમાંથી પરત ફરીને સિવિલ સર્વિસિસની તૈયારી કેવી રીતે કરી તેની વિગતો આપે છે. તેઓ આ વીડિયોમાં </span>AMU<span lang="gu" xml:lang="gu">ની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી નો આભાર માનતા કહે છે કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">હું આ બધું તમારી સાથે એટલા માટે શેર કરી રહી છું જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનાથી મદદ અને પ્રોત્સાહન મળી શકે.’</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-09/0610.jpg" alt="06" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">બુશરા બાનોના આ વીડિયોમાં ઈસ્લામિક શબ્દોના ઉપયોગ સામે </span>'<span lang="gu" xml:lang="gu">હિંદુ લીગલ ફંડ</span>' <span lang="gu" xml:lang="gu">નામના એક દક્ષિણપંથી સંગઠને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સંગઠને પશ્ચિમ બંગાળના હોમ સેક્રેટરીને સત્તાવાર ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">એક મહિલા </span>IPS <span lang="gu" xml:lang="gu">અધિકારીએ વીડિયોની શરૂઆતમાં </span>'<span lang="gu" xml:lang="gu">અસલામ-આલેકુમ</span>' <span lang="gu" xml:lang="gu">બોલવાને બદલે </span>'<span lang="gu" xml:lang="gu">વંદે માતરમ</span>' <span lang="gu" xml:lang="gu">કે </span>'<span lang="gu" xml:lang="gu">જય હિંદ</span>' <span lang="gu" xml:lang="gu">જેવા રાષ્ટ્રીય નારા કે શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સોશિયલ મીડિયા પર પણ તેમને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં તેમના પર ‘</span>UPSC <span lang="gu" xml:lang="gu">જેહાદ’ના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ </span>X (<span lang="gu" xml:lang="gu">ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું </span>‘<span lang="gu" xml:lang="gu">તેમણે પોતાના વીડિયોની શરૂઆત અસલામ-આલેકુમથી કરી</span>, <span lang="gu" xml:lang="gu">વચ્ચે </span>'<span lang="gu" xml:lang="gu">ઈનશાઅલ્લાહ</span>' (<span lang="gu" xml:lang="gu">ઈશ્વરની મરજી) અને અંતમાં </span>'<span lang="gu" xml:lang="gu">જઝાકઅલ્લાહ</span>' (<span lang="gu" xml:lang="gu">ભગવાન તમારું ભલું કરે) શબ્દો વાપર્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ક્યાંય </span>'<span lang="gu" xml:lang="gu">વંદે માતરમ</span>' <span lang="gu" xml:lang="gu">કે </span>'<span lang="gu" xml:lang="gu">જય હિંદ</span>' <span lang="gu" xml:lang="gu">ન કહ્યું. ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એક સરકારી અધિકારીએ જાહેર સંચારમાં તટસ્થતા જાળવવી જોઈએ અને રાષ્ટ્રીય અભિવાદનનો જ ઉપયોગ કરવો જોઈએ. અમે આ મામલે યોગ્ય સમીક્ષા અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.’</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-09/photo_2026-09-16_19-21-03.jpg" alt="photo_2026-09-16_19-21-03" width="595" height="742"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ ફરિયાદના ગણતરીના દિવસોમાં જ બાનોની બદલી કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તૃણમૂલ કોંગ્રેસ (</span>TMC)<span lang="gu" xml:lang="gu">ના સાંસદ મહુઆ મોઇત્રાએ શુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની શાસનવ્યવસ્થા પર ધાર્મિક પક્ષપાતનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. ટ્વિટ કરતાં મોઇત્રાએ લખ્યું કે </span>‘<span lang="gu" xml:lang="gu">જે દેશના વડાપ્રધાને ઉઘાડા ડીલે સાધુઓ અને સેંગોલ સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હોય</span>, <span lang="gu" xml:lang="gu">ત્યાં માત્ર </span>'<span lang="gu" xml:lang="gu">અસલામ-આલેકુમ</span>' <span lang="gu" xml:lang="gu">અને </span>'<span lang="gu" xml:lang="gu">ઈનશાઅલ્લાહ</span>' <span lang="gu" xml:lang="gu">બોલવા બદલ એક મુસ્લિમ મહિલા </span>IPS <span lang="gu" xml:lang="gu">અધિકારીની બદલી કરી દેવી તે અત્યંત હાસ્યાસ્પદ છે. આપણો દેશ નફરત અને કટ્ટરતાના ઝેરમાં હોમાઈ રહ્યો છે. ઈશ્વર ભારતની રક્ષા કરે. બુશરા</span>, <span lang="gu" xml:lang="gu">અમે તમારી સાથે છીએ.’</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સાંસદ મોઇત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટ દરમિયાન પણ આ જ ભાજપ સરકારે ભારત મંડપમની અંદર જ અલગથી પ્રાર્થના સ્થળ </span><span lang="gu" xml:lang="gu"> </span><span lang="gu" xml:lang="gu">ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે</span>, <span lang="gu" xml:lang="gu">થોડા સપ્તાહ પહેલાં પણ મોઇત્રાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોમાંથી મુસ્લિમ અધિકારીઓની બાદબાકી કરવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ મામલે </span>'IPS <span lang="gu" xml:lang="gu">એસોસિએશન</span>'<span lang="gu" xml:lang="gu">ને તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે લખ્યું</span>, ‘<span lang="gu" xml:lang="gu">મહિલા અધિકારીની પડખે ઊભા રહેવાના બદલે રાજ્ય સરકારે બીજા જ દિવસે તેમની બદલી કરી દીધી. મોદીજી</span>, <span lang="gu" xml:lang="gu">તમે કેવા ભારતનું નિર્માણ કરી રહ્યા છો</span>?’</p>
<p><span lang="gu" xml:lang="gu">તેલંગાણાના મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને આ ઘટનાને ચિંતાજનક ગણાવતા ટ્વિટ કર્યું કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">જ્યારે સામાન્ય આદર-સત્કાર કે અભિવાદનના શબ્દો જ કોઈ સરકારી સેવકને નિશાન બનાવવાનું કારણ બની જાય</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે લઘુમતીઓને કેવો સંદેશ આપી રહ્યા છીએ</span>?’</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-09/1010.jpg" alt="10" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને પત્રકારો આ ઘટનાની સરખામણી ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અનુજ ચૌધરીના કિસ્સા સાથે કરી રહ્યા છે. વર્ષ </span>2025<span lang="gu" xml:lang="gu">માં સંભલમાં સર્કલ ઓફિસર (</span>CO) <span lang="gu" xml:lang="gu">તરીકે ફરજ બજાવતા અનુજ ચૌધરી વર્દી પહેરીને</span>, <span lang="gu" xml:lang="gu">હાથમાં ગદા રાખીને એક ધાર્મિક યાત્રામાં સામેલ થયા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં તેમને પ્રમોશન આપીને ફિરોઝાબાદના </span>ASP <span lang="gu" xml:lang="gu">બનાવી દેવાયા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ચૌધરીએ વર્ષ </span>2025<span lang="gu" xml:lang="gu">માં જ્યારે હોળી અને શુક્રવારની નમાજ એક જ દિવસે આવી હતી ત્યારે વિવાદિત નિવેદન પણ આપ્યું હતું કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">હોળી વર્ષમાં એક વાર આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે જુમ્મા વર્ષમાં </span>52 <span lang="gu" xml:lang="gu">વાર આવે છે. જેમને હોળીથી તકલીફ હોય તેમણે ઘરે બેસવું જોઈએ.’</span> <span lang="gu" xml:lang="gu">તે સમયે વિપક્ષે તેમની ભારે ટીકા કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-09/photo_2026-09-16_19-21-07.jpg" alt="photo_2026-09-16_19-21-07" width="585" height="648"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ફરિયાદ મળ્યાના તુરંત બાદ જ બુશરા બાનોની ટ્રાન્સફર કરી દેવાતા</span>, <span lang="gu" xml:lang="gu">શું આ કાર્યવાહી માત્ર વિરોધને કારણે જ કરવામાં આવી છે</span>? <span lang="gu" xml:lang="gu">તેવા સવાલો ઉભા થયા છે. ભાજપ આને વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે વિપક્ષ તેને ધાર્મિક દ્વેષથી પ્રેરિત નિર્ણય ગણાવી રહ્યો છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/political-uproar-over-ips-bushra-bano-s-sudden-transfer/article-179837</link>
                <guid>https://www.khabarchhe.com/politics/political-uproar-over-ips-bushra-bano-s-sudden-transfer/article-179837</guid>
                <pubDate>Thu, 17 Sep 2026 10:30:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/075.jpg"                         length="980941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>BRICS સમિટ મુદ્દે કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, પરંતુ થરૂરે ચિદમ્બરમના નિવેદન પર કેમ સવાલ ઉઠાવ્યા?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટ અંગે સરકારની ટીકા કરી છે</span>, <span lang="gu" xml:lang="gu">જોકે પાર્ટીમાં આંતરિક મતભેદો પણ સામે આવ્યા છે. મુખ્યત્વે</span> <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે નક્કર લાભો</span>, <span lang="gu" xml:lang="gu">વિદેશ નીતિ (ખાસ કરીને ચીન અને પશ્ચિમ એશિયાના સંદર્ભમાં)</span>, <span lang="gu" xml:lang="gu">રાજદ્વારી ભૂમિકાઓ અને આયોજનના અમુક પાસાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે છેલ્લી બે-ત્રણ </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટમાંથી કોઈ નક્કર પરિણામો કે લાભ મળ્યા નથી. ભારત </span>BRICS, SCO, G20<span lang="gu" xml:lang="gu"> અને </span>QUAD<span lang="gu" xml:lang="gu">નો સભ્ય છે</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ</span> <span lang="gu" xml:lang="gu">તેનાથી દેશને શું મળ્યું છે</span>?<span lang="gu" xml:lang="gu"> તે સ્પષ્ટ નથી. અગાઉની સમિટમાં નક્કર લાભો મળ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તાજેતરની સમિટમાં તે મળ્યા નથી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ભાજપે આ વલણને નારાજ ફુફાવાળી માનસિકતા</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/congress-attacks-government-on-brics-summit-issue-but-why-did/article-179801"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/congress.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટ અંગે સરકારની ટીકા કરી છે</span>, <span lang="gu" xml:lang="gu">જોકે પાર્ટીમાં આંતરિક મતભેદો પણ સામે આવ્યા છે. મુખ્યત્વે</span> <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે નક્કર લાભો</span>, <span lang="gu" xml:lang="gu">વિદેશ નીતિ (ખાસ કરીને ચીન અને પશ્ચિમ એશિયાના સંદર્ભમાં)</span>, <span lang="gu" xml:lang="gu">રાજદ્વારી ભૂમિકાઓ અને આયોજનના અમુક પાસાઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે કહ્યું કે છેલ્લી બે-ત્રણ </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટમાંથી કોઈ નક્કર પરિણામો કે લાભ મળ્યા નથી. ભારત </span>BRICS, SCO, G20<span lang="gu" xml:lang="gu"> અને </span>QUAD<span lang="gu" xml:lang="gu">નો સભ્ય છે</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ</span> <span lang="gu" xml:lang="gu">તેનાથી દેશને શું મળ્યું છે</span>?<span lang="gu" xml:lang="gu"> તે સ્પષ્ટ નથી. અગાઉની સમિટમાં નક્કર લાભો મળ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તાજેતરની સમિટમાં તે મળ્યા નથી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ભાજપે આ વલણને નારાજ ફુફાવાળી માનસિકતા ગણાવીને ફગાવી દીધું હતું અને દાવો કર્યો હતો કે કોંગ્રેસ ભારતની પ્રગતિ પચાવી શકતી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના વિદેશ બાબતોના વિભાગના વડા સલમાન ખુર્શીદે જણાવ્યું હતું કે ભારતને તેના ઐતિહાસિક રાજદ્વારી કદ અને સ્થાનને પુનઃસ્થાપિત કરવા માટે </span>BRICS<span lang="gu" xml:lang="gu">ની અધ્યક્ષતાનો લાભ લેવો જોઈએ. પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ એશિયાની કટોકટીમાં સરકારની ભૂમિકા મર્યાદિત હતી. ઈરાન (</span>BRICS <span lang="gu" xml:lang="gu">સભ્ય) પરના હુમલાઓ અંગે કથિત સમર્થન અથવા મૌન સંમતિ હોવાની છાપ ઊભી થઈ હતી. દક્ષિણ આફ્રિકા જેવા સભ્યોને પૂરતો ટેકો ન મળ્યો. જાહેરાતોની સાથે નક્કર પગલાં પણ લેવાવા જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2023-08/1692956358pm-modi2.jpg" alt="BRICS સમિટમાં PM મોદી-જિનપિંગ મળ્યા, ચીન કહે- ભારતે વિનંતી કરી, ભારત કહે-ચીને.." width="900" height="506"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે નૈતિક નેતૃત્વ</span>, <span lang="gu" xml:lang="gu">વ્યૂહાત્મક સ્પષ્ટતા</span>, '<span lang="gu" xml:lang="gu">કન્ટિજન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ</span>'<span lang="gu" xml:lang="gu">નો અમલ</span>, <span lang="gu" xml:lang="gu">સપ્લાય ચેઈનને મજબૂત કરવા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક માટે સમર્થન એકત્રિત કરવાની હાકલ કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે મોદી-શી જિનપિંગની મુલાકાત</span>, <span lang="gu" xml:lang="gu">સરહદી વિવાદો (લદ્દાખ</span>, <span lang="gu" xml:lang="gu">અરુણાચલ)</span>, '<span lang="gu" xml:lang="gu">ઓપરેશન સિંદૂર</span>'<span lang="gu" xml:lang="gu">માં ચીનની કથિત ભૂમિકા અને ચીન સાથે વધતી જતા વેપાર ખાધ (આશરે </span>$112<span lang="gu" xml:lang="gu"> બિલિયન) અંગે મુદ્દાઓ ઉઠાવ્યા. તેમણે એવો પણ તર્ક આપ્યો હતો કે સરહદ પર છૂટછાટો આપવામાં આવી અને આર્થિક નિર્ભરતા ખતરનાક છે. કોંગ્રેસનું વધુમાં માનવું છે કે વડાપ્રધાને સ્પષ્ટપણે માંગ કરવી જોઈએ કે ચીન કબજે કરેલા વિસ્તારો ખાલી કરે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે (રાહુલ ગાંધી સહિત) વિદેશી મહેમાનોને માત્ર શાકાહારી ભોજન પીરસવા સામે વાંધો ઉઠાવ્યો હતો. પાર્ટીએ ઝૂંપડપટ્ટીઓને લીલા પડદા પાછળ છુપાવવાની પણ ટીકા કરી હતી. પહેલગામ ઘટનાની નિંદા (ખાસ કરીને ગુનેગારોના નામ જાહેર ન કરવા બદલ) અને </span>'<span lang="gu" xml:lang="gu">બાંડુંગ સ્પિરિટ</span>' (<span lang="gu" xml:lang="gu">નેહરુ યુગ સાથે સંકળાયેલી છે) ના સંદર્ભો અંગેની ટીકાઓના જવાબમાં કોંગ્રેસે કટાક્ષપૂર્ણ વલણ અપનાવ્યું અને નેહરુની નોંધો (</span>notes) <span lang="gu" xml:lang="gu">રજૂ કરી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/chidambaram1.jpg" alt="chidambaram1" width="1280" height="720"></img>
aninews.in

<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ચિદમ્બરમના નિવેદનનો જવાબ આપતા શશિ થરૂરે જણાવ્યું હતું કે </span>BRICS <span lang="gu" xml:lang="gu">સમિટનું આયોજન કરવું એ ખૂબ જ ગૌરવની બાબત છે અને તે ભારતની રાજદ્વારી ક્ષમતાની વાત છે</span>; BRICS <span lang="gu" xml:lang="gu">વૈશ્વિક વસ્તીના વિશાળ હિસ્સા અને વિશ્વના </span>GDP<span lang="gu" xml:lang="gu">ના મોટા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે આને કોંગ્રેસ દ્વારા પોતાની જ પોલ ખોલવાની ઘટના ગણાવી.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">કુલ મળીને</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ </span>BRICS<span lang="gu" xml:lang="gu">ને </span>'<span lang="gu" xml:lang="gu">ગ્લોબલ સાઉથ</span>'<span lang="gu" xml:lang="gu">ના મંચ તરીકે સ્વીકારે છે અને યાદ અપાવે છે કે </span>'<span lang="gu" xml:lang="gu">ન્યૂ ડેવલપમેન્ટ બેંક</span>'<span lang="gu" xml:lang="gu">નો પ્રસ્તાવ મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન આવ્યો હતો</span>; <span lang="gu" xml:lang="gu">પરંતુ વર્તમાન સરકાર પર આરોપ છે કે તે આને વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરી રહી નથી અને ચીન તથા પશ્ચિમ એશિયા અંગેની નીતિઓમાં નબળી દેખાઇ રહી છે. બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">ભાજપ કોંગ્રેસ પર નકારાત્મકતા ફેલાવવાનો અને ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠાને સ્વીકારી ન શકવાનો આરોપ લગાવે છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/congress-attacks-government-on-brics-summit-issue-but-why-did/article-179801</link>
                <guid>https://www.khabarchhe.com/politics/congress-attacks-government-on-brics-summit-issue-but-why-did/article-179801</guid>
                <pubDate>Tue, 15 Sep 2026 12:25:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/congress.jpg"                         length="241132"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અભિજીત દીપકેએ લેટર લખીને કેમ કહ્યું- હું મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી મારું રાજીનામું આપું છું. છેલ્લે</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. ઉભા રહો</span>, <span lang="gu" xml:lang="gu">આ શું છે</span>? <span lang="gu" xml:lang="gu">અભિજીત દીપકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ક્યારે બન્યા</span>? <span lang="gu" xml:lang="gu">જરા ધીરજ રાખો</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ મુખ્યમંત્રી નથી બન્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">ના સ્થાપકે રવિવારે </span>'X'<span lang="gu" xml:lang="gu"> પર એક વ્યંગાત્મક </span>'<span lang="gu" xml:lang="gu">રાજીનામાનો પત્ર</span>' <span lang="gu" xml:lang="gu">પોસ્ટ કરીને ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બાલાઘાટ પ્રવાસ દરમિયાન </span>30<span lang="gu" xml:lang="gu">થી વધુ આદિવાસી બાળકોના મોતના મુદ્દે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના એક જૂથ દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યાના</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/abhijeet-dipkes-resignation-letter-as-cm-of-mp-sparks-row/article-179788"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/abhijeet-dipke11.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી મારું રાજીનામું આપું છું. છેલ્લે</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. ઉભા રહો</span>, <span lang="gu" xml:lang="gu">આ શું છે</span>? <span lang="gu" xml:lang="gu">અભિજીત દીપકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ક્યારે બન્યા</span>? <span lang="gu" xml:lang="gu">જરા ધીરજ રાખો</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ મુખ્યમંત્રી નથી બન્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">ના સ્થાપકે રવિવારે </span>'X'<span lang="gu" xml:lang="gu"> પર એક વ્યંગાત્મક </span>'<span lang="gu" xml:lang="gu">રાજીનામાનો પત્ર</span>' <span lang="gu" xml:lang="gu">પોસ્ટ કરીને ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બાલાઘાટ પ્રવાસ દરમિયાન </span>30<span lang="gu" xml:lang="gu">થી વધુ આદિવાસી બાળકોના મોતના મુદ્દે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના એક જૂથ દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યાના એક દિવસ બાદ તેમણે આ કટાક્ષ કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજ સરકારી ચિહ્ન</span>, CMO<span lang="gu" xml:lang="gu">નું સરનામું અને સહી સાથે અસલી લાગે તેવો નકલી રાજીનામાનો પત્ર શેર કરતા દીપકે </span>X <span lang="gu" xml:lang="gu">પર લખ્યું</span>, <span lang="gu" xml:lang="gu">હું આથી તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. મધ્ય પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનુ છું</span>, <span lang="gu" xml:lang="gu">જે તક નિભાવવામાં હું સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યો છું.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/abhijeet-dipke21.jpg" alt="abhijeet-dipke2" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધીને લખેલા આ પત્રમાં દીપકે કટાક્ષમાં આ બાળકોના મોતની જવાબદારી સ્વીકારી હતી અને રાજ્ય સરકારની આરોગ્ય</span>, <span lang="gu" xml:lang="gu">પીવાના પાણી</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને અન્ય ક્ષેત્રોની નિષ્ફળતાઓ ગણાવી હતી. મોતની જવાબદારી પોતાની માથે લેવાનો નાટક કરતા દીપકે લખ્યું</span>, <span lang="gu" xml:lang="gu">બાલાઘાટમાં </span>30<span lang="gu" xml:lang="gu">થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ આ ખુરશી પર ચાલુ રહેવાની મારી આત્મા મંજૂરી આપતી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પીડિત પરિવારોને આપવામાં આવતા વળતર અંગે પણ તેમણે સરકારની નીતિ પર નિશાન સાધ્યું હતું. દીપકે જણાવ્યું કે આદિવાસી સમુદાયના વિરોધ પ્રદર્શન બાદ જ પ્રારંભિક </span>2 <span lang="gu" xml:lang="gu">લાખ રૂપિયાનું વળતર વધારીને </span>4 <span lang="gu" xml:lang="gu">લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું. તેમણે સવાલ કર્યો કે જો આ મૃત્યુ પામેલા બાળકો મંત્રીઓ કે ધારાસભ્યોના બાળકો હોત</span>, <span lang="gu" xml:lang="gu">તો શું આટલી રકમ પૂરતી ગણાઈ હોત</span>?<span lang="gu" xml:lang="gu"> આરોગ્ય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરતા તેમણે ઉમેર્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">નિર્દોષ બાળકોના મોત બદલ ઉચ્ચ કક્ષાએ જવાબદેહી નક્કી થવી જોઈએ.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/abhijeet_dipke/status/2098980124976914773">https://twitter.com/abhijeet_dipke/status/2098980124976914773</a></blockquote>
<p>

</p>
<p>CJP<span lang="gu" xml:lang="gu">ના સ્થાપકે સરકારી અને </span>NCRB (<span lang="gu" xml:lang="gu">નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો)ના આંકડા ટાંકીને શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">વીજળી</span>, <span lang="gu" xml:lang="gu">પોષણ અને અનુસૂચિત જનજાતિઓ સામેના ગુનાઓ અંગેના રાજ્યના નબળા ટ્રેક રેકોર્ડ પર પણ પ્રકાશ પાડ્યો હતો. દીપકે લખ્યું</span>, <span lang="gu" xml:lang="gu">હું માત્ર બાલાઘાટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના આદિવાસીઓને ન્યાય આપવામાં નિષ્ફળ ગયો છું</span>, <span lang="gu" xml:lang="gu">અને આટલા બધા નિર્દોષ બાળકોને ગુમાવ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">મને નથી લાગતું કે મારી પાસે આ પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર છે.</span></p>
<p>CJP<span lang="gu" xml:lang="gu">ના પ્રવક્તા આશુતોષ રાંકાએ દીપકની આ પોસ્ટ પર કટાક્ષ કરતા મજાકમાં લખ્યું હતું કે તેઓ પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અભિજીત દીપકેનો આ વ્યંગાત્મક પત્ર બાલાઘાટ જિલ્લાના એક ગામની મુલાકાત દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ આવ્યો છે. તેઓ ત્યાં શંકાસ્પદ ચેપી રોગોના કારણે જીવ ગુમાવનારા આદિવાસી બાળકોના પરિવારોને મળવા ગયા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વાયરલ થયેલા એક વીડિયોમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જણાતી એક મહિલા દીપકે પોતાની કારમાં નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજીક આવીને પૂછતી જોવા મળી હતી કે શું તેઓ લાશો પર રાજકારણ કરવા આવ્યા છે અને તેઓ આટલી મોડેથી કેમ આવ્યા</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">વીડિયોમાં દીપકે પણ વિસ્તારની મોડી મુલાકાત લેવા બદલ માફી માંગતા સંભળાયા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તે મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં સારો રસ્તો બનાવવામાં આવ્યો છે અને દીપકેની મુલાકાત સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે આવેલા </span>CJP<span lang="gu" xml:lang="gu">ના કાર્યકરો તેમને બીજી કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જેવા દીપકે ત્યાંથી નીકળ્યા</span>, <span lang="gu" xml:lang="gu">તે મહિલા </span>‘<span lang="gu" xml:lang="gu">તેઓ ભાગી ગયા</span>’, ‘<span lang="gu" xml:lang="gu">તેઓ ભાગી ગયા</span>’<span lang="gu" xml:lang="gu"> એવું બોલતી સંભળાઈ હતી.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/abhijeet-dipke2.jpg" alt="abhijeet-dipke" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">સ્થાનિક પત્રકારોએ આ દૂરના ગામમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના આ જૂથની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને શંકા વ્યક્ત કરી હતી કે શું તેમને દીપકેના પ્રવાસમાં ખલેલ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યા હતા</span>? <span lang="gu" xml:lang="gu">જોકે આ દાવાની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દીપકેએ શનિવારે અદોરી</span>, <span lang="gu" xml:lang="gu">કોરકા અને બોંદરી ગામોની મુલાકાત લઈને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી અને સ્થાનિક આરોગ્ય સુવિધાઓ અંગે માહિતી એકઠી કરી હતી.</span> <span lang="gu" xml:lang="gu">બાલાઘાટમાં બેગા અને ગોંડ આદિવાસી સમુદાયના </span>30<span lang="gu" xml:lang="gu">થી વધુ બાળકોના ઓરી </span><span lang="gu" xml:lang="gu"> </span><span lang="gu" xml:lang="gu">અને મલેરિયાના શંકાસ્પદ પ્રકોપને કારણે થયેલા મોત બાદ આ કડક તપાસ અને રાજકારણ શરૂ થયું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અહેવાલો મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">આ મોતના મામલે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યના આરોગ્ય વિભાગ</span>, <span lang="gu" xml:lang="gu">મહિલા અને બાળ વિકાસ વિભાગ</span>, <span lang="gu" xml:lang="gu">બાલાઘાટ કલેક્ટર અને અન્ય અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે.</span> <span lang="gu" xml:lang="gu">અરજીમાં આરોગ્ય માળખા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં એવો પણ આરોપ છે કે માત્ર </span>50 <span lang="gu" xml:lang="gu">બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં લગભગ </span>400 <span lang="gu" xml:lang="gu">બાળકોની સારવાર કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત પીવાના પાણી</span>, <span lang="gu" xml:lang="gu">સ્વચ્છતા અને કુપોષણ નાબૂદીના પ્રયાસો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/abhijeet-dipke3.jpg" alt="Abhijeet-Dipke3" width="1280" height="720"></img>
indiatoday.in

<p><span lang="gu" xml:lang="gu">પોતાના કટાક્ષભર્યા પત્રમાં દીપકેએ </span>16 <span lang="gu" xml:lang="gu">લોકોનો ભોગ લેનારા સાગર ઝેરી દારૂ કાંડ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ મોહન યાદવ સરકારને આડે હાથ લીધી હતી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/abhijeet-dipkes-resignation-letter-as-cm-of-mp-sparks-row/article-179788</link>
                <guid>https://www.khabarchhe.com/politics/abhijeet-dipkes-resignation-letter-as-cm-of-mp-sparks-row/article-179788</guid>
                <pubDate>Sun, 13 Sep 2026 17:38:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/abhijeet-dipke11.jpg"                         length="940692"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગરબામાં મુસ્લિમોના પ્રવેશ અંગે ભાજપમાં જ બે ભાગલા, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્નીનું નિવેદન ચર્ચામાં </title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">મહારાષ્ટ્રમાં નવરાત્રી પહેલા ગરબા અને દાંડિયા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશ અંગે વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (</span>VHP)<span lang="gu" xml:lang="gu">એ મુસ્લિમોને ગરબા આયોજનોથી દૂર રાખવાની અપીલ કરી છે. સંગઠને આયોજકો માટે ઓળખ કાર્ડ તપાસ અને તિલક અને કલાવા જેવી શરતો પણ સૂચવી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ </span>VHP<span lang="gu" xml:lang="gu">ની આ માંગને ટેકો આપ્યો છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશને ટેકો આપ્યો છે. ચાલો સમગ્ર વિવાદ સમજીએ.</span><br /></p>
<p><span lang="gu" xml:lang="gu">નિતેશ રાણેનો તર્ક છે કે ગરબા અને અન્ય હિન્દુ તહેવારો </span>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>'<span lang="gu" xml:lang="gu">ની ઘટનાઓ દ્વારા કથિત થાય છે. રાણેએ એમ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/the-statement-of-chief-minister-devendra-fadnaviss-wife-is-in/article-179717"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/amruta-fadanvis1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">મહારાષ્ટ્રમાં નવરાત્રી પહેલા ગરબા અને દાંડિયા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશ અંગે વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (</span>VHP)<span lang="gu" xml:lang="gu">એ મુસ્લિમોને ગરબા આયોજનોથી દૂર રાખવાની અપીલ કરી છે. સંગઠને આયોજકો માટે ઓળખ કાર્ડ તપાસ અને તિલક અને કલાવા જેવી શરતો પણ સૂચવી છે. ભાજપના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ </span>VHP<span lang="gu" xml:lang="gu">ની આ માંગને ટેકો આપ્યો છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશને ટેકો આપ્યો છે. ચાલો સમગ્ર વિવાદ સમજીએ.</span><br /></p>
<p><span lang="gu" xml:lang="gu">નિતેશ રાણેનો તર્ક છે કે ગરબા અને અન્ય હિન્દુ તહેવારો </span>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>'<span lang="gu" xml:lang="gu">ની ઘટનાઓ દ્વારા કથિત થાય છે. રાણેએ એમ પણ કહ્યું કે જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી તેમને હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અધિકાર ન હોવો જોઈએ. તેમણે આયોજનોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ સાથેહનુમાન ચાલીસાનો પાઠ કરવા જેવી શરતો પણ સૂચવી.</span><br /></p>
<p><span lang="gu" xml:lang="gu">મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે તહેવારો બધાને એકસાથે લઇને ચાલનારા માટે હોય છે</span>, <span lang="gu" xml:lang="gu">અને જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ઉત્સવમાં ભાગ લે છે તો તેમાં કંઈ ખોટું નથી. તેમણે કોઈપણ ધર્મના વ્યક્તિઓને ગરબામાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકવાનું સમર્થન ન કર્યું. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે એમ પણ કહ્યું હતું કે જાહેર કાર્યક્રમોમાં નિયમોનું પાલન થવું જોઈએ અને કોઈ બીજી વ્યક્તિને પરેશાની ન થવી જોઇએ.</span><br /></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/amruta-fadanvis.jpg" alt="amruta-fadanvis" width="1280" height="720"></img>
news18.com

<p><span lang="gu" xml:lang="gu">ગયા અઠવાડિયે</span>, VHP<span lang="gu" xml:lang="gu">એ જાહેરાત કરી હતી કે </span>11 <span lang="gu" xml:lang="gu">ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રી ઉત્સવ દરમિયાન રાજ્યભરમાં યોજાતા ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. </span><span lang="gu" xml:lang="gu">સોમવારે </span>VHP<span lang="gu" xml:lang="gu">ના વલણને સમર્થન આપતા</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્ય મંત્રી નિતેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે આવા તહેવારો દરમિયાન </span>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>'<span lang="gu" xml:lang="gu">ના કિસ્સાઓ વધે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે લોકો મૂર્તિ પૂજા કરતા નથી, તેમણે હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ નહીં.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/ANI/status/2097380356110660065?s=20">https://twitter.com/ANI/status/2097380356110660065?s=20</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાણેની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા</span> <span lang="gu" xml:lang="gu">અમૃતા ફડણવીસે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે તહેવારો બધાને એકસાથે લઇને ચાલનારા અને સામૂહિક રીતે ઉજવવા માટે હોય છે. તેમણે પત્રકારોને કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">જો કોઈ મુસ્લિમ વ્યક્તિ ત્યાં આવે અને તહેવારનો યોગ્ય રીતે આનંદ માણે</span>, <span lang="gu" xml:lang="gu">તો મને તેમાં કંઈ ખોટું દેખાતું નથી.</span> <span lang="gu" xml:lang="gu">ગરબા આપણો રાષ્ટ્રીય સ્તરે ઉજવાતો તહેવાર છે તેને આંતરરાષ્ટ્રી રીતે મનાવવામાં આવે છે.</span> <span lang="gu" xml:lang="gu">જો કોઈ પણ જાતિ-ધર્મનો વ્યક્તિ આવીને શાંતિપૂર્ણ રીતે</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ પણ પ્રકારના હોબાળા વિના તેને જોવા આવવા માંગે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો મને લાગે છે કે તે ઠીક છે.</span><br /></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/PTI_News/status/2097172374361948427?s=20">https://twitter.com/PTI_News/status/2097172374361948427?s=20</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

</span></p>
<p>VHP<span lang="gu" xml:lang="gu">એ આયોજકો માટે કેટલાક દિશા-નિર્દેશ</span> <span lang="gu" xml:lang="gu">જાહેર કર્યા છે. આમાં નવરાત્રી ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં ભાગ લેનારાઓના આધાર કાર્ડની ચકાસણી કરવી અને તેમની ઓળખની પુષ્ટિ કરવા માટે તેમના કપાળ પર તિલક લગાવવાનો સમાવેશ થાય છે.</span><br /></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/nitesh-rane2.jpg" alt="nitesh-rane2" width="1280" height="720"></img>
x.com/PTI_News

<p><strong><span lang="gu" xml:lang="gu">શું ભાજપમાં પણ મતભેદો દેખાવા લાગ્યા છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આ વિવાદનું રાજકીય મહત્ત્વ એટલે વધી ગયું છે કારણ કે તે ફક્ત ભાજપ વિરુદ્ધ વિપક્ષનો મુદ્દો નથી. જ્યારે ભાજપના નેતા નિતેશ રાણે </span>VHP<span lang="gu" xml:lang="gu">ની માંગને સમર્થન આપે છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે અમૃતા ફડણવીસે જાહેરમાં અલગ મત વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે પણ ગરબાને સમાવેશી રાખવાની તરફેણમાં વાત કરી છે.</span><br /></p>
<p><strong>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>'<span lang="gu" xml:lang="gu">નો દૃષ્ટિકોણ શું છે</span>?</strong><br /><br /><span lang="gu" xml:lang="gu">રાણેએ આરોપ લગાવ્યો કે આવા તહેવારો દરમિયાન </span>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>'<span lang="gu" xml:lang="gu">ની ઘટનાઓ વધે છે. તેમણે માંગ કરી કે, આયોજનમાં આવનારા લોકોની ઓળખ ચકાસવામાં આવે અને પ્રવેશ મેળવતા પહેલા તેમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવો જોઇએ. </span>'<span lang="gu" xml:lang="gu">લવ જેહાદ</span>' <span lang="gu" xml:lang="gu">શબ્દનો ઉપયોગ દક્ષિણપંથી કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. તે હેઠળ આરોપ લગાવવામાં આવે છે કે મુસ્લિમ પુરુષો હિન્દુ સમુદાયની મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને ધર્મ પરિવર્તન કરાવવાનું કાવતરું રચે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/the-statement-of-chief-minister-devendra-fadnaviss-wife-is-in/article-179717</link>
                <guid>https://www.khabarchhe.com/politics/the-statement-of-chief-minister-devendra-fadnaviss-wife-is-in/article-179717</guid>
                <pubDate>Wed, 09 Sep 2026 18:20:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/amruta-fadanvis1.jpg"                         length="170233"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભગવંત માન સરકારે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકનો કેમ કર્યો વિરોધ?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આમ આદમી પાર્ટી (</span>AAP)<span lang="gu" xml:lang="gu">ના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર અને કેન્દ્ર વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પંજાબ કેબિનેટે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક પર રોક લગાવવાની માંગ કરી છે. કેબિનેટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો છે કે કેન્દ્રએ રાજ્ય સરકારની સલાહ લીધા વિના જસ્ટિસ મિશ્રાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબ કેબિનેટે રવિવાર</span> 6<span lang="gu" xml:lang="gu"> સપ્ટેમ્બરના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં માંગ કરવામાં આવી હતી કે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક અને શપથગ્રહણને રોકી દેવામાં આવે. આ ઠરાવ મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠક</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/punjab-government-opposes-justice-ashwani-kumar-mishra-s-appointment-as-chief-justice-of-punjab-and-haryana-high-court/article-179679"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/203.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આમ આદમી પાર્ટી (</span>AAP)<span lang="gu" xml:lang="gu">ના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર અને કેન્દ્ર વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પંજાબ કેબિનેટે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક પર રોક લગાવવાની માંગ કરી છે. કેબિનેટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો છે કે કેન્દ્રએ રાજ્ય સરકારની સલાહ લીધા વિના જસ્ટિસ મિશ્રાને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબ કેબિનેટે રવિવાર</span> 6<span lang="gu" xml:lang="gu"> સપ્ટેમ્બરના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં માંગ કરવામાં આવી હતી કે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક અને શપથગ્રહણને રોકી દેવામાં આવે. આ ઠરાવ મુખ્યમંત્રી ભગવંત સિંહ માનની અધ્યક્ષતામાં મળેલી ઇમરજન્સી બેઠક દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેબિનેટે એ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે, કેન્દ્રએ પંજાબ સરકારનો અભિપ્રાય લીધા વિના જસ્ટિસ અશ્વનીની નિમણૂક માટે નોટિફિકેશન જાહેર કરી દીધી હતી. કેબિનેટે માંગ કરી છે કે રાજ્ય સરકારના મંતવ્યો લેવામાં આવતા નથી અને તેના સૂચનો ધ્યાનમાં લેવામાં ન આવે ત્યાં સુધી શપથગ્રહણ સમારોહ મુલતવી રાખવામાં આવે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/213.jpg" alt="Justice Ashwani Kumar Mishra" width="1280" height="720"></img>
facebook.com/chdlife

<p><span lang="gu" xml:lang="gu">જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા </span>2<span lang="gu" xml:lang="gu"> જૂનથી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના </span>'<span lang="gu" xml:lang="gu">કાર્યકારી</span>' <span lang="gu" xml:lang="gu">મુખ્ય ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતા હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે </span>6<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટના રોજ તેમને કાયમી પદ માટે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારે શનિવાર</span> 5<span lang="gu" xml:lang="gu"> સપ્ટેમ્બરના રોજ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ પંજાબ સરકારે વાંધો ઉઠાવ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જો કે, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ અશ્વિની કુમાર મિશ્રાનો શપથ ગ્રહણ સમારોહ સોમવારે યોજાયો હતો. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની</span>, <span lang="gu" xml:lang="gu">હરિયાણાના રાજ્યપાલ અને પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા</span>, <span lang="gu" xml:lang="gu">હરિયાણા કેબિનેટના અનેક મંત્રીઓ અને અન્ય નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">સમારોહમાં પંજાબ સરકાર તરફથી તો કોઈ નેતા જોવા મળ્યા નહોતા.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/Sukhjinder_INC/status/2096637926704812494?s=20">https://twitter.com/Sukhjinder_INC/status/2096637926704812494?s=20</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેબિનેટની બેઠક બાદ</span> <span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે રાજ્યની સલાહ લીધા વિના કરવામાં આવેલી નિમણૂક નિયમોનું ઉલ્લંઘન છે. મુખ્યમંત્રી માને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય પંજાબ સંબંધિત બાબતોમાં કેન્દ્રની સતત દખલઅંદાજીને સહન નહીં કરે. </span>X <span lang="gu" xml:lang="gu">પર એક વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે, પંજાબના બંધારણીય અધિકારો પર કોઈપણ હુમલો કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં. અમે ન્યાયતંત્રમાં કેન્દ્ર દ્વારા આ દખલઅંદાજીનો સખત વિરોધ કર્યો છે. પંજાબીઓ</span>, <span lang="gu" xml:lang="gu">એક થવાનો સમય આવી ગયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેબિનેટ ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે નિમણૂકની જાહેરાત કરતા પહેલા પંજાબનો અભિપ્રાય માંગવો જોઈતો હતો. સ્થાપિત પ્રક્રિયા અનુસાર આ મામલાની પુનર્વિચારણા કરવાની માંગ કરી હતી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/223.jpg" alt="IAS Neha Marviya" width="1280" height="720"></img>
ghamasan.com

<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના નેતા સુખજિંદર સિંહ રંધાવાએ </span>AAP <span lang="gu" xml:lang="gu">સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે અશ્વિની કુમાર મિશ્રાની નિમણૂક અંગે પંજાબ સરકારના વાંધાના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો. </span>'X' <span lang="gu" xml:lang="gu">પરની એક પોસ્ટમાં</span> <span lang="gu" xml:lang="gu">સુખજિંદરે લખ્યું કે, સમય ઘણું બધું કહી જાય છે. ન્યાયાધીશ અશ્વિની કુમાર મિશ્રાની બેન્ચે (એક આદેશમાં) પંજાબ સરકારને તેના કર્મચારીઓને બાકી મોંઘવારી ભથ્થું (</span>DA) <span lang="gu" xml:lang="gu">ચૂકવવાનો અને મોટા પાયે જાહેરાતો પર જનતાના નાણાંનો બગાડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. થોડા દિવસો પછી</span> AAP <span lang="gu" xml:lang="gu">સરકારે મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમના પ્રમોશનનો વિરોધ કરવાનું પગલું ભર્યું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે પ્રશ્ન કર્યો કે, શું </span>AAP <span lang="gu" xml:lang="gu">સરકાર ન્યાયાધીશના પ્રમોશન સામે એટલે વાંધો ઉઠાવી રહી છે કારણ કે તેમણે સરકાર વિરુદ્ધ આદેશ આપ્યો હતો. તો</span>, <span lang="gu" xml:lang="gu">શિરોમણી અકાલી દળે પણ નિમણૂકને પડકારવાના પંજાબ સરકારના નિર્ણયની ટીકા કરી હતી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/punjab-government-opposes-justice-ashwani-kumar-mishra-s-appointment-as-chief-justice-of-punjab-and-haryana-high-court/article-179679</link>
                <guid>https://www.khabarchhe.com/politics/punjab-government-opposes-justice-ashwani-kumar-mishra-s-appointment-as-chief-justice-of-punjab-and-haryana-high-court/article-179679</guid>
                <pubDate>Tue, 08 Sep 2026 08:31:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/203.jpg"                         length="87476"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (</span>AAP)<span lang="gu" xml:lang="gu">ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા</span>, <span lang="gu" xml:lang="gu">તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સાત આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વચગાળાના જામીન મંજૂર કરતી વખતે હાઈકોર્ટે ચૈતર વસાવા પર અનેક શરતો અને નિયંત્રણો લાદ્યા છે. જામીનગાળા દરમિયાન તેઓ ગાંધીનગર</span> <span lang="gu" xml:lang="gu">છોડી શકશે નહીં</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ રાજકીય</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/chaitar-vasava-got-7-days-bail-but-the-conditions-are-very-tough/article-179683"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/photo-(2)9.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (</span>AAP)<span lang="gu" xml:lang="gu">ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં સાત વર્ષની સજા ભોગવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈતર વસાવા</span>, <span lang="gu" xml:lang="gu">તેમના પત્ની શકુંતલા વસાવા અને અન્ય સાત આરોપીઓને સાત વર્ષની કેદની સજા ફટકારી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વચગાળાના જામીન મંજૂર કરતી વખતે હાઈકોર્ટે ચૈતર વસાવા પર અનેક શરતો અને નિયંત્રણો લાદ્યા છે. જામીનગાળા દરમિયાન તેઓ ગાંધીનગર</span> <span lang="gu" xml:lang="gu">છોડી શકશે નહીં</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં</span>, <span lang="gu" xml:lang="gu">જાહેર સભાને સંબોધી શકશે નહીં કે મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-03/chaitar-vasava1.jpg" alt="chaitar-vasava1" width="1280" height="720"></img>
facebook.com/p/Mla-Chaitar-Vasava

<p><span lang="gu" xml:lang="gu">કોર્ટે ખાસ નિર્દેશ આપ્યો છે કે મીડિયા દ્વારા ચૈતર વસાવાનો કોઈ ઈન્ટરવ્યુ લેવામાં આવે નહીં. સુનાવણી દરમિયાન કોર્ટે તેમની જામીન અરજીની કાર્યવાહી અંગે થયેલા ખોટા રિપોર્ટિંગ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ચૈતર વસાવાના વકીલે કોર્ટની તમામ સૂચનાઓ અને લાદવામાં આવેલી શરતોનું પાલન કરવાની બાંહેધરી આપી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારના વલણ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે ટાંક્યું હતું કે એક તરફ ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ સરકાર તેમની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરી રહી છે. સરકારી વલણમાં રહેલા આ વિરોધાભાસ સામે કોર્ટે સવાલ કર્યો હતો.</span></p>
<p> </p>
<p><span lang="gu" xml:lang="gu">આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે વિધાનસભામાં હાજરી આપવાનું આમંત્રણ ધારાસભાના નિયમો અનુસાર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે</span>, <span lang="gu" xml:lang="gu">જો જામીન આપવામાં આવે તો તે વિધાનસભાના ત્રણ દિવસના સત્ર પૂરતા એટલે કે માત્ર ત્રણ દિવસ સુધી જ મર્યાદિત રાખવામાં આવે. ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">ચૈતર વસાવા રાજકીય પ્રવૃત્તિઓ ન કરે કે મીડિયાને સંબોધિત ન કરે તેવી શરતો મૂકવાની પણ માંગ કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પહેલા </span>24 <span lang="gu" xml:lang="gu">ઓગસ્ટે હાઈકોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. તે સમયે કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ શરતી જામીન પર મુક્ત થયા હોવા છતાં તેઓ પાછળથી અન્ય ગુનામાં સામેલ થયા હતા. કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે લોકોમાં એવી ગેરસમજ છે કે સત્તામાં બેઠેલા લોકો કસ્ટડીમાંથી મુક્તિ મેળવી શકે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-10/1011.jpg" alt="chaitar vasava" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">ચૈતર વસાવા સામેનો આ કેસ જમીન વિવાદ અંગે વન વિભાગના એક અધિકારીને પોતાના નિવાસસ્થાને બોલાવી</span>, <span lang="gu" xml:lang="gu">તેમની સાથે મારપીટ કરવા</span>, <span lang="gu" xml:lang="gu">ધમકી આપવા અને હવામાં ગોળીબાર કરવાના આરોપ સાથે જોડાયેલો છે. આ મામલે નર્મદા પોલીસે ચૈતર વસાવા</span>, <span lang="gu" xml:lang="gu">તેમના પત્ની અને અન્ય લોકો સામે આઈપીસી (</span>IPC) <span lang="gu" xml:lang="gu">ની કલમ </span>141, 143, 149, 186, 294, 353 <span lang="gu" xml:lang="gu">અને </span>386 <span lang="gu" xml:lang="gu">તેમજ આર્મ્સ એક્ટની કલમ </span>25 <span lang="gu" xml:lang="gu">હેઠળ ગુનો નોંધ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નર્મદા કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા ફટકારવામાં આવ્યા બાદ</span>, <span lang="gu" xml:lang="gu">ચૈતર વસાવા અને અન્ય આરોપીઓને </span>23 <span lang="gu" xml:lang="gu">જૂન</span>, 2026<span lang="gu" xml:lang="gu">ના રોજ વડોદરા સેન્ટ્રલ જેલ મોકલી આપવામાં આવ્યા હતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં તેઓ છેલ્લા બે મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/chaitar-vasava-got-7-days-bail-but-the-conditions-are-very-tough/article-179683</link>
                <guid>https://www.khabarchhe.com/politics/chaitar-vasava-got-7-days-bail-but-the-conditions-are-very-tough/article-179683</guid>
                <pubDate>Mon, 07 Sep 2026 18:42:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/photo-%282%299.jpg"                         length="987587"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રોહિત શર્મા જેવો છે વૈભવ, સદી કરવાની ચિંતા નથી કરતો, એક જ કામ બોલને મારો, 9 મહિનામાં 7 વખત નર્વસ 90sનો શિકાર</title>
                                    <description><![CDATA[<p>15<span lang="gu" xml:lang="gu"> વર્ષીય વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે</span>, <span lang="gu" xml:lang="gu">એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. તેના બેટમાંથી સતત મોટી ઇનિંગ્સ આવતી રહે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ એક વસ્તુ છે, જે તેનો પીછો છોડવા તૈયાર નથી તે છે </span>'<span lang="gu" xml:lang="gu">નર્વસ </span>90s<span lang="gu" xml:lang="gu"> પર આઉટ થવું. દુલીપ ટ્રોફી </span>2026<span lang="gu" xml:lang="gu">ની સેન્ટ્રલ ઝોન સામેની સેમીફાઇનલમાં</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ પ્રથમ ઇનિંગમાં </span>92<span lang="gu" xml:lang="gu"> રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લા નવ મહિનામાં આ સાતમી વખત છે જ્યારે તેણે </span>90s<span lang="gu" xml:lang="gu">માં પોતાની વિકેટ ગુમાવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પૂર્વ ઝોન માટે રમતા</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ સૂર્યવંશીએ માત્ર </span>42<span lang="gu" xml:lang="gu"> બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન તેને</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/90s-7-times-in-9-months-vaibhav-suryavanshi-doesnt-worry/article-179635"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/vaibhav1.jpg" alt=""></a><br /><p>15<span lang="gu" xml:lang="gu"> વર્ષીય વૈભવ સૂર્યવંશીએ પોતાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે</span>, <span lang="gu" xml:lang="gu">એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. તેના બેટમાંથી સતત મોટી ઇનિંગ્સ આવતી રહે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ એક વસ્તુ છે, જે તેનો પીછો છોડવા તૈયાર નથી તે છે </span>'<span lang="gu" xml:lang="gu">નર્વસ </span>90s<span lang="gu" xml:lang="gu"> પર આઉટ થવું. દુલીપ ટ્રોફી </span>2026<span lang="gu" xml:lang="gu">ની સેન્ટ્રલ ઝોન સામેની સેમીફાઇનલમાં</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ પ્રથમ ઇનિંગમાં </span>92<span lang="gu" xml:lang="gu"> રન બનાવીને આઉટ થયો હતો. છેલ્લા નવ મહિનામાં આ સાતમી વખત છે જ્યારે તેણે </span>90s<span lang="gu" xml:lang="gu">માં પોતાની વિકેટ ગુમાવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પૂર્વ ઝોન માટે રમતા</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ સૂર્યવંશીએ માત્ર </span>42<span lang="gu" xml:lang="gu"> બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન તેને એક જીવનદાન મળ્યું હોવા છતા</span> <span lang="gu" xml:lang="gu">આ તકને સદીમાં રૂપાંતરિત કરી ન શક્યો. હર્ષ દુબેની બોલિંગ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતા</span> <span lang="gu" xml:lang="gu">તેણે </span>92<span lang="gu" xml:lang="gu"> રનના વ્યક્તિગત સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી. એટલે કે ફરી એકવાર સદીથી થોડા રન દૂર રહી ગયો. તેની આઉટ થવાની રીત તેના આક્રમક સ્વભાવ અનુસાર જ રહી હતી</span>; 90<span lang="gu" xml:lang="gu"> રનનો આંકડો પાર કર્યા પછી પણ</span> <span lang="gu" xml:lang="gu">તે જોખમ લેવામાં અચકાયો નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વૈભવ સૂર્યવંશીના છેલ્લા નવ મહિનામાં આંકડા આ કહાનીને વધુ આકર્ષક બનાવે છે. આ સમયગાળા દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">તે વિવિધ ફોર્મેટ અને સ્પર્ધાઓમાં </span>90s<span lang="gu" xml:lang="gu">માં આઉટ થયો છે. તે મેઘાલય સામેની રણજી ટ્રોફી મેચમાં </span>93<span lang="gu" xml:lang="gu"> રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ</span>, <span lang="gu" xml:lang="gu">તેણે અંડર-</span>19<span lang="gu" xml:lang="gu"> વર્લ્ડ કપ વોર્મ-અપ મેચમાં સ્કોટલેન્ડ સામે </span>96<span lang="gu" xml:lang="gu"> રન બનાવ્યા. </span>IPL 2026<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">તે લખનૌ સુપર જાયન્ટ્સ (</span>LSG) <span lang="gu" xml:lang="gu">સામે </span>93, <span lang="gu" xml:lang="gu">સનરાઇઝર્સ હૈદરાબાદ (</span>SRH) <span lang="gu" xml:lang="gu">સામે </span>97<span lang="gu" xml:lang="gu"> અને ગુજરાત ટાઇટન્સ (</span>GT) <span lang="gu" xml:lang="gu">સામે </span>96<span lang="gu" xml:lang="gu"> રન બનાવીને આઉટ થયો હતો. શ્રીલંકા </span>A <span lang="gu" xml:lang="gu">સામે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં તેણે </span>94<span lang="gu" xml:lang="gu"> રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે દુલીપ ટ્રોફી મેચમાં તેનો સ્કોર </span>92<span lang="gu" xml:lang="gu"> હતો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/vaibhav.jpg" alt="vaibhav" width="1280" height="720"></img>
tv9gujarati.com

<p><span lang="gu" xml:lang="gu">આ સાત ઇનિંગ્સમાં વૈભવ સૂર્યવંશીના આઉટ થવાની રીત અલગ હતી. મેઘાલય સામે</span> <span lang="gu" xml:lang="gu">તે </span>LBW <span lang="gu" xml:lang="gu">આઉટ થયો હતો. શ્રીલંકા</span>-A <span lang="gu" xml:lang="gu">સામે</span> 94<span lang="gu" xml:lang="gu"> રન બનાવ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">તે મિડ-ઓફ પર કેચ થયો હતો. </span>IPL 2026<span lang="gu" xml:lang="gu">માં</span><span lang="gu" xml:lang="gu"> પણ</span> 90s<span lang="gu" xml:lang="gu">ના કેટલાક મોટા શોટ મારતા સમાપ્ત થઈ ગઈ હતી. સેન્ટ્રલ ઝોન સામે પણ કહાની અલગ નહોતી</span>; 92<span lang="gu" xml:lang="gu"> રન બનાવ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">તેણે હર્ષ દુબેના બોલ પર છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તેની વિકેટ ગુમાવી દીધી.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">વૈભવ સૂર્યવંશીના </span>90s<span lang="gu" xml:lang="gu"> પર આઉટ</span></strong></p>
<p>93<span lang="gu" xml:lang="gu">- વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">મેઘાલય</span>, 4<span lang="gu" xml:lang="gu"> નવેમ્બર </span>2025, <span lang="gu" xml:lang="gu">પટના</span></p>
<p>96–<span lang="gu" xml:lang="gu"> વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">સ્કોટલેન્ડ, અંડર-</span>19, 10<span lang="gu" xml:lang="gu"> જાન્યુઆરી </span>2026, <span lang="gu" xml:lang="gu">બુલાવાયો</span></p>
<p>93–<span lang="gu" xml:lang="gu"> વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">લખનૌ સુપર જાયન્ટ્સ</span>, 19<span lang="gu" xml:lang="gu"> મે </span>2026, <span lang="gu" xml:lang="gu">જયપુર</span></p>
<p>97– <span lang="gu" xml:lang="gu">વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ</span>, 27<span lang="gu" xml:lang="gu"> મે </span>2026, <span lang="gu" xml:lang="gu">ન્યૂ ચંદીગઢ</span></p>
<p>96–<span lang="gu" xml:lang="gu"> વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">ગુજરાત ટાઇટન્સ</span>, 29<span lang="gu" xml:lang="gu"> મે </span>2026, <span lang="gu" xml:lang="gu">ન્યૂ ચંદીગઢ</span></p>
<p>94–<span lang="gu" xml:lang="gu"> વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">શ્રીલંકા </span>A, 21<span lang="gu" xml:lang="gu"> જૂન </span>2026, <span lang="gu" xml:lang="gu">દામ્બુલા</span></p>
<p>92– <span lang="gu" xml:lang="gu">વર્સિસ</span> <span lang="gu" xml:lang="gu">સેન્ટ્રલ ઝોન</span>, 31<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટ </span>2026, <span lang="gu" xml:lang="gu">બેંગલુરુ.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/vaibhav2.jpg" alt="vaibhav2" width="1280" height="720"></img>
tv9gujarati.com

<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ સૂર્યવંશીએ ફક્ત </span>90s<span lang="gu" xml:lang="gu">નો સિલસિલો જ લંબાવ્યો નહીં</span>; <span lang="gu" xml:lang="gu">તેણે દુલીપ ટ્રોફીમાં એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો. વૈભવે </span>15 <span lang="gu" xml:lang="gu">વર્ષ અને </span>157 <span lang="gu" xml:lang="gu">દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. આ સાથે જ દુલિપ ટ્રોફીમાં</span> <span lang="gu" xml:lang="gu">અડધી સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો. તેણે 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે અડધી સદી ફટકારવાનો લક્ષ્મણ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો. એટલે કે</span>, <span lang="gu" xml:lang="gu">આ ઇનિંગ એક સાથે વૈભવ માટે ખુશી અને નિરાશા બંને લાવી</span>; <span lang="gu" xml:lang="gu">તેણે ઇતિહાસ રચ્યો, શાનદાર 92 રન બનાવ્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ફરી એક વખત સદીનો ઇંતજાર વધી ગયો છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/90s-7-times-in-9-months-vaibhav-suryavanshi-doesnt-worry/article-179635</link>
                <guid>https://www.khabarchhe.com/politics/90s-7-times-in-9-months-vaibhav-suryavanshi-doesnt-worry/article-179635</guid>
                <pubDate>Fri, 04 Sep 2026 11:15:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/vaibhav1.jpg"                         length="179279"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દીકરીએ એવી ટિપ્પણી કરી કે CMએ મંત્રી પદ જ લઈ લીધું, મહિલા મંત્રીએ પણ કહી દીધું- મને બળજબરીથી હટાવી, તેઓ...</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. કોંડા સુરેખાની પુત્રી દ્વારા મુખ્યમંત્રી સામે કરાયેલા જાહેર પ્રહારો બાદ આ રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જોકે આ મુદ્દો સપ્તાહો પહેલાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો હતો. ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">મંત્રી સુરેખાને પદ પરથી હટાવવા માટેની ભલામણ તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાને મોકલી આપવામાં આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી દ્વારા બરતરફીની આ ભલામણ એ જ દિવસે સામે આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જે દિવસે લગભગ બે સપ્તાહ પહેલા સુરેખાએ કોંગ્રેસના પાંચ શીર્ષ નેતાઓને લખેલા પત્રો જાહેર</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/the-daughter-commented-that-cm-took-the-ministerial-position/article-179647"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/photo-(2)3.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">તેલંગાણાના રાજકારણમાં મોટા ધમાકા વચ્ચે મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ વન મંત્રી કોંડા સુરેખાને તાત્કાલિક અસરથી મંત્રીમંડળમાંથી બરતરફ કરવાનો નિર્ણય લીધો છે. કોંડા સુરેખાની પુત્રી દ્વારા મુખ્યમંત્રી સામે કરાયેલા જાહેર પ્રહારો બાદ આ રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જોકે આ મુદ્દો સપ્તાહો પહેલાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂક્યો હતો. ગુરુવારે બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">મંત્રી સુરેખાને પદ પરથી હટાવવા માટેની ભલામણ તેલંગાણાના રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લાને મોકલી આપવામાં આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી દ્વારા બરતરફીની આ ભલામણ એ જ દિવસે સામે આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જે દિવસે લગભગ બે સપ્તાહ પહેલા સુરેખાએ કોંગ્રેસના પાંચ શીર્ષ નેતાઓને લખેલા પત્રો જાહેર થયા હતા. આ પત્રોમાં તેમણે તેલંગાણા સરકાર સામે અનેક ફરિયાદો ઉઠાવી હતી અને પોતાને રાજકીય તથા વહીવટી રીતે હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બરતરફીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં કોંડા સુરેખાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમની પાર્ટી બદલવાની કોઈ ઈચ્છા નથી. તેમણે આક્ષેપ કર્યો કે રેવંત રેડ્ડીએ તેમને બળજબરીથી કેબિનેટમાંથી હટાવ્યા છે. મારે પાર્ટી બદલવાનો કોઈ વિચાર નથી. રેવંત રેડ્ડીએ મને બળજબરીથી આ પદ પરથી હટાવી છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-09/042.jpg" alt="04" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જે નેતાઓએ રેવંત રેડ્ડી સામે ગાળો ભાંડી હતી કે તેમની ટીકા કરી હતી તેઓ આજે પણ પદ ભોગવી રહ્યા છે. જે લોકોએ રેવંત રેડ્ડીની ટીકા કરી કે તેમને ભલુંબુરૂં કહ્યું</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ આજે પણ મોટાં પદો ભોગવી રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે ઉમેર્યું હતું. સુરેખાએ એ પણ સ્વીકાર્યું કે તેલંગાણા સરકારમાં તેમના કાર્યકાળ દરમિયાન તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતે ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે તેમ સ્પષ્ટ કરતાં સુરેખાએ કહ્યું</span>, <span lang="gu" xml:lang="gu">હું ક્યાંય નથી જઈ રહી. હું કોંગ્રેસમાં જ રહું છું. ધારાસભ્ય તરીકે મારી ફરજ નિભાવીશ અને મારા નેતા તથા પ્રજા પ્રત્યેની જવાબદારી ઉપાડીશ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરો સરકાર સામે તેમના જેવી જ નારાજગી ધરાવે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેઓ ખુલ્લેઆમ બોલતા ડરે છે. દરેક વ્યક્તિ મને સમર્થન આપશે. તેઓ પણ અસંતુષ્ટ છે</span>, <span lang="gu" xml:lang="gu">પણ કોઈ ખુલ્લેઆમ બોલતું નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરેખાના જણાવ્યા મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">કેટલાક લોકોએ તેમને કહ્યું કે તેમની પુત્રી કોંડા સુષ્મિતા પટેલે જાહેરમાં એ જ વાત કહી છે જે પક્ષના અન્ય લોકો કહી શકતા નહોતા. તેમણે મને કહ્યું કે જે વાત તેઓ કહી શક્યા નહીં તે મારી દીકરીએ કહી દીધી. બધા જ આવું અનુભવી રહ્યા છે પરંતુ સરકાર કોઈનું સાંભળતી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે ચેતવણી આપી હતી કે જો સરકાર કાર્યકરો અને મંત્રીઓની ચિંતાઓ દૂર નહીં કરે તો આગામી ચૂંટણીમાં રાજકીય પરિણામો ભોગવવા પડશે. જો તેઓ કાર્યકરો અને મંત્રીઓનું સાંભળશે અને પ્રશ્નો ઉકેલશે તો જ આગામી ચૂંટણીમાં સત્તા પર પાછા આવશે</span>, <span lang="gu" xml:lang="gu">નહીંતર નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-09/035.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલ્હી જઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને મળવા અંગે પૂછાતાં તેમણે કહ્યું</span>, <span lang="gu" xml:lang="gu">ના</span>, <span lang="gu" xml:lang="gu">હું નહીં મળું... તેઓ મને પાછી નહીં લે. હવે ભવિષ્યમાં શું થાય છે તે જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રેવંત રેડ્ડી દ્વારા વિશ્વાસઘાત થયો હોવાની લાગણી વિશે પૂછાતાં સુરેખાએ ટૂંકો જવાબ આપ્યો હતો: હા.</span></p>
<p>23<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટના રોજ લખાયેલા આ પત્રો અલગ-અલગ રીતે </span>AICC <span lang="gu" xml:lang="gu">પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે</span>, <span lang="gu" xml:lang="gu">જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ</span>, CPP <span lang="gu" xml:lang="gu">ચેરપર્સન સોનિયા ગાંધી</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને મોકલવામાં આવ્યા હતા. ગુરુવારે જ્યારે રેવંત રેડ્ડીએ બરતરફીની ભલામણ કરી તે જ સમયે આ પત્રો જાહેરમાં વાયરલ થયા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પત્રોમાં સુરેખાએ આક્ષેપ કર્યો હતો કે એક પછાત વર્ગના મહિલા મંત્રી હોવાના નાતે તેમનું સતત રાજકીય અને વહીવટી રીતે દમન કરવામાં આવી રહ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે તેમના મંત્રાલયો - વન</span>, <span lang="gu" xml:lang="gu">પર્યાવરણ અને દેવસ્થાન</span> - <span lang="gu" xml:lang="gu">ને લગતા નિર્ણયો તેમની સાથે ચર્ચા કર્યા વિના સીધા મુખ્યમંત્રી કાર્યાલય (</span>CMO) <span lang="gu" xml:lang="gu">ની સૂચનાથી જ લેવાતા હતા.</span> <span lang="gu" xml:lang="gu">આના કારણે તેમની ભૂમિકા માત્ર નામ પૂરતી રહી ગઈ હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરેખાએ આક્ષેપ કર્યો હતો કે દેવસ્થાન મંત્રી હોવા છતાં યાદાદ્રી મંદિર ટ્રસ્ટ બોર્ડની રચના વિશે તેમને જાણ પણ કરવામાં આવી નહોતી. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">સંત સમ્મક્કા-સારલમ્મા મંદિરના વિકાસ માટે તેમના મંત્રાલય દ્વારા મંજૂર કરાયેલી ગ્રાન્ટ તેમની જાણ બહાર એક જ દિવસમાં રોડ અને મકાન વિભાગને ટ્રાન્સફર કરી દેવાઈ હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">એટલું જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">આ વર્ષે શ્રી રામનવમીની રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાતોમાંથી તેમનો ફોટો પણ હટાવી દેવાયો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરેખાએ પોતાના પૂર્વ </span>OSD <span lang="gu" xml:lang="gu">સુમંતનો મુદ્દો ઉઠાવતાં કહ્યું કે તેમને પણ જાણ કર્યા વિના પદ પરથી હટાવી દેવાયા હતા. ત્યારબાદ પોલીસ તેમના સત્તાવાર નિવાસસ્થાને સુમંતની અટકાયત કરવા આવી હતી અને હવે તેમના પર પુરાવા વગરનો બીજો બિનજામીનપાત્ર કેસ ઠોકી બેસાડાયો છે.</span> <span lang="gu" xml:lang="gu">પોતાના મતવિસ્તાર </span>'<span lang="gu" xml:lang="gu">વારંગલ ઈસ્ટ</span>' <span lang="gu" xml:lang="gu">વિશે સુરેખાએ જણાવ્યું કે પાડોશી મતવિસ્તારો માટે મંજૂર કરાયેલી ગ્રાન્ટ તેમના વિસ્તારના પ્રોજેક્ટો માટે આપવામાં આવતી નહોતી. વારંગલ સ્માર્ટ સિટી મોડેલ બસ સ્ટેન્ડ અને બોંડી વાગુ વિસ્તરણ કામોમાં વિલંબ થતો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે સ્ટેશન ઘનપુરના ધારાસભ્ય કડિયામ શ્રીહરીએ દેવસ્થાન વિભાગના અધિકારીઓ સાથે તેમની ગેરહાજરીમાં રિવ્યુ મીટિંગ કરી હતી. પક્ષના નેતૃત્વ સમક્ષ વિરોધ નોંધાવવા છતાં કોઈ જ પગલાં લેવાયા નહોતા.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-09/026.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">હાઈકમાન્ડને લખેલા પત્રોમાં સુરેખાએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સરખામણી કરી કે એક તરફ કોંગ્રેસ નેતા જગ્ગા રેડ્ડી સંગારેડ્ડીથી ચૂંટણી લડશે કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ પર છોડવાનું મુખ્યમંત્રી કહે છે</span>, <span lang="gu" xml:lang="gu">બીજી તરફ તેમણે પરકલ વિસ્તારમાં સભાઓ ભરીને વર્તમાન ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડી માટે ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો. </span><span lang="gu" xml:lang="gu">સુરેખાએ દલીલ કરી હતી કે પુખ્ત વયની પુત્રીના અંગત વિવાદાસ્પદ નિવેદનો માટે માતાને જવાબદાર ઠેરવવી અયોગ્ય છે. એક </span>BC <span lang="gu" xml:lang="gu">મહિલા નેતા તરીકે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે અન્ય નેતાઓએ રેવંત રેડ્ડી વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને અવગણી દેવાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરેખાએ આ પત્રો સાથે એક પેન ડ્રાઈવ પણ જોડી હતી</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં જરૂરી વિડિયો અને આધાર પુરાવા હાઈકમાન્ડના સંદર્ભ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">આ પત્રોમાં તેમણે ક્યાંય કોંગ્રેસ છોડવાની ધમકી આપી નહોતી અને પક્ષના નેતૃત્વમાં અડગ શ્રદ્ધા વ્યક્ત કરી હતી</span>. <span lang="gu" xml:lang="gu">પરંતુ પત્ર લખ્યાના </span>11<span lang="gu" xml:lang="gu"> દિવસ બાદ રેવંત રેડ્ડીએ રાજ્યપાલને ભલામણ મોકલીને તેમને મંત્રીમંડળમાંથી સત્તાવાર રીતે બરતરફ કરી દીધા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ તાજેતરની રાજકીય કટોકટી સુરેખાની દીકરી કોંડા સુષ્મિતા પટેલના એ જાહેર નિવેદન બાદ શરૂ થઈ હતી</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં તેમણે કોંગ્રેસ ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડીને મુખ્યમંત્રી દ્વારા અપાતા સમર્થન સામે આકરા પ્રહારો કર્યા હતા.</span> <span lang="gu" xml:lang="gu">થોડા દિવસો પહેલાં રેવંત રેડ્ડીએ પરકલ ખાતે એક જાહેર સભામાં લોકોને વર્તમાન ધારાસભ્ય રેવુરી પ્રકાશ રેડ્ડીને ગત વખત કરતા પણ વધુ બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. સુષ્મિતાએ આ અંગે સવાલ ઉઠાવ્યો કે </span>'<span lang="gu" xml:lang="gu">કોંડા ગઢ</span>' <span lang="gu" xml:lang="gu">ગણાતા વિસ્તારમાં આવીને મુખ્યમંત્રી પ્રકાશ રેડ્ડીને કેમ પ્રોત્સાહન આપી રહ્યા છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">તમે મારા વિસ્તારમાં આવીને</span>, <span lang="gu" xml:lang="gu">કોંડાના ગઢમાં આવીને લોકોને ફરીથી પ્રકાશ રેડ્ડીને ચૂંટવાની અપીલ કેમ કરી રહ્યા છો</span>? <span lang="gu" xml:lang="gu">સુષ્મિતાએ સવાલ કર્યો હતો. આ નિવેદન એટલા માટે મહત્વનું હતું કારણ કે સુષ્મિતા પોતે આગામી ચૂંટણીમાં પરકલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક છે.</span> <span lang="gu" xml:lang="gu">સુષ્મિતાએ ત્યારબાદ આક્રમક વલણ અપનાવતા આરોપ લગાવ્યો કે રેવંત રેડ્ડી અને તેમના ભાઈઓ રાજ્યનો ભોગ આપીને પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે. તેમણે રૂ. </span>200<span lang="gu" xml:lang="gu"> કરોડની સરકારી જમીન અને એક શેલ કંપની સાથે સંકળાયેલો ગંભીર આરોપ પણ મૂક્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમે અને તમારા ભાઈઓ રાજ્ય પર તૂટી પડ્યા છો અને તેનું શોષણ કરી રહ્યા છો</span>, <span lang="gu" xml:lang="gu">તે સિવાય તમે કંઈ જ કર્યું નથી</span>, <span lang="gu" xml:lang="gu">સુષ્મિતાએ કહ્યું હતું. તમે (</span>CM <span lang="gu" xml:lang="gu">રેવંત રેડ્ડી) અમારી સાથે ઝઘડો કેમ કરી રહ્યા છો</span>? <span lang="gu" xml:lang="gu">તમે અમારી સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો</span>? <span lang="gu" xml:lang="gu">સુષ્મિતાએ જ્ઞાતિ કાર્ડ ખેલતા કહ્યું કે કાપુ સમુદાયના લોકો ખેતી જાણે છે પરંતુ જીહજૂરી કે ગુલામી કરતા નથી આવડતું. અમે કાપુ સમુદાયના છીએ... અમે ખેતી જાણીએ છીએ</span>, <span lang="gu" xml:lang="gu">પણ ગુલામી કે જીહજૂરી કરતા નથી આવડતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે ઉમેર્યું</span>, <span lang="gu" xml:lang="gu">અમે પદ્મશાલી છીએ... અમે કાપડ વણવાનું જાણીએ છીએ</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આ લોકોની જેમ દલાલી કરતા નથી જાણતા.</span> <span lang="gu" xml:lang="gu">સુષ્મિતાએ મુખ્યમંત્રીની આસપાસના લોકો પર દલાલી કરવાનો અને મુખ્યમંત્રીને ખોટા ઈશારા આપવાનો આક્ષેપ કર્યો હતો. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (</span>AICC) <span lang="gu" xml:lang="gu">સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રત્યે આજે પણ પૂરો આદર ધરાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"> </span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/the-daughter-commented-that-cm-took-the-ministerial-position/article-179647</link>
                <guid>https://www.khabarchhe.com/politics/the-daughter-commented-that-cm-took-the-ministerial-position/article-179647</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 20:15:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/photo-%282%293.jpg"                         length="972655"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભા સભ્યપદ જોખમમાં છે? પંજાબ SIR યાદીમાંથી નામ ગાયબ; AAPએ જણાવ્યું કારણણણ તો સાંસદે જણાવ્યા નિયમ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આમ આદમી પાર્ટી (</span>AAP) <span lang="gu" xml:lang="gu">સરકાર પર રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે. રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ </span>'<span lang="gu" xml:lang="gu">શિફ્ટેડ</span>' (<span lang="gu" xml:lang="gu">બીજી જગ્યાએ જતા રહ્યા) તરીકે માર્ક કરાયા બાદ આ આરોપ લગાવ્યો હતો. એક તરફ ચઢ્ઢાએ </span>AAP <span lang="gu" xml:lang="gu">પર તેમનું નામ દૂર કરવાનો આરોપ લગાવ્યો</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે </span>SIR<span lang="gu" xml:lang="gu"> પ્રક્રિયા સાથે તેનું કોઇ લેવું દેવું નથી. આ પ્રક્રિયા દેશના કાયદા અનુસાર ચૂંટણી પંચ હેઠળ આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવ ચઢ્ઢા </span>2022<span lang="gu" xml:lang="gu">માં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તે જ વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટી (</span>BJP)<span lang="gu" xml:lang="gu">માં જોડાયા.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/raghav-chadhas-name-deleted-from-punjab-voter-rolls-he-says-aap-burning-with-anger/article-179634"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/raghav-chadha.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આમ આદમી પાર્ટી (</span>AAP) <span lang="gu" xml:lang="gu">સરકાર પર રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે. રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ </span>'<span lang="gu" xml:lang="gu">શિફ્ટેડ</span>' (<span lang="gu" xml:lang="gu">બીજી જગ્યાએ જતા રહ્યા) તરીકે માર્ક કરાયા બાદ આ આરોપ લગાવ્યો હતો. એક તરફ ચઢ્ઢાએ </span>AAP <span lang="gu" xml:lang="gu">પર તેમનું નામ દૂર કરવાનો આરોપ લગાવ્યો</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે </span>SIR<span lang="gu" xml:lang="gu"> પ્રક્રિયા સાથે તેનું કોઇ લેવું દેવું નથી. આ પ્રક્રિયા દેશના કાયદા અનુસાર ચૂંટણી પંચ હેઠળ આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવ ચઢ્ઢા </span>2022<span lang="gu" xml:lang="gu">માં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તે જ વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટી (</span>BJP)<span lang="gu" xml:lang="gu">માં જોડાયા. ગુરુવારે</span>,<span lang="gu" xml:lang="gu"> સોશિયલ મીડિયા પ્લેટફોર્મ </span>'X' <span lang="gu" xml:lang="gu"> સાંસદે નામના </span>'<span lang="gu" xml:lang="gu">શિફ્ટેડ</span>' <span lang="gu" xml:lang="gu">સ્ટેટસ અંગે </span>AAP <span lang="gu" xml:lang="gu">પર નિશાન સાધ્યું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવે </span>X<span lang="gu" xml:lang="gu"> પ્લેટફોર્મ પર કહ્યું કે</span>,<span lang="gu" xml:lang="gu"> પંજાબમાં </span>AAP <span lang="gu" xml:lang="gu">સરકારે હવે પોતાનું બદલાના રાજકારણને ડ્રાફ્ટ વોટર લિસ્ટ સુધી પહોંચાડી દીધું છે. આ ફક્ચ ડ્રાફ્ટ મતદાર યાદી છે, અંતિમ મતદાર યાદી નહીં. આ અસ્થાયી છે અને આના પર દાવો-આપત્તિની પ્રક્રિયા બાકી છે. હું </span>SIR <span lang="gu" xml:lang="gu">માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવેલા ઉપાયોનો ઉપયોગ કરી રહ્યો છું. હું ખાતરી કરીશ કે ઓક્ટોબર 2026માં પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાં આ ખોટા વર્ગીકરણને સુધારવામાં આવે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવે જણાવ્યું</span>, <span lang="gu" xml:lang="gu">હું પંજાબથી રાજ્યસભાનો સાંસદ છું</span>, <span lang="gu" xml:lang="gu">અને મારું મતદાર </span>ID <span lang="gu" xml:lang="gu">મોહાલી</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબમાં નોંધાયેલું છે. છતા</span> <span lang="gu" xml:lang="gu">ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ </span>'<span lang="gu" xml:lang="gu">શિફ્ટેડ</span>' <span lang="gu" xml:lang="gu">તરીકે બતાવવામાં આવ્યું છે. આ ફક્ત કારકુની ભૂલ નથી લાગતી</span>; <span lang="gu" xml:lang="gu">તે રાજકીય બદલોનો મામલો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પંજાબના સાંસદે કહ્યું કે, મને શિફ્ટ</span>' <span lang="gu" xml:lang="gu">માર્ક કોણે કર્યો</span>? AAP<span lang="gu" xml:lang="gu">ની પંજાબમાં</span> <span lang="gu" xml:lang="gu">સરકારના એક અધિકારીએ. આ ક્લાસિફિકેશનને વેરિફાઇ કોણે કર્યું</span>? <span lang="gu" xml:lang="gu">ફરી એકવાર</span>, AAP<span lang="gu" xml:lang="gu">ની પંજાબ સરકારના એક અધિકારીએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ચઢ્ઢાએ જણાવ્યું હતું કે જમીન પર બૂથ લેવલ ઓફિસર (</span>BLO) <span lang="gu" xml:lang="gu">થી લઈને પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી (</span>CEO) <span lang="gu" xml:lang="gu">સુધી</span>, <span lang="gu" xml:lang="gu">આ સમગ્ર પ્રક્રિયાના દરેક કાર્યકારી સ્તરે પંજાબ સરકારના અધિકારીઓથી ભરેલો છે. </span>BLO <span lang="gu" xml:lang="gu">સામાન્ય રીતે પંજાબ સરકારનો જુનિયર કર્મચારી હોય છે. વચ્ચે </span>AERO, ERO <span lang="gu" xml:lang="gu">અને </span>DEO <span lang="gu" xml:lang="gu">પણ પંજાબ સરકારના અધિકારીઓ હોય છે. ટોચ પર પંજાબ-કેડરના </span>IAS <span lang="gu" xml:lang="gu">અધિકારી હોય છે જે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી કામ કરી રહ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/raghav-chadha1.jpg" alt="raghav-chadha1" width="1280" height="720"></img>
frontline.thehindu.com

<p><span lang="gu" xml:lang="gu">રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ અધિકારીઓ જાણે છે કે ચૂંટણી ફરજ પૂર્ણ થયા પછી </span>AAP <span lang="gu" xml:lang="gu">સરકાર તેમના ટ્રાન્સફર</span>, <span lang="gu" xml:lang="gu">પોસ્ટિંગ અને કારકિર્દીને નિયંત્રિત કરે છે. તેઓ જાણે છે કે, કોણ તેમનું ટ્રાન્સફર કરી શકે છે અને કોણ તેમના જીવનને મુશ્કેલ બનાવી શકે છે. આ રીતે </span>AAP <span lang="gu" xml:lang="gu">સરકાર રાજકીય બદલો લેવા માટે સરકારી અધિકારીઓ પર દબાણ કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે ઉમેર્યું કે, જ્યારથી મેં ભ્રષ્ટ આમ આદમી પાર્ટી છોડી છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારથી તેનું નેતૃત્વ ગુસ્સાથી લાલચોળ છે. તેમણે ચૂપ રહેવાનો ઇનકાર કરનારાઓ સામે પંજાબ પોલીસ અને રાજ્ય સરકારના વહીવટી તંત્રને ખુલ્લા છોડી દીધા છે. </span>AAP<span lang="gu" xml:lang="gu"> છોડીને ભાજપમાં સામેલ થનારા અન્ય અન્ય સાંસદોને પણ નિશાન બનાવ્યા છે. આ ખોટું વર્ગીકરણ આવા રાજકીય બદલાની ભાવનાનું નવીનતમ ઉદાહરણ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">આનાથી પણ મહત્ત્વની વાત એ છે કે</span>, SIR <span lang="gu" xml:lang="gu">સંબંધિત </span>ECI<span lang="gu" xml:lang="gu">ની વિગતવાર માર્ગદર્શિકાનો પેરેગ્રાફ </span>4(d)<span lang="gu" xml:lang="gu">માં જનપ્રતિનિધિઓ માટે </span>'<span lang="gu" xml:lang="gu">સુરક્ષિત સૂચિ</span>' <span lang="gu" xml:lang="gu">બનાવવામાં આવી છે. આમાં ન્યાયાધીશો</span>, <span lang="gu" xml:lang="gu">સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયપાલિકાના સભ્યો</span>, <span lang="gu" xml:lang="gu">જનપ્રતિનિધિઓ</span>, <span lang="gu" xml:lang="gu">જનપ્રતિનિધિયો, હોદ્દા ધારકો અને કલા</span>, <span lang="gu" xml:lang="gu">સંસ્કૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">પત્રકારત્વ</span>, <span lang="gu" xml:lang="gu">રમતગમત અને જાહેર સેવા જેવા ક્ષેત્રોના વ્યક્તિત્વોના બધા નામ, જે અગાઉ ચૂંટણી ડેટાબેઝમાં ફ્લેગ કરવામાં આવ્યા હતા, તેમને ડ્રાફ્ટ મતદાર યાદીમાં શામેલ હોવા જોઈએ જેથી દાવાઓ અને વાંધાઓના સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી શકાય.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">હું પંજાબનો વર્તમાન સાંસદ છું. જો મારું નામ ફ્લેગ પણ કરવામાં આવ્યું હતું</span>, <span lang="gu" xml:lang="gu">તો પણ તેના પેરેગ્રાફ </span>4(d) <span lang="gu" xml:lang="gu">અનુસાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવું જોઈતું હતું. આ નિર્દેશને ફક્ત અવગણવામાં આવ્યો ન હતો</span>; <span lang="gu" xml:lang="gu">મારા કિસ્સામાં</span> <span lang="gu" xml:lang="gu">તેનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તમે ભલે પંજાબ સરકાર ચલાવતા હોવ</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી તમારી ખાનગી મિલકત નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાનો મત અગાઉ દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં સીરિયલ નં. </span>313, <span lang="gu" xml:lang="gu">ભાગ નં. </span>52<span lang="gu" xml:lang="gu"> નોંધાયેલ હતો.</span> <span lang="gu" xml:lang="gu">જેને</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે </span>2024<span lang="gu" xml:lang="gu">ની લોકસભા ચૂંટણી પહેલા તેને મોહાલી</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબમાં ખસેડ્યો હતો. ત્યારબાદ તેમણે </span>2024<span lang="gu" xml:lang="gu">ની ચૂંટણી દરમિયાન મોહાલીમાં પોતાનો મત આપ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નિયમો અનુસાર રાજ્યસભા સાંસદ બનવા માટે</span>, <span lang="gu" xml:lang="gu">વ્યક્તિ જે રાજ્યમાંથી ચૂંટાય છે ત્યાંનો નોંધાયેલ મતદાર હોવો જોઈએ. જો પંજાબમાં રાઘવ ચઢ્ઢાનો મત કાઢી નાખવામાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેની સભ્યપદ પર સવાલ ઉઠવા વાજબી છે</span>'</p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/raghav-chadha3.jpg" alt="raghav-chadha3" width="1280" height="720"></img>
thefederal.com

<p><span lang="gu" xml:lang="gu">આ દરમિયાન</span>, AAP <span lang="gu" xml:lang="gu">પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે સાર્વજનિક રેકોર્ડનો મામલો છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં રહે છે</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબમાં નહીં. જો તેઓ હવે પંજાબમાં રહેતા નથી</span>, <span lang="gu" xml:lang="gu">તો ત્યાં તેમની મતદાર નોંધણી જાળવી રાખવાની અથવા તેને અન્યત્ર ટ્રાન્સફર કરાવવાની તેમની પોતાની જવાબદારી હતી. હવે તેઓ કોઇ મતદાર નોંધણી કાઢી નાખવા માટે </span>AAP <span lang="gu" xml:lang="gu">કે પંજાબ સરકારને દોષી ઠેરવી શકે નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રવક્તાએ બીજો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું હતું કે </span>AAP<span lang="gu" xml:lang="gu">ને ચૂંટણી પંચના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજિન્દર નગરમાં જૂની તારીખની એન્ટ્રી સાથે મતદાર તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ સાચું હોય અને આવી કોઈ જૂની તારીખની એન્ટ્રી અથવા ગેરકાયદેસર કાર્યવાહી થઈ હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તેની તપાસ થવી જોઈએ</span>, <span lang="gu" xml:lang="gu">અને સંપૂર્ણ સત્ય જાહેર કરવું જોઈએ.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">શું રાઘન ચઢ્ઢાની સાંસદી જઇ શકે છે</span>? <span lang="gu" xml:lang="gu">નિયમો શું કહે છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">નિયમો અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યસભાના સભ્ય બનવા માટે દેશમાં કોઇ જગ્યાએ નોંધાયેલ મતદાર હોવા જોઇએ. જો ચઢ્ઢાનો મત કાઢી નાખવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમના સભ્યપદ પર પ્રશ્ન ઉઠાવા વાજબી છે. ચઢ્ઢાનો મત અગાઉ દિલ્હીના રાજિન્દર નગરમાં નોંધાયેલો હતો પરંતુ પંજાબમાં </span>AAP<span lang="gu" xml:lang="gu">ની સરકાર બન્યા પછી તેને મોહાલી ખસેડવામાં આવ્યો હતો. તેમણે </span>2024<span lang="gu" xml:lang="gu">ની ચૂંટણી દરમિયાન મોહાલીમાં મતદાન પણ કર્યું હતું.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/raghav-chadhas-name-deleted-from-punjab-voter-rolls-he-says-aap-burning-with-anger/article-179634</link>
                <guid>https://www.khabarchhe.com/politics/raghav-chadhas-name-deleted-from-punjab-voter-rolls-he-says-aap-burning-with-anger/article-179634</guid>
                <pubDate>Thu, 03 Sep 2026 13:51:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/raghav-chadha.jpg"                         length="150464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>'માછલીની મિજબાની'ના મામલે અજય રાયે મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">અયોધ્યામાં માછલી ખાવાના આરોપો અંગે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અજય રાય મંગળવારે લખનૌ સિવિલ કોર્ટમાં પહોંચ્યાં હતા અને આ મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના જણાવ્યા મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">અજય રાય અયોધ્યામાં માછલી ખાવાના આરોપોથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમના પર માછલી ખાવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આને લઇને</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે કાયદાકીય માર્ગ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ મામલો અયોધ્યામાં અજય રાય માટે કથિત</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/ajay-rai-files-defamation-case-against-chief-minister-yogi-over-fish-feast/article-179603"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/13.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">અયોધ્યામાં માછલી ખાવાના આરોપો અંગે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અજય રાય મંગળવારે લખનૌ સિવિલ કોર્ટમાં પહોંચ્યાં હતા અને આ મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના જણાવ્યા મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">અજય રાય અયોધ્યામાં માછલી ખાવાના આરોપોથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમના પર માછલી ખાવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આને લઇને</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે કાયદાકીય માર્ગ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ મામલો અયોધ્યામાં અજય રાય માટે કથિત રીતે આયોજિત </span>'<span lang="gu" xml:lang="gu">માછલીની મિજબાની</span>' <span lang="gu" xml:lang="gu">અંગેના આરોપો સાથે સંબંધિત છે. આ મુદ્દાને લઇને અગાઉ રાજકીય નિવેદનબાજી પણ થઇ હતકી.</span> <span lang="gu" xml:lang="gu">પરંતુ હવે અઝય રાય દ્વારા કોર્ટમાં જવાના પગલા બાદ હવે તે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ કેસ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અથવા ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાલમાં જવાબની રાહ જોવાઈ રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-09/15.jpg" alt="15" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">શું છે અયોધ્યા માછલી મિજબાની વિવાદ</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના સ્વાગત માટે આયોજિત અયોધ્યામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માછલી મિજબાની અંગે વિવાદ ઉભો થયો હતો. ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી અને અજય રાય પર નિશાન સાધ્યું હતું. ભાજપે</span> <span lang="gu" xml:lang="gu">પવિત્ર શ્રાવણ મહિનામાં માછલીનો તહેવાર યોજવા પર સવાલ ઉઠાવ્યા અને તેને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. જવાબમાં</span>, <span lang="gu" xml:lang="gu">અજય રાયે આરોપોને ફગાવતા ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કર્યો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અજય રાયે એક પડકાર ફેંકતા</span> <span lang="gu" xml:lang="gu">કહ્યું હતું કે જો માછલી ખાતા તેમનો એક પણ ફોટો સામે આવી જાય</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે જો ભાજપ આવો ફોટોગ્રાફ રજૂ નહીં કરી શકે તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-09/14.jpg" alt="14" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">તે સમયે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા</span> <span lang="gu" xml:lang="gu">અજય રાયે જણાવ્યું હતું કે તેઓ નિષાદ સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. માછલી પકડવી અને ખાવી એ નિષાદ સમુદાયની પરંપરાનો એક ભાગ છે અને તેમને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે માટે હાજર રહ્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અજય રાયે કહ્યું હતું</span>, <span lang="gu" xml:lang="gu">નિષાદરાજે ભગવાન રામને મદદ કરી. જો સમુદાય મને આમંત્રણ આપશે તો હું જઈશ. તેમણે પોતાને બાબા વિશ્વનાથના ભક્ત ગણાવતા</span> <span lang="gu" xml:lang="gu">તેમણે માછલી ખાવાના આરોપોને નકારી કાઢ્યા. વિવાદ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">માછલી ખાતા દર્શાવતો કોઈપણ ફોટો જાહેર કરવામાં આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જો આવી કોઈ તસવીર સામે આવશે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેશે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/ajay-rai-files-defamation-case-against-chief-minister-yogi-over-fish-feast/article-179603</link>
                <guid>https://www.khabarchhe.com/politics/ajay-rai-files-defamation-case-against-chief-minister-yogi-over-fish-feast/article-179603</guid>
                <pubDate>Tue, 01 Sep 2026 17:11:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/13.jpg"                         length="51682"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>છત્રપતિ શિવાજી મહારાજની બાજુમાં મુકાયેલ PM મોદીનો ફોટો હટાવાયો, આ સરકારી કોલેજમાં બની ઘટના</title>
                                    <description><![CDATA[<p>MNS<span lang="gu" xml:lang="gu"> કાર્યકરોએ પુણેની સરકારી પોલિટેકનિક કોલેજમાં છત્રપતિ શિવાજી મહારાજ પાસે લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો. આ ફોટો કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં મુકવામાં આવ્યો હતો. </span>MNS<span lang="gu" xml:lang="gu"> નેતા અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે કોલેજ પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ નબળી ગુણવત્તાવાળા કેન્ટીન ભોજનનો મુદ્દો ઉઠાવ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ હતું. એકદમ ફિલ્મી અંદાજમાં</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે પ્રિન્સિપાલના ટેબલ પર હલકી ગુણવત્તાવાળા ડુંગળી અને અન્ય ખાદ્ય પદાર્થો મૂક્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે હોસ્ટેલના ખોરાક અંગેના ગેરવહીવટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે પ્રિન્સિપાલને કડક શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલની ખરાબ સ્થિતિને કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને બહાર </span>PG<span lang="gu" xml:lang="gu"> (પેઇંગ ગેસ્ટ ફેસિલિટી) મા રહેવાની</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/fir-against-amit-thackeray-20-25-others-over-removal-of-pm-modis-photo-at-pune-college/article-179593"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/mns-workers2.jpg" alt=""></a><br /><p>MNS<span lang="gu" xml:lang="gu"> કાર્યકરોએ પુણેની સરકારી પોલિટેકનિક કોલેજમાં છત્રપતિ શિવાજી મહારાજ પાસે લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો. આ ફોટો કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં મુકવામાં આવ્યો હતો. </span>MNS<span lang="gu" xml:lang="gu"> નેતા અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે કોલેજ પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ નબળી ગુણવત્તાવાળા કેન્ટીન ભોજનનો મુદ્દો ઉઠાવ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ હતું. એકદમ ફિલ્મી અંદાજમાં</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે પ્રિન્સિપાલના ટેબલ પર હલકી ગુણવત્તાવાળા ડુંગળી અને અન્ય ખાદ્ય પદાર્થો મૂક્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે હોસ્ટેલના ખોરાક અંગેના ગેરવહીવટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે પ્રિન્સિપાલને કડક શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલની ખરાબ સ્થિતિને કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને બહાર </span>PG<span lang="gu" xml:lang="gu"> (પેઇંગ ગેસ્ટ ફેસિલિટી) મા રહેવાની ફરજ પડી હતી. ઠાકરેએ શૌચાલય અને જીમની સ્થિતિ અંગે અલ્ટીમેટમ પણ આપ્યું</span> <span lang="gu" xml:lang="gu">કે આ મુદ્દાઓને તાત્કાલિક સુધારવા જોઇએ. આ વાતચીત દરમિયાન ઠાકરેની નજર પ્રિન્સિપાલના કેબિનની દિવાલ પર લાગેલ છત્રપતિ શિવાજી મહારાજના ફોટો પર પડી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/mns-workers1.jpg" alt="MNS-Workers1" width="1280" height="720"></img>
thelallantop.com

<p><span lang="gu" xml:lang="gu">દિવાલની એક બાજુ છત્રપતિ શિવાજી મહારાજ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા હતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ફોટા હતા. ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજના ફોટાની બાજુમાં પીએમ મોદીનો ફોટો લગાવવા સામે વાંધો ઉઠાવ્યો અને તેને હટાવવાની માંગ કરી. ત્યારબાદ</span> MNS<span lang="gu" xml:lang="gu">ના એક કાર્યકર્તાએ પોતે જ ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઠાકરેએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ કે બાબાસાહેબ આંબેડકર સાથે કરતા નથી. સરકારી કોલેજ છે તો તેનો અર્થ એ નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છત્રપતિ શિવાજી મહારાજના ફોટાની બાજુમાં લગાવવામાં આવે. તેમણે પૂછ્યું કે શું આવો કોઈ કોલેજ પ્રોટોકોલ છે</span>?<span lang="gu" xml:lang="gu"> શું તેમે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી રહ્યા છો</span>? <span lang="gu" xml:lang="gu">ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ </span>'<span lang="gu" xml:lang="gu">મહારાજ</span>'<span lang="gu" xml:lang="gu">નું અપમાન અથવા અપમાન કરતી કોઈપણ વસ્તુ સહન કરશે નહીં.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-09/mns-workers.jpg" alt="MNS-Workers" width="1280" height="720"></img>
hindustantimes.com

<div>
<p><span lang="gu" xml:lang="gu">નોંધનીય છે કે અમિત ઠાકરે પુણેના તેમના પ્રવાસ દરમિયાન વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે</span>; <span lang="gu" xml:lang="gu">આ અનુસંધાને તેઓ</span> <span lang="gu" xml:lang="gu">સરકારી પોલિટેકનિક કોલેજમાં ગયા હતા. અહીં</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે બગડેલી ડુંગળી અને અન્ય ખાદ્ય વસ્તુઓ અંગે ન માત્ર વાંધો ઉઠાવ્યો એટલું જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ભારે ગુસ્સામાં તેમણે આચાર્યના ટેબલ પર ખરાબ વસ્તુ પણ મૂકી દીધી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સોમવારે સરકારી પોલિટેકનિક પુણે ખાતે પ્રિન્સિપાલની ઓફિસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો કથિત રીતે હટાવી દેવાયા બાદ MNS વિદ્યાર્થી સેનાના નેતા અમિત રાજ ઠાકરે અને 20-25 અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/fir-against-amit-thackeray-20-25-others-over-removal-of-pm-modis-photo-at-pune-college/article-179593</link>
                <guid>https://www.khabarchhe.com/politics/fir-against-amit-thackeray-20-25-others-over-removal-of-pm-modis-photo-at-pune-college/article-179593</guid>
                <pubDate>Tue, 01 Sep 2026 13:01:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/mns-workers2.jpg"                         length="173007"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2029મા PM તરીકે વિપક્ષમાંથી કોણ? રાહુલ ગાંધી કે થલાપતિ વિજય... કોંગ્રેસ અને TVK નેતાઓ બાખડ્યા</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">2029ની લોકસભા ચૂંટણી માટે </span>PM<span lang="gu" xml:lang="gu"> ઉમેદવારને લઈને કોંગ્રેસ અને </span>TVK<span lang="gu" xml:lang="gu"> વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આનું કારણ એ છે કે નવી રચાયેલી પાર્ટીએ સરકાર બનાવ્યાના માત્ર ચાર મહિનામાં જ </span>PM<span lang="gu" xml:lang="gu"> પદ મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે. </span>TVK<span lang="gu" xml:lang="gu"> નેતાઓ આગામી લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ કોંગ્રેસના નેતાઓને તે ગમ્યું નહીં. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને ટોચના પદ માટે તેમના ઉમેદવાર માને છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ નેતાઓએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે પ્રમોટ કરવામાં નહીં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ તેમનો ટેકો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/congress-threatens-to-quit-alliance-if-tvk-backs-vijay-for-pm-instead-of-rahul-gandhi/article-179582"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/299.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">2029ની લોકસભા ચૂંટણી માટે </span>PM<span lang="gu" xml:lang="gu"> ઉમેદવારને લઈને કોંગ્રેસ અને </span>TVK<span lang="gu" xml:lang="gu"> વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આનું કારણ એ છે કે નવી રચાયેલી પાર્ટીએ સરકાર બનાવ્યાના માત્ર ચાર મહિનામાં જ </span>PM<span lang="gu" xml:lang="gu"> પદ મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે. </span>TVK<span lang="gu" xml:lang="gu"> નેતાઓ આગામી લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ કોંગ્રેસના નેતાઓને તે ગમ્યું નહીં. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને ટોચના પદ માટે તેમના ઉમેદવાર માને છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ નેતાઓએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધીને ઉમેદવાર તરીકે પ્રમોટ કરવામાં નહીં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ તેમનો ટેકો પાછો ખેંચી લેશે અને તમિલનાડુ સરકારને પાડી દેશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">લોકસભા ચૂંટણી 2029 સુધીમાં હજુ અઢી વર્ષ બાકી હોવા છતા</span> <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે ચૂંટણી માટે પાયો નાખવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીમાં </span>PM<span lang="gu" xml:lang="gu"> પદના ઉમેદવાર અંગે ચર્ચા ચાલી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">અને ભૂમિકા માટે ચહેરો સ્થાપિત કરવાના પ્રયાસો તેજ બન્યા છે. કોંગ્રેસે </span>TVK<span lang="gu" xml:lang="gu"> દ્વારા તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયને </span>PM<span lang="gu" xml:lang="gu"> ઉમેદવાર તરીકે રજૂ કરવા પર નારાજગી વ્યક્ત કરી છે.</span></p>
<p>PM<span lang="gu" xml:lang="gu"> મોદી સામે </span>2029<span lang="gu" xml:lang="gu">ની ચૂંટણીમાં વિપક્ષના ચહેરાને લઇને કોંગ્રેસ અને તેના સાથી પક્ષ વચ્ચે ધમાસાણ શરૂ થઇ છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ લાવવા માંગે છે</span>; <span lang="gu" xml:lang="gu">એવામાં</span>, <span lang="gu" xml:lang="gu">પાર્ટીને </span>TVK<span lang="gu" xml:lang="gu"> દ્વારા મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનો નિર્ણયને પસંદ ન આવ્યો. કોંગ્રેસના ક્વોટાના મંત્રીઓએ તમિલનાડુ સરકારમાંથી ખસી જવાની ધમકી પણ આપી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમિલનાડુમાં પહેલી ચૂંટણીમાં સત્તા મેળવનારા સુપરસ્ટાર થલાપતિ વિજયને તેમની પાર્ટીના નેતાઓ જે વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તમિલનાડુના મંત્રી આધવ અર્જૂન અને ડી. સરથકુમાર સહિત </span>TVK<span lang="gu" xml:lang="gu">ના નેતાઓએ તાજેતરમાં એવું નેરેટિવરજૂ કર્યું છે કે </span>2029<span lang="gu" xml:lang="gu">માં દક્ષિણ ભારતીય વ્યક્તિએ દેશનું નેતૃત્વ કરવું જોઈએ.</span></p>
<p>TVK<span lang="gu" xml:lang="gu">એ તમિલનાડુના મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર તરીકે પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. પોસ્ટરો અને વીડિયો દ્વારા રીતસરનો રાજકીય માહોલ બનાવવામાં આવી રહ્યો છે. આજ તક દ્વારા હાથ ધરાયેલા ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં મુખ્યમંત્રી વિજય ત્રીજા સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા પછી </span>TVK<span lang="gu" xml:lang="gu"> સમર્થકોનો ઉત્સાહ વધુ વધી ગયો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/308.jpg" alt="rahul and vijay" width="1280" height="720"></img>
facebook.com/IYCJammuKashmir

<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ નેતૃત્વએ મુખ્યમંત્રી વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રચાર કરતા પોસ્ટરો અને વીડિયો પર નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસ આને રાષ્ટ્રીય સ્તરે તેની વિશ્વસનિયતા અને ક્ષમતા વિરુદ્વ માને છે. તમિલનાડુના પ્રવાસન મંત્રી અને કોંગ્રેસના નેતા એસ. રાજેશ કુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે </span>2029<span lang="gu" xml:lang="gu">ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે એકમાત્ર સર્વમાન્ય ઉમેદવાર છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજેશ કુમારે ચેતવણી આપી હતી કે જો </span>TVK<span lang="gu" xml:lang="gu"> રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારશે નહીં</span>, <span lang="gu" xml:lang="gu">તો સરકારમાં સામેલ બંને કોંગ્રેસના મંત્રીઓ કેબિનેટમાંથી રાજીનામું આપી દેશે. જોકે માનવામાં આવે છે કે આ ઝુંબેશ </span>TVK<span lang="gu" xml:lang="gu"> સમર્થકોના એક જૂથ દ્વારા પાર્ટી નેતૃત્વને પ્રભાવિત કરવા માટે શરૂ કર્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના નેતાઓને ડર છે કે તેનાથી રાષ્ટ્રીય રાજકારણની દિશા અંગે મૂંઝવણ ઊભી થઈ શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ માટે</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધી </span>2029<span lang="gu" xml:lang="gu">ની સામાન્ય ચૂંટણીઓમાં વડાપ્રધાન પદ માટે વિપક્ષનો એકમાત્ર સર્વમાન્ય અને રાષ્ટ્રીય ચહેરો છે. તમિલનાડુમાં તેમની ચૂંટણીમાં સફળતા બાદ</span>, TVK<span lang="gu" xml:lang="gu">ના નેતાઓ અને સમર્થકો વિજયને </span>'<span lang="gu" xml:lang="gu">દક્ષિણ ભારતના ચહેરા</span>' <span lang="gu" xml:lang="gu">તરીકે રજૂ કરી રહ્યા છે. </span>PM<span lang="gu" xml:lang="gu"> પદ અંગે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે </span>TVK<span lang="gu" xml:lang="gu">ના ધારાસભ્યો અને મંત્રીઓએ વિધાનસભામાં વિજયની વારંવાર પ્રશંસા કરી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બાદમાં આ મુદ્દો ગૃહની બહાર પણ ફેલાઈ ગયો અને</span> <span lang="gu" xml:lang="gu">જાહેર સ્થળોએ પોસ્ટરોમાં તેમને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે દર્શાવવામાં આવ્યા</span>; <span lang="gu" xml:lang="gu">તેના કારણે</span>, <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધી </span>2029<span lang="gu" xml:lang="gu">માં વડાપ્રધાનપદ માટે વિપક્ષનો એકમાત્ર ચહેરો છે. </span><span lang="gu" xml:lang="gu">તમિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મણિકમ ટાગોરે કહ્યું કે </span>TVK<span lang="gu" xml:lang="gu">ના નેતાઓ હજુ સુધી તેમની </span>'<span lang="gu" xml:lang="gu">ફેન ક્લબ માનસિકતા</span>'<span lang="gu" xml:lang="gu"> બહાર આવ્યા</span> <span lang="gu" xml:lang="gu">નથી અને હવે રાષ્ટ્રીય રાજકારણની સૂક્ષ્મતા સમજવી પડશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમિલનાડુમાં સરકાર બનાવવા માટે </span>TVK<span lang="gu" xml:lang="gu"> માટે કોંગ્રેસના ધારાસભ્યોનો ટેકો મહત્ત્વપૂર્ણ રહ્યો છે. કોંગ્રેસના નેતાઓમાં ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ મણિકમ ટાગોર અને સાંસદ કાર્તિ ચિદમ્બરમનું માનવું છે કે </span>TVK<span lang="gu" xml:lang="gu">ના નેતાઓ હજુ પણ જમીની વાસ્તવિકતાઓને સમજવાને બદલે ફેન ક્લબ માનસિકતા સાથે કાર્ય કરી રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">અને રાષ્ટ્રીય રાજકારણના આંકડાને અવગણી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને તે પ્રાદેશિક સાથી પક્ષોને તેના કેન્દ્રીય નેતૃત્વ પર હાવી થવા દેવા માંગતી નથી. </span>TVK<span lang="gu" xml:lang="gu"> ભલે તમિલનાડુમાં સત્તામાં હોય</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ રાષ્ટ્રીય સ્તરે વિજયને વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રજૂ કરવાથી રાષ્ટ્રીય ગઠબંધનમાં રાહુલ ગાંધીની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થાય છે. કોંગ્રેસ માને છે કે, સરકાર બન્યાના મહિનાઓ પછી જ વિજયના સમર્થકો દ્વારા તેમને લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની અને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવવાની વાત કરવી અયોગ્ય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમિલનાડુ વિધાનસભામાં બહુમતીના હિસાબે </span>TVK<span lang="gu" xml:lang="gu"> સરકાર માટે કોંગ્રેસ પક્ષના પાંચ ધારાસભ્યોનો ટેકો મહત્ત્વપૂર્ણ છે. આ સમીકરણના આધારે </span>TVK<span lang="gu" xml:lang="gu">એ કોંગ્રેસને બે કેબિનેટ પદ આપ્યા હતા. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યમાં તેની સફળતાથી ઉત્સાહિત</span> TVK<span lang="gu" xml:lang="gu"> હવે રાષ્ટ્રીય રાજકારણમાં દક્ષિણનો ચહેરો બનવાની ઇચ્છા ધરાવે છે. જોકે કોંગ્રેસને વિજયના મુખ્યમંત્રી બનવાની નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ </span>TVK<span lang="gu" xml:lang="gu"> દ્વારા તેમને રાહુલ ગાંધીના વિકલ્પ તરીકે</span> <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રીય </span>PM<span lang="gu" xml:lang="gu"> ચહેર બનાવીને રજૂ કરવાથી પરેશાની છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/3114.jpg" alt="rahul and vijay" width="1280" height="720"></img>
x.com/TheDailyJagran

<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ કોઇપણ ભોગે કેન્દ્રમાં તેના ટોચના નેતા રાહુલ ગાંધીનું રાજકીય કદ નબળું થવા દેવા માંગતી નથી. એવામાં</span>, <span lang="gu" xml:lang="gu">જો બંને પક્ષો વચ્ચેનો આ વૈચારિક અને રાજકીય મડાગાંઠ ટૂંક સમયમાં ઉકેલવામાં નહીં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તમિલનાડુમાં ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાઇ શકે છે. એવામાં </span>DMK<span lang="gu" xml:lang="gu">એ </span>TVK<span lang="gu" xml:lang="gu"> સાથે-સાથે કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો હતો.</span></p>
<p>DMK<span lang="gu" xml:lang="gu">ના રાષ્ટ્રીય સચિવ આર.એસ. ભારતીએ ટિપ્પણી કરી કે જો પાર્ટીના સભ્યો બોલશે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ એવો દાવો પણ કરી શકે છે કે તેમના નેતા સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ બનવાના છે</span>; <span lang="gu" xml:lang="gu">તેમની કલ્પનાની કોઈ મર્યાદા નથી</span>, <span lang="gu" xml:lang="gu">તેથી તેમણે જે વિચારવું હોય તે વિચારવા દો. તેમણે વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાના પરિણામો પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે</span> <span lang="gu" xml:lang="gu">કહ્યું કે જેવું જ કોઇ કહે છે કે તેઓ વડાપ્રધાન બનશે, તેઓ પહેલા જ નક્કી કરી લે છે કે રાહુલ ગાંધીને નહીં બનવા દઇએ.</span></p>
<p>DMK<span lang="gu" xml:lang="gu"> નેતાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસના કાર્યકરોમાં સહેજ પણ આત્મસન્માન હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તેઓ આગળ આવે અને કહે કે તેમણે નક્કી કરી લીધું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બને. નહીં, નહીં તેઓ વડાપ્રધાન બનશે અને લોકો પૂજા કરતા રહ્યા. તો</span>, <span lang="gu" xml:lang="gu">વિજયના સહયોગી</span> MDMK<span lang="gu" xml:lang="gu">ના વડા વાયકોએ આ ધારણાને ફગાવી દીધી</span>, <span lang="gu" xml:lang="gu">અને કહ્યું કે ઇન્ડિયા બ્લોકના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે રાહુલ ગાંધી સિવાય કોઈ વિકલ્પ નથી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/congress-threatens-to-quit-alliance-if-tvk-backs-vijay-for-pm-instead-of-rahul-gandhi/article-179582</link>
                <guid>https://www.khabarchhe.com/politics/congress-threatens-to-quit-alliance-if-tvk-backs-vijay-for-pm-instead-of-rahul-gandhi/article-179582</guid>
                <pubDate>Mon, 31 Aug 2026 21:15:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/299.jpg"                         length="66638"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        