<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/politics/category-4339" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Politics - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/4339/rss</link>
                <description>Politics RSS Feed</description>
                
                            <item>
                <title>સરકારે વિરોધ પ્રદર્શનોને જે રીતે સંભાળ્યા તેનાથી શું કોંગ્રેસને ફાયદો થશે?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દેશવ્યાપી આંદોલન વચ્ચે</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને </span>25<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. પ્રદર્શન કરી રહેલા યુવાનોની ઉજવણી વચ્ચે</span>, <span lang="gu" xml:lang="gu">વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેને</span> <span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓની જીત ગણાવી. તેમણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરનારા સુરક્ષા દળો સામે કાર્યવાહીની પણ માંગ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માફી માંગવાની માંગ કરી.</span></p>
<p>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ ખૂબ આક્રમક દેખાયું. બંને ગૃહોમાં</span>, <span lang="gu" xml:lang="gu">વિપક્ષે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક મુદ્દા પર ચર્ચાની માંગ કરી. હોબાળાને કારણે કાર્યવાહી ઘણી વખત મુલતવી રાખવી પડી. પ્રશ્ન એ છે કે,</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/will-the-congress-benefit-from-the-modi-governments-handling-of/article-179024"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/2216.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દેશવ્યાપી આંદોલન વચ્ચે</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને </span>25<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. પ્રદર્શન કરી રહેલા યુવાનોની ઉજવણી વચ્ચે</span>, <span lang="gu" xml:lang="gu">વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેને</span> <span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓની જીત ગણાવી. તેમણે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરનારા સુરક્ષા દળો સામે કાર્યવાહીની પણ માંગ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માફી માંગવાની માંગ કરી.</span></p>
<p>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈથી શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષ ખૂબ આક્રમક દેખાયું. બંને ગૃહોમાં</span>, <span lang="gu" xml:lang="gu">વિપક્ષે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક મુદ્દા પર ચર્ચાની માંગ કરી. હોબાળાને કારણે કાર્યવાહી ઘણી વખત મુલતવી રાખવી પડી. પ્રશ્ન એ છે કે, આ સમગ્ર ઘટનાઓમાંથી વિપક્ષને કેટલો રાજકીય ફાયદો થયો છે</span>? <span lang="gu" xml:lang="gu">શું વિપક્ષ સરકાર સામે અસરકારક નેરેટિવ બનાવવામાં સફળ રહ્યું છે</span>?</p>
<p>CJP<span lang="gu" xml:lang="gu">ના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી વિપક્ષી રાજકારણ કઈ દિશામાં જશે તે અંગે</span> <span lang="gu" xml:lang="gu">રાજકીય વિશ્લેષક હેમંત અત્રી માને છે કે આંદોલનનો સૌથી મહત્ત્વપૂર્ણ પ્રભાવ વિપક્ષની રાજકીય તાકતમાં વધારો નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેની એકતાના રૂપમાં સામે આવ્યો છે, જે વિપક્ષ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અત્રી જણાવે છે કે</span>, <span lang="gu" xml:lang="gu">આ આંદોલનને ફક્ત દિલ્હી પૂરતું મર્યાદિત ન માનવું જોઈએ. તે એક સંપૂર્ણ ભારતભરનું આંદોલન હતું જેણે દેશભરમાંથી વિરોધના અવાજો માટે એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આ આંદોલન દરમિયાન વિપક્ષી પક્ષો અગાઉ કરતા વધુ સંગઠિત દેખાયા. કોંગ્રેસની સાથે-સાથે</span>, <span lang="gu" xml:lang="gu">તૃણમૂલ કોંગ્રેસ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી પક્ષો પણ એક જ પ્લેટફોર્મ પર આવ્યા.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/2413.jpg" alt="INDIA" width="1280" height="720"></img>
bbc.com

<p><span lang="gu" xml:lang="gu">રાજકીય વિશ્લેષક આદેશ રાવલ માને છે કે આ ઘટનાક્રમથી વિપક્ષને ફાયદો થઈ શકે છે. જો કે</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે એમ પણ કહ્યું કે આગામી ચૂંટણીઓ પહેલા હજુ પણ સમય છે</span>, <span lang="gu" xml:lang="gu">અને તાત્કાલિક ચૂંટણી પરિણામોની આગાહી કરવી જલગી ગણાશે. તેમણે કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">ઇતિહાસમાં જોવા મળ્યું છે કે જ્યારે પણ સરકાર વિરુદ્ધ કોઈ મોટું જનઆંદોલન ઉભું થાય છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે વિપક્ષી દળને ઘણીવાર રાજકીય લાભ મળે છે. અન્ના આંદોલન દરમિયાન</span> <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસની આગેવાની હેઠળની </span>UPA<span lang="gu" xml:lang="gu"> સરકાર સત્તામાં હતી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તે આંદોલનમાંથી સૌથી વધુ રાજકીય લાભ ભાજપને મળ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">વર્તમાન પરિસ્થિતિમાં</span> <span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ સૌથી મોટો વિપક્ષી પક્ષ છે અ</span> INDIA<span lang="gu" xml:lang="gu"> ગઠબંધનનો મુખ્ય ચહેરો છે</span>; <span lang="gu" xml:lang="gu">તેથી</span>, <span lang="gu" xml:lang="gu">કોઈપણ મોટા સરકાર વિરોધી આંદોલનમાંથી તેને રાજકીય લાભ મળવાની શક્યતા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હેમંત અત્રીએ કહ્યું કે </span>2013<span lang="gu" xml:lang="gu">થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાજકીય છબી બનાવી હતી તેને આ આંદોલન દરમિયાન </span>Gen<span lang="gu" xml:lang="gu">-</span>Z<span lang="gu" xml:lang="gu"> દ્વારા પડકારવામાં આવી છે.</span> <span lang="gu" xml:lang="gu">તેમનું કહેવું છે કે યુવાનોએ તેમની ચિંતા કરતા મુદ્દાઓ અંગે એક અલગ પ્રકારનો રાજકીય પ્રતિભાવ દર્શાવ્યો છે. અત્રીના મતે</span>, <span lang="gu" xml:lang="gu">નવી પેઢી રોજગાર</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને તકો જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપે છે</span>, <span lang="gu" xml:lang="gu">ધર્મ અથવા જાતિ પર આધારિત રાજકારણને બદલે તેમની તાત્કાલિક ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. </span><span lang="gu" xml:lang="gu">તેમણે કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">કોઈપણ આંદોલનની અસર ફક્ત રાજકીય પક્ષો સુધી મર્યાદિત નથી</span>; <span lang="gu" xml:lang="gu">તે જાહેર ધારણાને પણ પ્રભાવિત કરે છે. આ આંદોલને યુવાનો મુદ્દાઓને રાષ્ટ્રીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/2315.jpg" alt="CJP Protest" width="1280" height="720"></img>
bbc.com

<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાનના શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ</span>, <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટિપ્પણી કરી હતી કે ભાજપના કાર્યકરો માટે</span> <span lang="gu" xml:lang="gu">દેશ કોઈપણ સત્તાવાર પદ કરતા વધુ મહત્ત્વ ધરાવે છે. શનિવારે મોડી રાત્રે</span>, <span lang="gu" xml:lang="gu">ગૃહમંત્રી શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ </span>X <span lang="gu" xml:lang="gu">પર લખ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">મોદી સરકાર દેશના યુવાનોની લાગણીઓનું સન્માન કરે છે અને પેપર લીકના મુદ્દાને ઉકેલવા માટે જરૂરી સુધારાઓ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે</span>, <span lang="gu" xml:lang="gu">આદર્શ રાવલે કહ્યું કે, તેને સરકારનું એક વ્યૂહાત્મક નિર્ણય હતો. રાવલના મતે</span>, <span lang="gu" xml:lang="gu">સરકારે સંભવિત રાજકીય લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી આ પગલું ભર્યું. આ રાજીનામું મંત્રી દ્વારા સ્વૈચ્છિક નિર્ણય નહોતો પરંતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના દબાણનું પરિણામ હતું. આંદોલનની અસર માત્ર દિલ્હી સુધી મર્યાદિત નહોતી</span>; <span lang="gu" xml:lang="gu">તેના સંભવિત વિસ્તરણની સંભાવનાને જોતા સરકારે રાજકીય નુકસાન ઘટાડવા માટે આ નિર્ણય લીધો હતો. આદેશ રાવલ જણાવે છે કે </span>CJP <span lang="gu" xml:lang="gu">આંદોલન સરકાર વિરુદ્ધ એક નવી રાજકીય નેરેટિવ બનાવવામાં સફળ રહ્યું છે. તેમના મતે</span>, <span lang="gu" xml:lang="gu">છેલ્લા પાંચ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને છેલ્લા </span>12<span lang="gu" xml:lang="gu"> વર્ષમાં અન્ય કોઈપણ આંદોલન કરતાં વધુ નુકસાન થયું છે. ખેડૂતોનો વિરોધ લાંબા સમય સુધી ચાલ્યો</span>, <span lang="gu" xml:lang="gu">છતા તેની વડાપ્રધાનની વ્યક્તિગત છબી પર એટલી અસર પડી નહીં જેટલી આ આંદોલનથી પડી છે. વડાપ્રધાનની છબી ભાજપ કરતા પણ મોટી રાજકીય સંપત્તિ બની ગઈ છે</span>; <span lang="gu" xml:lang="gu">તેથી</span>, <span lang="gu" xml:lang="gu">સરકાર સાથે સંકળાયેલ કોઈપણ મોટો વિવાદ તેમની છબીને સીધી અસર કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/069.jpg" alt="06" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">શનિવારે</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ અંગે જવાબદારીની માંગણી કરી હતી. આનો ઉલ્લેખ કરતા</span> <span lang="gu" xml:lang="gu">હેમંત અત્રીએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">વિપક્ષ જવાબદારીનો પ્રશ્ન ફક્ત ધર્મેન્દ્ર પ્રધાન સુધી મર્યાદિત રાખશે નહીં પરંતુ ટોચના નેતૃત્વ પર રાજકીય જવાબદારી નક્કી કરવાનો પ્રયાસ કરશે. અત્રી માને છે કે નજીકના ભવિષ્યમાં ભાજપ અને કેન્દ્ર સરકારને અનેક મુદ્દાઓ પર રાજકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે. તેમણે રામ મંદિર</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા સાથેના વેપાર કરારો</span>, E20 <span lang="gu" xml:lang="gu">નીતિ</span>, <span lang="gu" xml:lang="gu">બેરોજગારી અને ફુગાવા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ વિષયો ભવિષ્યના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/will-the-congress-benefit-from-the-modi-governments-handling-of/article-179024</link>
                <guid>https://www.khabarchhe.com/politics/will-the-congress-benefit-from-the-modi-governments-handling-of/article-179024</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 20:15:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/2216.jpg"                         length="70907"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મને અને મારી માતાને ગાળો આપનાર બાળકોને હું માફ કરવા માંગુ છું અને..., જંતર-મંતર વિરોધ પ્રદર્શન પર બોલ્યા PM મોદી </title>
                                    <description><![CDATA[<div>
<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર મોટો સંદેશ આપ્યો છે. લગભગ </span>11 <span lang="gu" xml:lang="gu">વાગ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યા અને </span>Gen-Z<span lang="gu" xml:lang="gu">ને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે હું બાળકોને માફ કરવા માંગુ છું. </span><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, </span>'<span lang="gu" xml:lang="gu">મિત્રો. આજે મન કરે છે, બસ તનારી સાથે જ વાત કરું. જંતર-મંતર પર જે કંઈ થયું તે દેશ અને દુનિયાએ જોયું છે. કેટલાક તોફાની બાળકોએ અશ્લીલ ગાળો બોલી, કોઈપણ સભ્ય સમાજને શોભા આપતું નથી. મને ગાળો આપી, મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ન જાણે કેટલું નીચલું સ્વરૂપ હતું. પરંતુ</span>, <span lang="gu" xml:lang="gu">આજે મારે</span></p></div>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/pm-modi-i-forgive-those-who-abused-me-and-my-mom-our-job-to-guide-them/article-179105"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/7.jpg" alt=""></a><br /><div>
<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર મોટો સંદેશ આપ્યો છે. લગભગ </span>11 <span lang="gu" xml:lang="gu">વાગ્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યા અને </span>Gen-Z<span lang="gu" xml:lang="gu">ને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે હું બાળકોને માફ કરવા માંગુ છું. </span><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, </span>'<span lang="gu" xml:lang="gu">મિત્રો. આજે મન કરે છે, બસ તનારી સાથે જ વાત કરું. જંતર-મંતર પર જે કંઈ થયું તે દેશ અને દુનિયાએ જોયું છે. કેટલાક તોફાની બાળકોએ અશ્લીલ ગાળો બોલી, કોઈપણ સભ્ય સમાજને શોભા આપતું નથી. મને ગાળો આપી, મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ન જાણે કેટલું નીચલું સ્વરૂપ હતું. પરંતુ</span>, <span lang="gu" xml:lang="gu">આજે મારે વાત કરવી છે કે બાળપણમાં ભૂલો થાય છે અને બાળપણમાં થયેલી ભૂલોમાંથી સુધરવાની તક પણ હોય છે અને આ જ બાળપણ છે. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">હું સમાજની અંદર જે ગુસ્સા છે તે સારી રીતે સમજી શકું છું અને તેને સારી રીતે સમજું છું. એક સાંસ્કૃતિક આંચકો છે કે આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે</span>?</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/5.jpg" alt="5" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે</span>, '<span lang="gu" xml:lang="gu">આ બાળકોને ગળે લગાવીને રસ્તો બતાવવાનો સમય આવી ગયો છે... આ ગેરમાર્ગે દોરાયેલા બાળકો છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમને રસ્તો બતાવવાનું આપણું કામ છે. તેમને સજા કરવી</span>,<span lang="gu" xml:lang="gu"> કોર્ટોની ચક્કર લગાવવી, સમાજમાં હેરાન કરવું</span>, <span lang="gu" xml:lang="gu">આપણે આનાથી પરિસ્થિતિ બદલી શકીશું નહીં</span>, <span lang="gu" xml:lang="gu">હું તેમને માફ કરવા માંગુ છું. સમાજ પણ મારી આ વાત સ્વીકારે</span>, <span lang="gu" xml:lang="gu">કારણ કે મારા મનમાં એક જ લાગણી છે</span>, <span lang="gu" xml:lang="gu">ક્યારેક-ક્યારેક આપણા દાંત નીચે જીભ આવી જાય છે અને લોહી નીકળી આવે છે, પરંતુ આપણે દાંત તોડતા નથી કારણ કે દાંત આપણા છે અને જીભ પણ આપણી છે.</span></p>
<blockquote class="instagram-media" style="background:#FFF;border:0;margin:1px;max-width:540px;min-width:326px;padding:0;">
<div style="padding:16px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:40px;margin-right:14px;width:40px;"> </div>
<div>
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:100px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:60px;"> </div>
</div>
</div>
<div style="padding:19% 0;"> </div>
<div style="height:50px;margin:0 auto 12px;width:50px;"> </div>
<div style="padding-top:8px;">
<div style="color:#3897f0;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;line-height:18px;">View this post on Instagram</div>
</div>
<div style="padding:12.5% 0;"> </div>
<div style="margin-bottom:14px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;margin-right:14px;margin-left:2px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;"> </div>
</div>
<div style="margin-left:8px;">
<div style="background-color:#f4f4f4;height:20px;width:20px;"> </div>
<div style="width:0;height:0;border-top:2px solid transparent;border-left:6px solid #f4f4f4;border-bottom:2px solid transparent;"> </div>
</div>
<div style="margin-left:auto;">
<div style="width:0px;border-top:8px solid #F4F4F4;border-right:8px solid transparent;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12px;width:16px;"> </div>
<div style="width:0;height:0;border-top:8px solid #F4F4F4;border-left:8px solid transparent;"> </div>
</div>
</div>
<div style="margin-bottom:24px;">
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:224px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:144px;"> </div>
</div>
<p style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;line-height:17px;margin-bottom:0;margin-top:8px;padding:8px 0 7px;text-align:center;white-space:nowrap;"><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/reel/DbdzX-2ztBV/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Narendra Modi (@narendramodi)</a></p>
</div>
</blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

" data-instgrm-version="13"&gt;<strong><a style="background:#FFF;border:0;margin:1px;max-width:540px;min-width:326px;padding:0;" href="https://www.khabarchhe.com/admin/post/post/"> </a><a style="background:#FFFFFF;line-height:0;padding:0 0;text-align:center;text-decoration:none;width:100%;" href="https://www.instagram.com/reel/DbdzX-2ztBV/?utm_source=ig_embed&amp;utm_campaign=loading"><br /><br /><br /><br /><br />View this post on Instagram<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></a><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/reel/DbdzX-2ztBV/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Narendra Modi (@narendramodi)</a>

"&gt;<a style="background:#FFFFFF;line-height:0;padding:0 0;text-align:center;text-decoration:none;width:100%;" href="https://www.instagram.com/reel/DbdzX-2ztBV/?utm_source=ig_embed&amp;utm_campaign=loading"><br /><br /><br /><br /><br />View this post on Instagram<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></a><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/reel/DbdzX-2ztBV/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Narendra Modi (@narendramodi)</a>

</strong>

</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">આ બાળકો પણ આપણા છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમને રસ્તો બતાવવાનું આપણું કામ છે</span>, <span lang="gu" xml:lang="gu">ગેરમાર્ગે દોરાયેલાને રસ્તો બતાવવો મુશ્કેલ છે પરંતુ મુશ્કેલ કામ કરવા પડશે. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">હું આ બાળકોને કહું છું કે બાળકો</span>, <span lang="gu" xml:lang="gu">ચાલો આપણે સાથે મળીને દેશ માટે આગળ વધીએ. કંઈક નવું શીખીએ. ભૂલોમાંથી પણ શીખો. તમારા સપના સાથે આગળ વધો. દેશ ખૂબ આગળ વધી રહ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">આગળ વધવાનો છે અને તમે પણ ચોક્કસ પ્રગતિ કરશો. આ જ મારું સપનું છે. હું તમારા માટે જીવું છું. હું તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું. આવો સાથે મળીને દેશને આગળ લઈ જઈએ. ખુબ ખુબ આભાર મિત્રો. બસ આવો</span>, <span lang="gu" xml:lang="gu">ભૂલોમાંથી શીખો અને આગળ વધો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીના આ વીડિયો મેસેજને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી ગાળા-ગાળી સાથે જોડવામાં આવી રહ્યો છે. આની સાથે સંબંધિત કેસમાં</span>, <span lang="gu" xml:lang="gu">નોઈડામાં </span>25 <span lang="gu" xml:lang="gu">વર્ષની છોકરી રૂચિકા વિરુદ્ધ ઝીરો </span>FIR <span lang="gu" xml:lang="gu">નોંધવામાં આવી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર બેહસ છેડાયેલી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/6.jpg" alt="6" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ મામલો </span>23 <span lang="gu" xml:lang="gu">જુલાઈ </span>2026<span lang="gu" xml:lang="gu">નો છે. તે દિવસે દિલ્હીના જંતર-મંતર પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીકનો વિરોધ કરી રહ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન રુચિકા સિંહ નામની છોકરીનો એક વીડિયો સામે આવ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક અને અભદ્ર ટિપ્પણી કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠવા લાગી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે યુવતી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ભાષા વડાપ્રધાનના બંધારણીય પદની ગરિમાની વિરુદ્ધ છે અને તેનાથી સમાજમાં અસંતોષ ફેલાવવાની અને જાહેર સાર્વજનિક શાંતિ ભંગ થવાની સંભાવના છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/pm-modi-i-forgive-those-who-abused-me-and-my-mom-our-job-to-guide-them/article-179105</link>
                <guid>https://www.khabarchhe.com/politics/pm-modi-i-forgive-those-who-abused-me-and-my-mom-our-job-to-guide-them/article-179105</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 14:21:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/7.jpg"                         length="83432"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હવે મારી જવાબદારી ફક્ત પ્રશ્નો પૂછવાની નહીં, પણ... NEET પેપર લીક પર પહેલીવાર બોલ્યા રાઘવ ચઢ્ઢા</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પેપર લીક વિરોધી બિલ પર બોલતા કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">ઘણા લોકો મને પૂછતા હતા કે હું </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક પર કેમ ચૂપ રહ્યો અને હું તેના વિશે ક્યારે બોલીશ. તેમણે ગૃહમાં પોતાના મૌન સાધવાનું કારણ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા ચઢ્ઢાએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">પહેલાં</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે હું વિપક્ષમાં હતો</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે પ્રશ્નો ઉઠાવવાનું મારું કામ હતું</span>, <span lang="gu" xml:lang="gu">અને મેં તે ફરજ પ્રામાણિકપણે નિભાવી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે કહ્યું કે હવે હું ટ્રેઝરી બેન્ચ પર છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે મારી ભૂમિકા બદલાઈ ગઈ છે</span>; <span lang="gu" xml:lang="gu">હવે મારી જવાબદારી ફક્ત પ્રશ્નો પૂછવાની નહીં, પણ ઉકેલો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/raghav-chadha-breaks-silence-on-his-silence-over-neet-paper-leak/article-179094"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/620.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પેપર લીક વિરોધી બિલ પર બોલતા કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">ઘણા લોકો મને પૂછતા હતા કે હું </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક પર કેમ ચૂપ રહ્યો અને હું તેના વિશે ક્યારે બોલીશ. તેમણે ગૃહમાં પોતાના મૌન સાધવાનું કારણ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા ચઢ્ઢાએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">પહેલાં</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે હું વિપક્ષમાં હતો</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે પ્રશ્નો ઉઠાવવાનું મારું કામ હતું</span>, <span lang="gu" xml:lang="gu">અને મેં તે ફરજ પ્રામાણિકપણે નિભાવી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે કહ્યું કે હવે હું ટ્રેઝરી બેન્ચ પર છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે મારી ભૂમિકા બદલાઈ ગઈ છે</span>; <span lang="gu" xml:lang="gu">હવે મારી જવાબદારી ફક્ત પ્રશ્નો પૂછવાની નહીં, પણ ઉકેલો આપવાની છે. તેથી અમે નક્કી કર્યું કે હું ફક્ત ત્યારે જ બોલીશ જ્યારે અમારી પાસે આ સમસ્યાનો ઉકેલ હશે</span>, <span lang="gu" xml:lang="gu">અને આજે તે દિવસ છે. આજે</span>, <span lang="gu" xml:lang="gu">અમારી સરકાર આ બીમારીનો ઈલાજ લઈને આવી છે. કેમેરા સમક્ષ હાજર થઈને હું પણ બોલી શક્યો હોત</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ નહીં</span>; <span lang="gu" xml:lang="gu">તેના બદલે</span>, <span lang="gu" xml:lang="gu">અમે સમસ્યાનો ચોક્કસ ઉકેલ લાવ્યા છીએ.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/717.jpg" alt="Raghav Chadha" width="1280" height="720"></img>
aajtak.in

<p><span lang="gu" xml:lang="gu">ચઢ્ઢાએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">હું </span>NEET<span lang="gu" xml:lang="gu">ના વિદ્યાર્થીઓને કંઈક કહેવા માંગુ છું, તમારો ગુસ્સો વાજબી છે</span>, <span lang="gu" xml:lang="gu">તમારી લાગણીઓ વાજબી છે</span>, <span lang="gu" xml:lang="gu">અને તમારી પીડા વાજબી છે. જ્યારે તમે તમારી પીડા વ્યક્ત કરી</span>, <span lang="gu" xml:lang="gu">પાક્કી વાત વડાપ્રધાને સાંભળી અને એક વાલીની જેમ સિસ્ટમ બદલી. અમારી સરકાર પહેલી વાર પેપર લીક સામે એક ફ્રેમવર્ક લઇને આવી છે. જ્યારે વિદ્યાર્થીઓની વાત આવી</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે સરકારે સાંભળ્યું અને પગલાં લીધાં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓએ વડાપ્રધાન સમક્ષ જે આશા સાથે પોતાની ચિંતાઓ રજૂ કરી હતી તેના જવાબમાં તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. ફક્ત </span>75<span lang="gu" xml:lang="gu"> દિવસમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી</span>; <span lang="gu" xml:lang="gu">તપાસને લટકાવી નહીં. આગામી વખત</span>, NEET<span lang="gu" xml:lang="gu">નું પેપર </span>OMR <span lang="gu" xml:lang="gu">શીટ નહીં, કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા લેવામાં આવશે. ગુનેગારોના મનમાં ડર પેદા કરવા માટે એક એવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે, જે પાસ થયા બાદ કોઇ ગુનેગાર સપનામાં પણ પેપર લીકના વાત વિચારશે તો તેની આત્મા પણ ધ્રુજી ઉઠશે</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પોતાના ભાષણમાં</span> <span lang="gu" xml:lang="gu">રાઘવ ચઢ્ઢાએ જવાબદારી અને નૈતિકતાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે જણાવ્યું હતું કે પેપર લીકના કિસ્સાઓમાં</span> <span lang="gu" xml:lang="gu">ઘટના એ ન જોવું જોઇએ કે કયા રાજ્યમાં બની</span>, <span lang="gu" xml:lang="gu">કયા મંત્રીના કાર્યકાળમાં બની</span>, <span lang="gu" xml:lang="gu">અથવા કયો રાજકીય પક્ષ સત્તામાં હતો તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. તેમના મતે</span>, <span lang="gu" xml:lang="gu">પેપર લીક એક રાષ્ટ્રવ્યાપી સમસ્યા છે અને તેને સમગ્ર ભારતમાં સંગઠિત અપરાધ અને ક્રોનિક ડિસિઝ તરીકે જોવી જોઈએ.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/817.jpg" alt="Raghav Chadha" width="1280" height="720"></img>
aajtak.in

<p><span lang="gu" xml:lang="gu">આ સંદર્ભમાં</span> <span lang="gu" xml:lang="gu">તેમણે પંજાબનું ઉદાહરણ આપ્યું. ચઢ્ઢાએ કહ્યું કે </span>19<span lang="gu" xml:lang="gu"> જુલાઈ</span>, 2026<span lang="gu" xml:lang="gu">ના રોજ પંજાબમાં ફાર્મસી ઓફિસર ભરતી પરીક્ષા દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી. તેમના મતે</span>, <span lang="gu" xml:lang="gu">બ્લૂટૂથ ઉપકરણોનો ઉપયોગ કરીને લાઈવ નકલની સુવિધા આપવામાં આવી રહી હતી</span>, <span lang="gu" xml:lang="gu">અને એક કથિત છેતરપિંડી કરનાર સિન્ડિકેટ ઉમેદવારો પાસેથી નકલ કરાવવા માટે </span>₹13<span lang="gu" xml:lang="gu">-13 લાખ સુધીનો ચાર્જ વસૂલી રહ્યું હતું.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પેપર લીકનો મુદ્દો કોઈ એક રાજ્ય કે પક્ષ પૂરતો મર્યાદિત નથી પરંતુ દેશના યુવાનોના ભવિષ્ય સાથે સંબંધિત ગંભીર મુદ્દો છે. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને</span>, <span lang="gu" xml:lang="gu">તમામ પક્ષોએ પરીક્ષા પ્રણાલીમાં મહેનતુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે કડક કાયદાઓનું સમર્થન કરવું જોઈએ.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/raghav-chadha-breaks-silence-on-his-silence-over-neet-paper-leak/article-179094</link>
                <guid>https://www.khabarchhe.com/politics/raghav-chadha-breaks-silence-on-his-silence-over-neet-paper-leak/article-179094</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 14:50:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/620.jpg"                         length="87071"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી</title>
                                    <description><![CDATA[<p>NEET-UG <span lang="gu" xml:lang="gu">પેપર લીક મુદ્દે </span>Gen-Z<span lang="gu" xml:lang="gu"> દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ</span> <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં</span> <span lang="gu" xml:lang="gu">વિપક્ષ દાદા ભૂસેના રાજીનામાની માંગ કરી રહ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે પંજાબમાં</span>, <span lang="gu" xml:lang="gu">ભાજપ અને કોંગ્રેસ હરજોત સિંહ બેન્સના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે</span>, BAMS <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પેપર લીક પર ગુજરાતમાં વિવાદ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની </span>BAMS <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પ્રશ્નો વોટ્સએપ પર લીક થયા હતા</span>. <span lang="gu" xml:lang="gu">કુલ </span>12<span lang="gu" xml:lang="gu"> પ્રશ્નોમાંથી</span> 11<span lang="gu" xml:lang="gu"> સોશિયલ મીડિયા પર હતા. કોંગ્રેસ અને </span>AAP <span lang="gu" xml:lang="gu">એ આ મુદ્દા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બ્રિજરાજ સોલંકી મંત્રી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/-gujarat-ayurved-university-bams-exam-paper-leak-administration-orders-probe/article-179077"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/1123.jpg" alt=""></a><br /><p>NEET-UG <span lang="gu" xml:lang="gu">પેપર લીક મુદ્દે </span>Gen-Z<span lang="gu" xml:lang="gu"> દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ</span> <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં</span> <span lang="gu" xml:lang="gu">વિપક્ષ દાદા ભૂસેના રાજીનામાની માંગ કરી રહ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે પંજાબમાં</span>, <span lang="gu" xml:lang="gu">ભાજપ અને કોંગ્રેસ હરજોત સિંહ બેન્સના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે</span>, BAMS <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પેપર લીક પર ગુજરાતમાં વિવાદ ફાટી નીકળ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની </span>BAMS <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પ્રશ્નો વોટ્સએપ પર લીક થયા હતા</span>. <span lang="gu" xml:lang="gu">કુલ </span>12<span lang="gu" xml:lang="gu"> પ્રશ્નોમાંથી</span> 11<span lang="gu" xml:lang="gu"> સોશિયલ મીડિયા પર હતા. કોંગ્રેસ અને </span>AAP <span lang="gu" xml:lang="gu">એ આ મુદ્દા પર ભાજપ પર નિશાન સાધ્યું છે. આમ આદમી પાર્ટીના યુવા પાંખના પ્રમુખ બ્રિજરાજ સોલંકી મંત્રી રીવાબા જાડેજાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">શું છે સંપૂર્ણ કહાની</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીએ ત્રીજા વર્ષના બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી (</span>BAMS) <span lang="gu" xml:lang="gu">પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાના આરોપોની તપાસના આદેશ આપ્યા છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે પરીક્ષા અગાઉ લગભગ બધા પ્રશ્નો વોટ્સએપ ગ્રુપ ચેટમાં શેર કરવામાં આવ્યા હતા. આ આરોપો </span>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ યોજાયેલી ત્રીજા વર્ષની </span>BAMS '<span lang="gu" xml:lang="gu">શલ્ય તંત્ર-</span>1' (<span lang="gu" xml:lang="gu">સર્જરી) પરીક્ષા સાથે સંબંધિત છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પેપર પરના </span>12<span lang="gu" xml:lang="gu"> પ્રશ્નોમાંથી </span>11<span lang="gu" xml:lang="gu"> પરીક્ષા પહેલા વોટ્સએપ પર શેર કરાયેલા પ્રશ્નો સાથે મેળ ખાતા હતા અને જેમમે પ્રશ્નોને મહત્ત્વપૂ ગણાવવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પરીક્ષા પ્રભારી નિયામક એચ.પી. ઝાલાએ જણાવ્યું હતું કે પરીક્ષા </span>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ બપોરે </span>12:30<span lang="gu" xml:lang="gu"> વાગ્યે પૂર્ણ થઈ હતી</span>, <span lang="gu" xml:lang="gu">અને તેમને તે જ સાંજે કથિત લીક અંગે ફરિયાદ મળી હતી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/1218.jpg" alt="jairam" width="1280" height="720"></img>
indianexpress.com

<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સોમવારે </span>X <span lang="gu" xml:lang="gu">પર આ મુદ્દો ઉઠાવ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે </span>2014<span lang="gu" xml:lang="gu"> થી </span>2024<span lang="gu" xml:lang="gu"> દરમિયાન ગુજરાતમાં </span>34<span lang="gu" xml:lang="gu"> વખત પેપર લીક થયું છે. તેમણે લખ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">વધુ એક દિવસ</span>, <span lang="gu" xml:lang="gu">વધુ એક પેપર લીક. આ વખતે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં. આ કોઈ અપવાદ નથી. </span>2014<span lang="gu" xml:lang="gu"> થી </span>2024<span lang="gu" xml:lang="gu"> દરમિયાન ગુજરાતમાં </span>34<span lang="gu" xml:lang="gu"> વખત પેપર લીક થયું છે. </span>GPSC <span lang="gu" xml:lang="gu">ચીફ ઓફિસરનું પરીક્ષા પેપર (</span>2014), <span lang="gu" xml:lang="gu">તલાટી પેપર (</span>2015<span lang="gu" xml:lang="gu"> અને </span>2016), TAT-<span lang="gu" xml:lang="gu">શિક્ષક</span>, <span lang="gu" xml:lang="gu">મુખ્ય સેવિકા</span>, <span lang="gu" xml:lang="gu">નાયબ ચિટનીસ અને લોક રક્ષક દળ પેપર (</span>2018), <span lang="gu" xml:lang="gu">બિન-સચિવાલય ક્લાર્ક પરીક્ષા (</span>2019), <span lang="gu" xml:lang="gu">હેડ ક્લાર્ક</span>, DGVCL <span lang="gu" xml:lang="gu">વિદ્યુત સહાયક અને સબ-ઓડિટર પરીક્ષા (</span>2021), <span lang="gu" xml:lang="gu">ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા (</span>2022), <span lang="gu" xml:lang="gu">અને જુનિયર ક્લાર્ક પરીક્ષા (</span>2023)<span lang="gu" xml:lang="gu"> આ બધા પેપર લીક થયા.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/1317.jpg" alt="paper leak" width="1280" height="720"></img>
indianexpress.com

<p><span lang="gu" xml:lang="gu">યુનિવર્સિટીએ જણાવ્યું છે કે પ્રશ્નપત્ર લીક થયું હતું કે નહીં તે હજુ તેણે સુધી નક્કી કર્યું નથી</span>, <span lang="gu" xml:lang="gu">અને ઉમેર્યું છે કે તપાસમાં બહાર આવશે કે પરીક્ષા પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં. આ આરોપો એવા સમયે આવ્યા છે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ, ખાસ કરીને </span>NEET-UG <span lang="gu" xml:lang="gu">પેપર લીક અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આવી ઘટનાઓ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન બાદ</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને </span>25 <span lang="gu" xml:lang="gu">જુલાઈના રોજ રાજીનામું આપ્યું હતું</span>; <span lang="gu" xml:lang="gu">તેમનું રાજીનામું પ્રદર્શનકારીની મુખ્ય માંગણીઓમાંની એક હતી. સરકારી ભરતી પરીક્ષાઓમાં વારંવાર પેપર લીક થવાના પગલે</span> <span lang="gu" xml:lang="gu">ગુજરાતે </span>'<span lang="gu" xml:lang="gu">ગુજરાત જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) અધિનિયમ</span>, 2023' <span lang="gu" xml:lang="gu">લાગૂ કર્યો. આ કાયદામાં અયોગ્ય માધ્યમો અને સંગઠિત પરીક્ષા ગેરરીતિ સંબંધિત ગુનાઓ માટે કેદ અને દંડની જોગવાઈ છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/-gujarat-ayurved-university-bams-exam-paper-leak-administration-orders-probe/article-179077</link>
                <guid>https://www.khabarchhe.com/politics/-gujarat-ayurved-university-bams-exam-paper-leak-administration-orders-probe/article-179077</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 20:15:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/1123.jpg"                         length="101894"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. પોતાના પ્રહારો દરમિયાન તેમણે </span>'<span lang="gu" xml:lang="gu">ઇડિયટ</span>' (Idiot) <span lang="gu" xml:lang="gu">અને </span>'<span lang="gu" xml:lang="gu">અંધભક્ત</span>' <span lang="gu" xml:lang="gu">જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેનો સત્તાપક્ષે સખત વિરોધ કર્યો હતો. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીએ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાના આદેશ આપ્યા હતા. આ તીખી બહસ અને ભારે હોબાળા વચ્ચે જ લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સુનાવણી દરમિયાન 7 વખત ઊભા થઈને રાહુલ ગાંધીને અટકાવ્યા હતા અને સંસદીય</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/discussion-in-lok-sabha-on-paper-leak-bill/article-179073"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/0141.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. પોતાના પ્રહારો દરમિયાન તેમણે </span>'<span lang="gu" xml:lang="gu">ઇડિયટ</span>' (Idiot) <span lang="gu" xml:lang="gu">અને </span>'<span lang="gu" xml:lang="gu">અંધભક્ત</span>' <span lang="gu" xml:lang="gu">જેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જેનો સત્તાપક્ષે સખત વિરોધ કર્યો હતો. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીએ દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરવાના આદેશ આપ્યા હતા. આ તીખી બહસ અને ભારે હોબાળા વચ્ચે જ લોકસભામાં બિલ પસાર કરવામાં આવ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સુનાવણી દરમિયાન 7 વખત ઊભા થઈને રાહુલ ગાંધીને અટકાવ્યા હતા અને સંસદીય નિયમોનો હવાલો આપ્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિપક્ષના નેતાએ પોતાના પાયાવિહોણા આરોપો માટે માફી માંગવી જોઈએ. આના જવાબમાં રાહુલે કહ્યું</span>, <span lang="gu" xml:lang="gu">જો તમે એવું ઈચ્છતા હોવ કે દેશમાં માત્ર ભાજપ જ બોલે</span>, <span lang="gu" xml:lang="gu">તો હું ચૂપ થઈને બેસી જાઉં છું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0423.jpg" alt="04" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">સ્પીકર ઓમ બિરલાએ પણ રાહુલ ગાંધીને 11થી વધુ વખત અટકાવતા ટોક્યા હતા કે તેઓ ગૃહમાં આ પ્રકારના અસંસદીય શબ્દોનો ઉપયોગ કરી શકે નહીં. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સ્પીકરને વિનંતી કરી હતી કે આ અસંસદીય શબ્દોને ગૃહની કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">દેશનું ભવિષ્ય આજે રસ્તા પર ઊતરી આવ્યું છે. તેમના પ્રદર્શનમાં કોઈ ગુસ્સો કે નફરત નહોતી</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ માત્ર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા હતા. જો ભાજપના મારા મિત્રો પોતાના બાળકોને પૂછશે કે તેમના ભાઈ-બહેન જે કરી રહ્યા છે તે અંગે તેઓ શું વિચારે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમને પણ પોતાના બાળકો તરફથી વિદ્યાર્થીઓને જ સમર્થન મળશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉલ્લેખનીય છે કે પેપર લીક સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ બિલ પર આજે સતત બીજા દિવસે ચર્ચા થઈ રહી હતી. મંગળવારે પણ આ બિલ પર 9 કલાક સુધી લાંબી ચર્ચા ચાલી હતી. ચર્ચાના પ્રથમ દિવસે કેન્દ્રીય મંત્રી જિટેન્દ્ર સિંહ અને ભાજપના સાંસદ વાંસરી સ્વરાજે સરકારનો પક્ષ રાખ્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે વિપક્ષ તરફથી ગૌરવ ગોગોઈ</span>, <span lang="gu" xml:lang="gu">પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે ચર્ચામાં ભાગ લીધો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0339.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધીના ભાષણના મુદ્દા: </span>'<span lang="gu" xml:lang="gu">પ્રધાનનું રાજીનામું માત્ર દેખાડો</span>'</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">1.</span> '<span lang="gu" xml:lang="gu">ઇડિયટ</span>' <span lang="gu" xml:lang="gu">અને </span>'<span lang="gu" xml:lang="gu">અંધભક્ત</span>' <span lang="gu" xml:lang="gu">શબ્દો પર બબાલ:</span> <span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધીએ કહ્યું</span>, <span lang="gu" xml:lang="gu">મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી છે</span>, <span lang="gu" xml:lang="gu">ખાસ કરીને લવલી નામની 18 વર્ષની એક વિદ્યાર્થીની સાથે. તેમણે આ વાતચીતનો ઉલ્લેખ કરતા </span>'<span lang="gu" xml:lang="gu">ઇડિયટ</span>' <span lang="gu" xml:lang="gu">અને </span>'<span lang="gu" xml:lang="gu">અંધભક્ત</span>' <span lang="gu" xml:lang="gu">જેવા ઉદાહરણો આપ્યા હતા. સત્તાપક્ષે તેને અસંસદીય ગણાવ્યા હતા અને સ્પીકર ઓમ બિરલાએ આ શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">2.</span> <span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓ પર ગોળીબારનો આરોપ:</span> <span lang="gu" xml:lang="gu">રાહુલે ગંભીર આરોપ લગાવ્યો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ગૃહમંત્રીએ ગોળીઓ અને પેલેટ ગન ચલાવવાની મંજૂરી આપી હતી. કિરેન રિજિજુએ આ આરોપને અત્યંત ગંભીર અને પાયાવિહોણો ગણાવી રાહુલ પાસે માફીની માંગ કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">3.</span> <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માત્ર દેખાડો:</span> <span lang="gu" xml:lang="gu">રાહુલે કહ્યું કે પેપર લીકના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે દેશની શિક્ષણ વ્યવસ્થા શિક્ષણ મંત્રાલય નહીં પરંતુ </span>RSS <span lang="gu" xml:lang="gu">ચલાવી રહ્યું છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માત્ર એક દેખાડો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0243.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">4.</span> <span lang="gu" xml:lang="gu">દેશનું ભવિષ્ય રસ્તાઓ પર:</span> <span lang="gu" xml:lang="gu">રાહુલે ભારપૂર્વક કહ્યું કે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ નફરતથી નહીં પરંતુ પોતાના ભવિષ્ય અને હક માટે લડી રહ્યા છે. ભાજપના નેતાઓના બાળકો પણ આ વિદ્યાર્થીઓનું જ સમર્થન કરશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">5.</span> <span lang="gu" xml:lang="gu">પેપર લીક સિસ્ટમની નિષ્ફળતા:</span> <span lang="gu" xml:lang="gu">તેમણે ઉમેર્યું કે એક પછી એક પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને સરકાર દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ગૃહમંત્રીના આદેશ પર રાહુલ અને રિજિજુ વચ્ચે તીખી તકરાર</span></strong></p>
<ul type="disc">
<li><span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધી:</span> <span lang="gu" xml:lang="gu">ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓ પર શૂટિંગ કરવાની મંજૂરી આપી. પેલેટ ગન ચલાવવાનો અને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો.</span></li>
<li><span lang="gu" xml:lang="gu">કિરેન રિજિજુ:</span> <span lang="gu" xml:lang="gu">તમે વિચાર્યા વગર બોલી રહ્યા છો. આવું ન બોલો. તમારે ગંભીરતાથી બોલવું જોઈએ</span>, <span lang="gu" xml:lang="gu">આ યોગ્ય નથી. તમે કયા આધારે આ નિવેદન આપી રહ્યા છો</span>? <span lang="gu" xml:lang="gu">તમને આ કોણે કહ્યું</span>? <span lang="gu" xml:lang="gu">તમે માફી માંગો. ગોળી વાગવી કે ચાલવી એ નાની વાત નથી. કોઈએ ગોળી ચલાવી એવું તમે કેવી રીતે કહી શકો</span>? <span lang="gu" xml:lang="gu">આ બહુ ગંભીર આરોપ છે.</span></li>
</ul>
<p><span lang="gu" xml:lang="gu">આ તકરાર વચ્ચે વિપક્ષી સાંસદોએ રાહુલ ગાંધીને બોલવા દો</span>, <span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધીને બોલવા દો ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.</span></p>
<ul type="disc">
<li><span lang="gu" xml:lang="gu">અખિલેશ યાદવ:</span> <span lang="gu" xml:lang="gu">જો વિપક્ષના નેતાએ આટલો ગંભીર આરોપ લગાવ્યો હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો આ સરકારની જવાબદારી બને છે કે તે તપાસ કરે કે વિદ્યાર્થીઓ સાથે આવું વર્તન કોણે કર્યું.</span></li>
<li><span lang="gu" xml:lang="gu">કિરેન રિજિજુ:</span> <span lang="gu" xml:lang="gu">તમે તપાસની માંગ કરો તે યોગ્ય છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ રાહુલ ગાંધી સીધા ગૃહમંત્રી પર જ આરોપ લગાવી રહ્યા છે. તેમણે ખોટો આરોપ લગાવ્યો છે અને તેમણે માફી માંગવી જ પડશે.</span></li>
</ul>
<p><strong><span lang="gu" xml:lang="gu">સંસદ પરિસરમાં રાહુલ ગાંધીનું નિવેદન</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">લોકસભામાં પોતાના ભાષણ બાદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરવા માટે ગૃહમંત્રી શાહ પોતે ગૃહમાં આવ્યા નહોતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તેમણે આવીને જવાબ આપવો જોઈતો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાહુલે વધુમાં ઉમેર્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">જો ગૃહમંત્રીએ એવો કોઈ આદેશ આપ્યો જ ન હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમણે ગૃહમાં આવીને સત્તાવાર રીતે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેમણે આવી કોઈ સૂચના આપી નહોતી. સૌથી મોટી વાત એ છે કે મને સંસદમાં બોલવાનો અધિકાર છે અને તે અધિકાર મને મળવો જ જોઈએ.</span></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/discussion-in-lok-sabha-on-paper-leak-bill/article-179073</link>
                <guid>https://www.khabarchhe.com/politics/discussion-in-lok-sabha-on-paper-leak-bill/article-179073</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 20:15:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/0141.jpg"                         length="970285"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે</title>
                                    <description><![CDATA[<p>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રધાનના રાજીનામાનો સ્વીકાર થયા પછી</span> <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિ કાર્યાલ શનિવારે સાંજે એક નિવેદનમાં પ્રલહાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ થઇ ગઇ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિ ભવન તરફથી એક સત્તાવાર માહિતી અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ભારતના રાષ્ટ્રપતિએ</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાનની સલાહ પર અને ભારતના બંધારણના અનુચ્છેદ </span>75<span lang="gu" xml:lang="gu"> ના કલમ (</span>2) <span lang="gu" xml:lang="gu">હેઠળ</span>, <span lang="gu" xml:lang="gu">તાત્કાલિક અસરથી કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું છે. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાનની સલાહ પર</span> <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિએ નિર્દેશ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/who-is-the-new-education-minister-prahlad-joshi-got-the/article-179008"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/pralhad-joshi1.jpg" alt=""></a><br /><p>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રધાનના રાજીનામાનો સ્વીકાર થયા પછી</span> <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિ કાર્યાલ શનિવારે સાંજે એક નિવેદનમાં પ્રલહાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ થઇ ગઇ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિ ભવન તરફથી એક સત્તાવાર માહિતી અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ભારતના રાષ્ટ્રપતિએ</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાનની સલાહ પર અને ભારતના બંધારણના અનુચ્છેદ </span>75<span lang="gu" xml:lang="gu"> ના કલમ (</span>2) <span lang="gu" xml:lang="gu">હેઠળ</span>, <span lang="gu" xml:lang="gu">તાત્કાલિક અસરથી કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું છે. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">વડાપ્રધાનની સલાહ પર</span> <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રલહાદ જોશીને તેમના હાલના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/pralhad-joshi2.jpg" alt="pralhad-joshi2" width="1280" height="720"></img>
facebook.com/pralhadvjoshi

<p><strong><span lang="gu" xml:lang="gu">કોણ છે પ્રલહાદ જોશી</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રલહાદ જોશીનો જન્મ 27 નવેમ્બર</span>, <span lang="gu" xml:lang="gu">1962ના રોજ કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેમના પિતા</span> <span lang="gu" xml:lang="gu">સ્વર્ગસ્થ વેંકટેશ જોશી ભારતીય</span> <span lang="gu" xml:lang="gu">રેલવે કર્મચારી હતા</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તેમના માતા</span>, <span lang="gu" xml:lang="gu">માલતીબાઈ</span> <span lang="gu" xml:lang="gu">ગૃહિણી હતા. પ્રલહાદ જોશી કર્ણાટકના ધારવાડ મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ છે. તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ ગ્રાહક બાબત કેન્દ્રિય</span> <span lang="gu" xml:lang="gu">ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રી છે. એટલે કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પાસે નવી અને નવીનીકરણીય ઉર્જા</span>, <span lang="gu" xml:lang="gu">ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણના વિભાગોની પણ જવાબદારી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અગાઉ</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ કોલસા</span>, <span lang="gu" xml:lang="gu">ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી તરીકે</span> <span lang="gu" xml:lang="gu">જોશી સ્વચ્છ ઉર્જા ક્ષમતા વધારવા માટે કેન્દ્રના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. મંત્રાલય માટેના તેમના પ્રાથમિક ઉદ્દેશ્ય </span>2030<span lang="gu" xml:lang="gu"> સુધીમાં </span>500 GW<span lang="gu" xml:lang="gu">ની નવીનીકરણીય અને બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને </span>2070<span lang="gu" xml:lang="gu"> સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">એક સામાન્ય પરિવારમાંથી આવતા</span> <span lang="gu" xml:lang="gu">પ્રલહાદ જોશીએ હુબલીની રેલવે સ્કૂલ અને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી તેમનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ</span> <span lang="gu" xml:lang="gu">તેમણે હુબલીની કે.એસ. આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ (</span>BA<span lang="gu" xml:lang="gu">) ડિગ્રી મેળવી</span>, <span lang="gu" xml:lang="gu">જે કર્ણાટક યુનિવર્સિટી</span>, <span lang="gu" xml:lang="gu">ધારવાડ સાથે જોડાયેલી છે. અહેવાલો દર્શાવે છે કે તેમના કોલેજના દિવસોમાં</span> <span lang="gu" xml:lang="gu">તેમણે સામાજિક કાર્ય અને જાહેર હિતના કાર્યોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. બાદમાં તેઓ સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય બન્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હુબલીમાં એક નાનો ઔદ્યોગિક વ્યવસાય ચલાવ્યો અને બીજી તરફ</span> <span lang="gu" xml:lang="gu">તેઓ </span>RSS <span lang="gu" xml:lang="gu">સાથે પણ જોડાયેલા હતા. તેમણે </span>1992<span lang="gu" xml:lang="gu"> અને </span>1994<span lang="gu" xml:lang="gu"> દરમિયાન હુબલીના ઇદગાહ મેદાન ખાતે </span>'<span lang="gu" xml:lang="gu">તિરંગા આંદોલન</span>'<span lang="gu" xml:lang="gu">નું નેતૃત્વ કર્યું અને કર્ણાટકમાં </span>'<span lang="gu" xml:lang="gu">કાશ્મીર બચાવો આંદોલન</span>'<span lang="gu" xml:lang="gu">નું નેતૃત્વ કર્યું હતું. 1998માં</span>, <span lang="gu" xml:lang="gu">તેમને ભાજપના ધારવાડ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. છ વર્ષ પછી</span>, <span lang="gu" xml:lang="gu">2004માં</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે ધારવાડ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત મેળવી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેઓ સતત ચાર વખત (2009</span>, <span lang="gu" xml:lang="gu">2014</span>, <span lang="gu" xml:lang="gu">2019 અને 2024માં) આ જ બેઠક પરથી જીત્યા. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ 2014 થી 2016 સુધી કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા અને 2019 થી 2024 સુધી સંસદીય બાબતો</span>, <span lang="gu" xml:lang="gu">કોલસા અને ખાણ વિભાગો સંભાળ્યા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નવા શિક્ષણ મંત્રી તરીકે તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે શિક્ષણ મંત્રાલય </span>NEET-UG <span lang="gu" xml:lang="gu">વિવાદ બાદ મોટા સુધારાઓ અમલમાં મૂકી રહ્યું છે. આ સુધારાઓમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (</span>NTA)<span lang="gu" xml:lang="gu">નું પુનર્ગઠન</span>, <span lang="gu" xml:lang="gu">પેપર લીક અટકાવવા માટે કડક પગલાં અને 2027થી </span>NEET <span lang="gu" xml:lang="gu">માટે કમ્પ્યુટર-આધારિત પરીક્ષા પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નોંધનીય છે કે </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના વિવાદ વચ્ચે શનિવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને કારણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે કેટલાક સમયથી દિલ્હીના જંતર-મંતર અને વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વિરોધ પ્રદર્શનના </span>35<span lang="gu" xml:lang="gu">મા દિવસે પોતાના રાજીનામાના નિવેદનમાં</span> <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્ર વિરોધી તાકતોને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા રોકવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર દાયકાથી વધુ સમયથી</span> <span lang="gu" xml:lang="gu">મેં વિદ્યાર્થીઓ</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષકો અને શૈક્ષણિક સુધારાના હેતુ માટે મારી જાતને સમર્પિત કરી છે. મારું હંમેશાં માનલું છે કે એક મજબૂત</span>, <span lang="gu" xml:lang="gu">સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એક મજબૂત રાષ્ટ્રનો પાયો હોય છે.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">રાજીનામાના થોડા કલાકો પછી</span>, CJP<span lang="gu" xml:lang="gu">ના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રંકાએ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કેન્દ્ર તરફથી તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી મળ્યા બાદ તેમણે સારી નીયતથી વિરોધ પ્રદર્શન ખતમ કરી દીધું છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/who-is-the-new-education-minister-prahlad-joshi-got-the/article-179008</link>
                <guid>https://www.khabarchhe.com/politics/who-is-the-new-education-minister-prahlad-joshi-got-the/article-179008</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 21:15:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/pralhad-joshi1.jpg"                         length="188340"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની ભાજપની આગેવાની હેઠળની સરકારે બે વર્ષમાં પ્રચાર પાછળ આશરે </span>₹<span lang="gu" xml:lang="gu">2 અબજ ખર્ચ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/vishnu-deo-sai2.jpg" alt="vishnu-deo-sai2" width="1200" height="720" />
facebook.com/vishnudeosai1

<p><span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યય અંગેની વિગતો વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સામે આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય સાવિત્રી મનોજ માંડવીએ સવાલ પૂછ્યો હતો કે, 1 જાન્યુઆરી</span>, <span lang="gu" xml:lang="gu">2024 થી 31 માર્ચ</span>, <span lang="gu" xml:lang="gu">2026 વચ્ચે છત્તીસગઢ સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર અને પ્રમોશન પાછળ કુલ કેટલો ખર્ચ થયો.</span></p>
<blockquote class="instagram-media" style="background:#FFF;border:0;margin:1px;max-width:540px;min-width:326px;padding:0;">
<div style="padding:16px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:40px;margin-right:14px;width:40px;">  </div>
<div>
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:100px;">  </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:60px;">  </div>
</div>
</div>
<div style="padding:19% 0;">  </div>
<div style="height:50px;margin:0 auto 12px;width:50px;">  </div>
<div style="padding-top:8px;">
<div style="color:#3897f0;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;line-height:18px;">View this post on Instagram</div>
</div>
<div style="padding:12.5% 0;">  </div>
<div style="margin-bottom:14px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;">  </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;margin-right:14px;margin-left:2px;">  </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;">  </div>
</div>
<div style="margin-left:8px;">
<div style="background-color:#f4f4f4;height:20px;width:20px;">  </div>
<div style="width:0;height:0;border-top:2px solid transparent;border-left:6px solid #f4f4f4;border-bottom:2px solid transparent;">  </div>
</div>
<div style="margin-left:auto;">
<div style="width:0px;border-top:8px solid #F4F4F4;border-right:8px solid transparent;">  </div>
<div style="background-color:#f4f4f4;height:12px;width:16px;">  </div>
<div style="width:0;height:0;border-top:8px solid #F4F4F4;border-left:8px solid transparent;">  </div>
</div>
</div>
<div style="margin-bottom:24px;">
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:224px;">  </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:144px;">  </div>
</div>
<p style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;line-height:17px;margin-bottom:0;margin-top:8px;padding:8px 0 7px;text-align:center;white-space:nowrap;"><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Newslaundry Hindi (@newslaundryhindi)</a></p></div></blockquote>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/2-billion-spent-in-just-two-years-spending-%E2%82%B9-13/article-179009"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/vishnu-deo-sai1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની ભાજપની આગેવાની હેઠળની સરકારે બે વર્ષમાં પ્રચાર પાછળ આશરે </span>₹<span lang="gu" xml:lang="gu">2 અબજ ખર્ચ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/vishnu-deo-sai2.jpg" alt="vishnu-deo-sai2" width="1280" height="720"></img>
facebook.com/vishnudeosai1

<p><span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા કરવામાં આવેલા વ્યય અંગેની વિગતો વિધાનસભામાં ઉઠાવવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સામે આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય સાવિત્રી મનોજ માંડવીએ સવાલ પૂછ્યો હતો કે, 1 જાન્યુઆરી</span>, <span lang="gu" xml:lang="gu">2024 થી 31 માર્ચ</span>, <span lang="gu" xml:lang="gu">2026 વચ્ચે છત્તીસગઢ સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર અને પ્રમોશન પાછળ કુલ કેટલો ખર્ચ થયો.</span></p>
<blockquote class="instagram-media" style="background:#FFF;border:0;margin:1px;max-width:540px;min-width:326px;padding:0;">
<div style="padding:16px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:40px;margin-right:14px;width:40px;"> </div>
<div>
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:100px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:60px;"> </div>
</div>
</div>
<div style="padding:19% 0;"> </div>
<div style="height:50px;margin:0 auto 12px;width:50px;"> </div>
<div style="padding-top:8px;">
<div style="color:#3897f0;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;line-height:18px;">View this post on Instagram</div>
</div>
<div style="padding:12.5% 0;"> </div>
<div style="margin-bottom:14px;">
<div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;margin-right:14px;margin-left:2px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12.5px;width:12.5px;"> </div>
</div>
<div style="margin-left:8px;">
<div style="background-color:#f4f4f4;height:20px;width:20px;"> </div>
<div style="width:0;height:0;border-top:2px solid transparent;border-left:6px solid #f4f4f4;border-bottom:2px solid transparent;"> </div>
</div>
<div style="margin-left:auto;">
<div style="width:0px;border-top:8px solid #F4F4F4;border-right:8px solid transparent;"> </div>
<div style="background-color:#f4f4f4;height:12px;width:16px;"> </div>
<div style="width:0;height:0;border-top:8px solid #F4F4F4;border-left:8px solid transparent;"> </div>
</div>
</div>
<div style="margin-bottom:24px;">
<div style="background-color:#f4f4f4;height:14px;margin-bottom:6px;width:224px;"> </div>
<div style="background-color:#f4f4f4;height:14px;width:144px;"> </div>
</div>
<p style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;line-height:17px;margin-bottom:0;margin-top:8px;padding:8px 0 7px;text-align:center;white-space:nowrap;"><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Newslaundry Hindi (@newslaundryhindi)</a></p>
</div>
</blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

" data-instgrm-version="13"&gt;<strong><a style="background:#FFF;border:0;margin:1px;max-width:540px;min-width:326px;padding:0;" href="https://www.khabarchhe.com/admin/post/post/"> </a><a style="background:#FFFFFF;line-height:0;padding:0 0;text-align:center;text-decoration:none;width:100%;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading"><br /><br /><br /><br /><br />View this post on Instagram<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></a><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Newslaundry Hindi (@newslaundryhindi)</a>

"&gt;<a style="background:#FFFFFF;line-height:0;padding:0 0;text-align:center;text-decoration:none;width:100%;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading"><br /><br /><br /><br /><br />View this post on Instagram<br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /><br /></a><a style="color:#c9c8cd;font-family:Arial, sans-serif;font-size:14px;font-style:normal;font-weight:normal;line-height:17px;text-decoration:none;" href="https://www.instagram.com/p/Da5SskqD6d9/?utm_source=ig_embed&amp;utm_campaign=loading">A post shared by Newslaundry Hindi (@newslaundryhindi)</a>

</strong>

</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જવાબમાં જણાવવામાં આવ્યું કે છત્તીસગઢ સરકારે છેલ્લા બે વર્ષ અને ત્રણ મહિનામાં પ્રચાર પાછળ </span>₹<span lang="gu" xml:lang="gu">1095.20 કરોડ ખર્ચ્યા છે એટલે કે આ સરેરાશ દૈનિક ખર્ચ આશરે </span>₹<span lang="gu" xml:lang="gu">1.3 કરોડ પ્રચાર પર ખર્ચ કરવામાં આવ્યો છે, જે નરેન્દ્ર મોદી સરકારના લગભગ </span>₹<span lang="gu" xml:lang="gu">1.5 કરોડના દૈનિક જાહેરાત ખર્ચ કરતા થોડો ઓછો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારના જવાબ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> તેમાં</span> <span lang="gu" xml:lang="gu">સૌથી મોટો હિસ્સો </span><span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">414.01</span><span lang="gu" xml:lang="gu"> કરોડ ક્ષેત્રીય પ્રચાર પર ખર્ચવામાં આવ્યો. આ ઉપરાંત</span> <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">344.04</span><span lang="gu" xml:lang="gu"> કરોડ ઇલેક્ટ્રોનિક મીડિયા પર</span>, <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">198.26</span><span lang="gu" xml:lang="gu"> કરોડ પ્રિન્ટ મીડિયા પર</span>, <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">19.17</span><span lang="gu" xml:lang="gu"> કરોડ પ્રકાશન પર</span>, <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">5.78</span><span lang="gu" xml:lang="gu"> કરોડ સોશિયલ મીડિયા પર</span>, <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">5.58</span><span lang="gu" xml:lang="gu"> કરોડ સોશિયલ ડિજિટલ મીડિયા પર</span>, <span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">22</span><span lang="gu" xml:lang="gu"> કરોડ આદિવાસી પેટા યોજનાના પ્રચાર પર અને </span><span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">3.5</span><span lang="gu" xml:lang="gu"> કરોડ ખાસ પ્રસંગોના પ્રચાર પર ખર્ચવામાં આવ્યા હતા. આ બધા ખર્ચને જોડીને</span> <span lang="gu" xml:lang="gu">કુલ ખર્ચ </span><span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">1,095.20</span><span lang="gu" xml:lang="gu"> કરોડ હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ અગાઉ પણ ન્યૂઝલોન્ડ્રી નામના ન્યૂઝ પોર્ટલે અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે છત્તીસગઢ સરકારે ઓક્ટોબર અને ડિસેમ્બર </span><span lang="hi" xml:lang="hi">2024</span><span lang="gu" xml:lang="gu"> વચ્ચે માત્ર ત્રણ મહિનામાં ટેલિવિઝન જાહેરાતો પર </span><span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">18.57</span><span lang="gu" xml:lang="gu"> કરોડ ખર્ચ્યા હતા. તે સમયે માહિતી અધિકાર (</span>RTI) <span lang="gu" xml:lang="gu">કાયદા હેઠળ મળેલી માહિતીમાં દૈનિક ખર્ચ </span><span lang="hi" xml:lang="hi">₹</span><span lang="hi" xml:lang="hi">20.41</span><span lang="gu" xml:lang="gu"> લાખ હતો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/vishnu-deo-sai.jpg" alt="Hardoi-Theft-Case3" width="1280" height="720"></img>
aajtak.in

<p><span lang="gu" xml:lang="gu">ઉલ્લેખનીય છે કે બિલાસપુર જિલ્લાના તખ્તપુર વિધાનસભા મતવિસ્તારના ઘુટકુ ગામના સ્ટેશનપરામાં સરકારી પ્રાથમિક શાળાના બાળકો શાળાની ઇમારતની જર્જરિત સ્થિતિને કારણે ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનોના મતે</span>, <span lang="gu" xml:lang="gu">શાળા વર્ષો પહેલા ખેતીના ખેતરો વચ્ચે બનાવવામાં આવી હતી</span>, <span lang="gu" xml:lang="gu">છતાં ત્યાં સુધી પહોંચવા માટે ન તો પાકો રસ્તો છે કે ન તો રસ્તો છે. એવી જ રીતે રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓનો ઘણા વિસ્તારોમાં અભાવ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેવી જ રીતે</span>, <span lang="gu" xml:lang="gu">સુકમા જિલ્લાના મરુકી ગામના આદિવાસી ગ્રામજનો જણાવે છે કે તેમના ગામને જોડતા રસ્તાનું બાંધકામ વર્ષોથી અધૂરું રહ્યું છે. ખાડા અને તૂટેલા રસ્તાને કારણે ચોમાસામાં ગામનો સંપર્ક લગભગ તૂટી જાય છે. એવામાં સરકારના આ અબજોના ખર્ચ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/2-billion-spent-in-just-two-years-spending-%E2%82%B9-13/article-179009</link>
                <guid>https://www.khabarchhe.com/politics/2-billion-spent-in-just-two-years-spending-%E2%82%B9-13/article-179009</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 16:37:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/vishnu-deo-sai1.jpg"                         length="317920"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળોએ આડેધડ બળપ્રયોગ કર્યો હતો અને આ સમગ્ર મામલે જવાબદેહી નક્કી થવી જરૂરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">25 જુલાઈ 2026ના રોજ લખેલા આ પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">દિલ્હીમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓ માત્ર એક નિષ્પક્ષ અને ઉત્તરદાયી શિક્ષણ વ્યવસ્થાની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમની વ્યાજબી માગણીઓ સાંભળવાને બદલે તેમની સામે કથિત રીતે ઘાતક</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/rahuls-letter-to-home-minister/article-179012"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/0135.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળોએ આડેધડ બળપ્રયોગ કર્યો હતો અને આ સમગ્ર મામલે જવાબદેહી નક્કી થવી જરૂરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">25 જુલાઈ 2026ના રોજ લખેલા આ પત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">દિલ્હીમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓ માત્ર એક નિષ્પક્ષ અને ઉત્તરદાયી શિક્ષણ વ્યવસ્થાની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમની વ્યાજબી માગણીઓ સાંભળવાને બદલે તેમની સામે કથિત રીતે ઘાતક હથિયારો અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે આ હિંસક કાર્યવાહીમાં સેંકડો વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે અને મહિલા પ્રદર્શનકારીઓ સાથે પણ કથિત રીતે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0334.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનના ઉપયોગ અંગે પણ ઉગ્ર સવાલો ખડા કર્યા છે. તેમણે લખ્યું કે મીડિયા અને સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો વિદ્યાર્થીઓને થયેલી ગંભીર ઇજાઓ તરફ ઈશારો કરે છે. આ દરમિયાન તેમણે 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ લોછાબનો ખાસ ઉલ્લેખ કરતા જણાવ્યું કે તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની એક આંખની રોશની જવાનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત તેમણે કવરેજ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા એક પત્રકારનો પણ ઉલ્લેખ કર્યો હતો.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/RahulGandhi/status/2081280100818190534">https://twitter.com/RahulGandhi/status/2081280100818190534</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ગૃહમંત્રીને સીધા બે સવાલો</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે બે સીધા જવાબ માગ્યા છે:</span></p>
<p><span lang="gu" xml:lang="gu">1. શું વિદ્યાર્થીઓ સામે પેલેટ ગન સહિતના ઘાતક બળપ્રયોગની મંજૂરી તમે પોતે આપી હતી</span>? <span lang="gu" xml:lang="gu">જો નથી આપી</span>, <span lang="gu" xml:lang="gu">તો પછી આટલી ગંભીર મંજૂરી કોણે આપી હતી</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">2. પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવતા દેખાયેલા લોકો પોલીસકર્મીઓ હતા કે પછી કોઈ વોલન્ટિયર્સ</span>? <span lang="gu" xml:lang="gu">અને તેમની તૈનાતી કોના આદેશ પર કરવામાં આવી હતી</span>?</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0236.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">પત્રના અંતમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું સન્માન થવું જોઈએ. સરકારની નૈતિક અને બંધારણીય જવાબદારી પ્રદર્શનકારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અને તેમની ફરિયાદોનો ઉકેલ રસ્તા પર બળપ્રયોગ કરવાને બદલે વાતચીત દ્વારા લાવવાની હોય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે ઉમેર્યું કે આ પ્રકારની હિંસા લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ છે અને તેના કારણે સમગ્ર દેશના યુવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. દેશનો યુવા વર્ગ આજે સરકાર પાસે જવાબદેહી અને જવાબો માગી રહ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">તેથી તેમની અવાજને દબાવવાને બદલે સાંભળવામાં આવે તે અત્યંત જરૂરી છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/rahuls-letter-to-home-minister/article-179012</link>
                <guid>https://www.khabarchhe.com/politics/rahuls-letter-to-home-minister/article-179012</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 14:02:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/0135.jpg"                         length="997887"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ</title>
                                    <description><![CDATA[<p>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીકના વિવાદ વચ્ચે</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. </span>2014<span lang="gu" xml:lang="gu">માં નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી આ પહેલી ઘટના નથી જ્યાં જન આંદોલનો</span>, <span lang="gu" xml:lang="gu">રાજકીય દબાણ અથવા વ્યાપક વિરોધ વચ્ચે તેણે પોતાના નિર્ણયો બદલવા પડ્યા હોય. છેલ્લા એક દાયકામાં</span>, <span lang="gu" xml:lang="gu">એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે કેન્દ્રની મોદી સરકારે યુ-ટર્ન લેવો પડ્યો હોય અથવા પાછળ હટલું પડ્યું હોય.</span></p>
<p><strong>1. <span lang="gu" xml:lang="gu">જમીન સંપાદન કાયદામાં સુધારો (</span>2015)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભૂમિ સંપાદન કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યા પછી મોદી સરકારે </span>2015<span lang="gu" xml:lang="gu">માં પાછળ હટવું પડ્યું હતું. સરકારનો તર્ક હતો કે આ પગલું માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/dharmendra-pradhan-is-not-the-first-case-five-major-occasions/article-179007"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/dharmendra-pradhan2.jpg" alt=""></a><br /><p>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીકના વિવાદ વચ્ચે</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. </span>2014<span lang="gu" xml:lang="gu">માં નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી આ પહેલી ઘટના નથી જ્યાં જન આંદોલનો</span>, <span lang="gu" xml:lang="gu">રાજકીય દબાણ અથવા વ્યાપક વિરોધ વચ્ચે તેણે પોતાના નિર્ણયો બદલવા પડ્યા હોય. છેલ્લા એક દાયકામાં</span>, <span lang="gu" xml:lang="gu">એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે કેન્દ્રની મોદી સરકારે યુ-ટર્ન લેવો પડ્યો હોય અથવા પાછળ હટલું પડ્યું હોય.</span></p>
<p><strong>1. <span lang="gu" xml:lang="gu">જમીન સંપાદન કાયદામાં સુધારો (</span>2015)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભૂમિ સંપાદન કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યા પછી મોદી સરકારે </span>2015<span lang="gu" xml:lang="gu">માં પાછળ હટવું પડ્યું હતું. સરકારનો તર્ક હતો કે આ પગલું માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનને સરળ બનાવશે. પરંતુ</span>, <span lang="gu" xml:lang="gu">ખેડૂત સંગઠનો</span>, <span lang="gu" xml:lang="gu">વિરોધ પક્ષો અને </span>NDA<span lang="gu" xml:lang="gu">ના ઘણા સાથીઓએ આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો</span> <span lang="gu" xml:lang="gu">આરોપ હતો કે તેનાથી ખેડૂતોના અધિકારો નબળા થશે. સતત વિરોધ બાદ</span> <span lang="gu" xml:lang="gu">સરકારે સુધારા બિલ આગળ વધાર્યું નહીં</span>, <span lang="gu" xml:lang="gu">અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે હાલના કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/cjp-protest5.jpg" alt="CJP-Protest5" width="1280" height="720"></img>
thehindu.com

<p><strong>2. #MeToo <span lang="gu" xml:lang="gu">આંદોલન અને એમ.જે. અકબરનું રાજીનામું (</span>2018)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ઓક્ટોબર </span>2018<span lang="gu" xml:lang="gu">માં</span>, #MeToo <span lang="gu" xml:lang="gu">આંદોલન દરમિયાન</span> <span lang="gu" xml:lang="gu">ઘણી મહિલા પત્રકારોએ તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અકબર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. અકબરે બધા આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ વધતા સામાજિક અને રાજકીય દબાણને કારણે તેમને પોતાના મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. મોદી સરકારમાં સામાજિક દબાણને કારણે કેન્દ્રીય મંત્રીનું આ પહેલું મોટું રાજીનામું માનવામાં આવતું હતું.</span></p>
<p><strong>3. <span lang="gu" xml:lang="gu">ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા (</span>2021)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">નવેમ્બર </span>2021<span lang="gu" xml:lang="gu">માં મોદી સરકાર ત્રીજી વખત બેકફૂટ પર જોવા મળી. કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે દેશભરના ખેડૂતો લગભગ એક વર્ષથી વિરોધ કરી રહ્યા હતા. હજારો ખેડૂતોએ કાયદાઓ પાછા લેવાની માંગણી સાથે દિલ્હીની સરહદો પર ધામા નાખ્યા હતા. સરકારે લાંબા સમય સુધી કાયદાઓનો બચાવ કર્યો</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખરે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી. બાદમાં</span>, <span lang="gu" xml:lang="gu">સંસદે તેને રદ કરવા માટે એક બિલ પણ પસાર કર્યું.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/farmers-protest31.jpg" alt="farmers-protest3" width="1280" height="720"></img>
aljazeera.com

<p><strong>4. UPSC <span lang="gu" xml:lang="gu">લેટરલ એન્ટ્રી જાહેરાત (</span>2024) <span lang="gu" xml:lang="gu">પાછી ખેંચી લેવી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ઓગસ્ટ </span>2024<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">કેન્દ્ર સરકારે </span>UPSC <span lang="gu" xml:lang="gu">દ્વારા સિવિલ સેવાઓમાં લેટરલ એન્ટ્રી ભરતી માટેની જાહેરાત પાછી ખેંચી લીધી. વિરોધ પક્ષો</span>, <span lang="gu" xml:lang="gu">સાથ-સાથે </span>NDA <span lang="gu" xml:lang="gu">સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ યોજનામાં અનામતની જોગવાઈઓની ગેરહાજરી અંગે વાંધો ઉઠાવ્યો હતો. વધતા વિરોધને પગલે</span> <span lang="gu" xml:lang="gu">સરકારે ભરતી પ્રક્રિયાને રોકવાનો નિર્ણય લીધો.</span></p>
<p><strong>5. 131<span lang="gu" xml:lang="gu">મો બંધારણીય સુધારો બિલ (</span>2025) <span lang="gu" xml:lang="gu">રજૂ ન કરવાનો નિર્ણય</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">નવેમ્બર </span>2025<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">કેન્દ્ર સરકારે બંધારણ (</span>131<span lang="gu" xml:lang="gu">મો સુધારો) બિલ રજૂ ન કરવાનો નિર્ણય લીધો. આ દરખાસ્તને દક્ષિણ ભારતીય રાજ્યો સહિત અનેક રાજકીય પક્ષો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમનું કહેવું હતું કે રાજ્યોના રાજકીય પ્રતિનિધિત્વને અસર કરશે. સતત વિરોધ પછી</span> <span lang="gu" xml:lang="gu">સરકારે બિલ આગળ ન વધારવાનો નિર્ણય કર્યો. આ બિલ લોકસભામાં મહિલાઓ માટે </span>33%<span lang="gu" xml:lang="gu"> અનામતના વહેલા અમલીકરણ અને લોકસભા બેઠકોની સંખ્યામાં વધારો સાથે જોડાયેલું હતું.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">નવીનતમ ઘટનાક્રમ</span> NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક વિવાદ અને તેની સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે. </span>'<span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી</span>' (CJP)<span lang="gu" xml:lang="gu">ના નેતૃત્વ હેઠળ જંતર-મંતર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનની પ્રાથમિક માંગ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું. સરકાર સાથે અનેક રાઉન્ડની વાટાઘાટો</span>, <span lang="gu" xml:lang="gu">મુખ્ય માંગણીઓ પર સર્વસંમતિ</span>, <span lang="gu" xml:lang="gu">શૈક્ષણિક સુધારા માટે સરકારે લીધેલા પગલાં અને અંતે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ</span>, <span lang="gu" xml:lang="gu">પ્રદર્શનકારીઓએ તેમના આંદોલનને પાછું ખેંચવાની જાહેરાત કરી.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/dharmendra-pradhan-is-not-the-first-case-five-major-occasions/article-179007</link>
                <guid>https://www.khabarchhe.com/politics/dharmendra-pradhan-is-not-the-first-case-five-major-occasions/article-179007</guid>
                <pubDate>Sun, 26 Jul 2026 12:41:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/dharmendra-pradhan2.jpg"                         length="189687"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સરકાર માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કેમ મુશ્કેલ છે? જાણો શું કારણો છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આ ક્ષણે</span> <span lang="gu" xml:lang="gu">અભિજીત દિપકે</span>, <span lang="gu" xml:lang="gu">સોનમ વાંગચુક</span>, <span lang="gu" xml:lang="gu">હજારો વિદ્યાર્થીઓ</span>, <span lang="gu" xml:lang="gu">વાલીઓ</span>, <span lang="gu" xml:lang="gu">સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે વિરોધ પક્ષો પણ આ આંદોલનમાં જોડાયા છે. આ બધા દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.</span></p>
<p>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ</span>, <span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">ના એક પ્રતિનિધિમંડળે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગણીઓનો એક પત્ર સુપરત કર્યોં હતો. જેપી નડ્ડા આ મુદ્દા પર સરકાર વતી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. એટલે કે પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/is-it-difficult-for-modi-government-to-accept-dharmendra-pradhans/article-178975"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/dharmendra-pradhan.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આ ક્ષણે</span> <span lang="gu" xml:lang="gu">અભિજીત દિપકે</span>, <span lang="gu" xml:lang="gu">સોનમ વાંગચુક</span>, <span lang="gu" xml:lang="gu">હજારો વિદ્યાર્થીઓ</span>, <span lang="gu" xml:lang="gu">વાલીઓ</span>, <span lang="gu" xml:lang="gu">સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે વિરોધ પક્ષો પણ આ આંદોલનમાં જોડાયા છે. આ બધા દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે- કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.</span></p>
<p>20<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ</span>, <span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">ના એક પ્રતિનિધિમંડળે પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગણીઓનો એક પત્ર સુપરત કર્યોં હતો. જેપી નડ્ડા આ મુદ્દા પર સરકાર વતી પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. એટલે કે પ્રદર્શનકારીઓ અને સરકાર વચ્ચે વાતચીતના માર્ગો ખુલ્લા રહે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/dharmendra-pradhan5.jpg" alt="Dharmendra-pradhan5" width="1280" height="720"></img>
educationworld.in

<p><span lang="gu" xml:lang="gu">આ સાથે જ</span>, <span lang="gu" xml:lang="gu">મોદી સરકારે સંસદના ચાલુ ચોમાસા સત્ર દરમિયાન આ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. કોંગ્રેસ કહી રહી છે કે પહેલાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ ત્યારે સંસદીય ચર્ચા થશે. બીજી તરફ</span>, CJP<span lang="gu" xml:lang="gu">ના પ્રવક્તા આશુતોષ રાંકાએ જાહેર કર્યું છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું ન આપે ત્યાં સુધી તેઓ જંતર-મંતર છોડશે નહીં. આ સંજોગોમાં</span>, <span lang="gu" xml:lang="gu">મોદી સરકાર માટે પરિસ્થિતિ સરળ લાગતી નથી. આ તમામ રાજકીય ઘટનાક્રમો વચ્ચે</span>, <span lang="gu" xml:lang="gu">એક મુખ્ય પ્રશ્ન ઉભો થયો છે શું ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાનું મોદી સરકાર માટે મુશ્કેલ કાર્ય છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">મોદી સરકારની રણનીતિ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભૂતકાળમાં પણ મોદી સરકારના વિવિધ મંત્રીઓના રાજીનામાની માંગણીઓ ઉઠાવવામાં આવી છે. ભાજપ આવી માંગણીઓ પ્રત્યે સખત રહી છે એટલે કે આ માંગોને</span> <span lang="gu" xml:lang="gu">અવગણતી રહી છે. અનુભવી પત્રકાર અને રાષ્ટ્રીય રાજનીતિક વિશ્લેષક વિજય ત્રિવેદીનું કહેવું છે કે જો </span>2014<span lang="gu" xml:lang="gu"> થી મોદી સરકારની રાજકીય શૈલી પર નજર કરીએ તો</span>, <span lang="gu" xml:lang="gu">રાજકીય દબાણને કારણે મંત્રીઓએ રાજીનામું આપ્યાના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. અત્યાર સુધી રાજ્યમંત્રી એમ.જે. અકબર સિવાય</span>, <span lang="gu" xml:lang="gu">ભાગ્યે જ કોઈ મંત્રીએ નૈતિક જવાબદારીના આધારે રાજીનામું આપ્યું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ત્રિવેદી કહે છે કે</span>, <span lang="gu" xml:lang="gu">કોવિડ-</span>19<span lang="gu" xml:lang="gu"> મહામારી દરમિયાન આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના રાજીનામાની માંગણીઓ ઉઠાવવામાં આવી હતી. </span>'<span lang="gu" xml:lang="gu">એપસ્ટેઇન ફાઇલ્સ</span>' <span lang="gu" xml:lang="gu">મુદ્દા બાદ હરદીપ સિંહ પુરીનું રાજીનામું માંગવામાં આવ્યું હતું. ખેડૂતો આંદોલન દરમિયાન નરેન્દ્ર સિંહ તોમરને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું. ટ્રેન અકસ્માત પછી</span> <span lang="gu" xml:lang="gu">અશ્વિની વૈષ્ણવના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેમાંથી કોઈએ તાત્કાલિક રાજીનામું આપ્યું નહોતું. એકંદરે</span>, <span lang="gu" xml:lang="gu">એવું લાગે છે કે આ સરકાર રાજકીય દબાણ સામે ઝૂકવા તૈયાર નથી.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/dharmendra-pradhan4.jpg" alt="Dharmendra-pradhan4" width="1280" height="720"></img>
deccanherald.com

<p><span lang="gu" xml:lang="gu">જૂન </span>2015<span lang="gu" xml:lang="gu">માં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન આ દૃષ્ટિકોણની પુષ્ટી કરે છે. તે સમયે એક પ્રેસ કોન્ફરન્સમાં</span> <span lang="gu" xml:lang="gu">તેમને વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટી દ્વારા </span>NDA <span lang="gu" xml:lang="gu">સરકારના કેટલાક મંત્રીઓના રાજીનામાની માંગ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે જવાબ આપતા કહ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">અહીં રાજીનામા નથી થતા ભાઇ. આ </span>NDA <span lang="gu" xml:lang="gu">સરકાર છે</span>, UPA <span lang="gu" xml:lang="gu">સરકાર નહીં." વિજય ત્રિવેદી માને છે કે પક્ષમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજકીય કદ પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે. ધર્મેન્દ્ર પ્રધાનના પરિવારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (</span>RSS) <span lang="gu" xml:lang="gu">સાથે લાંબા સમયથી સંબંધો છે. તેમણે </span>1984<span lang="gu" xml:lang="gu">માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (</span>ABVP) <span lang="gu" xml:lang="gu">સાથે તેમની રાજકીય સફર શરૂ કરી હતી. તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નજીકના સહયોગી માનવામાં આવે છે. રાજકીય દબાણ હેઠળ આવા નેતાને દૂર કરવાને સરકાર માટે એક પ્રકારની રાજકીય હાર તરીકે જોઈ શકાય છે.</span></p>
<p>BBC<span lang="gu" xml:lang="gu">ના અહેવાલ મુજબ, નવી દિલ્હી સ્થિત સેન્ટર ફોર પોલિસી રિસર્ચ (</span>CPR)<span lang="gu" xml:lang="gu">ના રાજકીય વૈજ્ઞાનિક અને ફેલો રાહુલ વર્માએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">ભૂતકાળમાં</span> <span lang="gu" xml:lang="gu">મંત્રીઓ મંત્રાલયમાં ગેરવહીવટ</span>, <span lang="gu" xml:lang="gu">ભ્રષ્ટાચારના આરોપો અથવા તેમની જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળતા જેવા કારણોસર રાજીનામું આપતા હતા અથવા તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવતી હતી. </span><span lang="gu" xml:lang="gu">પરંતુ</span>, <span lang="gu" xml:lang="gu">મોદી સરકારના કાર્યકાળ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">જાહેર દબાણને કારણે મંત્રીઓએ રાજીનામું આપવાની ઘટનાઓ ખૂબ જ ઓછી થઇ છે. "શક્ય છે કે સરકારનું માનવું છે કે આવા વિરોધ પ્રદર્શન સમય-સમય પર થતા રહેશે અને દર વખતે તેને રાજકીય મહત્ત્વ આપવું જરૂરી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">એ ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. આમાં</span>, <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. આ ઉપરાંત</span>, CJP<span lang="gu" xml:lang="gu">ની માંગણીઓમાં </span>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાની તૈયારી કરતા જીવન ટૂંકાવનારા વિદ્યાર્થીઓના પરિવારોને </span>₹1<span lang="gu" xml:lang="gu"> કરોડનું વળતર</span>, <span lang="gu" xml:lang="gu">પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચવા અને સંસદમાં આ સમગ્ર મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવાનો સમાવેશ થાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રાજકીય ઘટનાક્રમ વચ્ચે</span> <span lang="gu" xml:lang="gu">કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પહેલીવાર સોશિયલ મીડિયા દ્વારા પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું હતું કે સરકાર સંસદમાં </span>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના પેપર લીક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. અમારી સરકાર સંસદમાં </span>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાના મુદ્દા પર ચર્ચા કરવા અને યુવાનો દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ વાજબી પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રતિબદ્ધ છે. આપણાં વિદ્યાર્થીઓને ફક્ત ગુસ્સો નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પણ જવાબો</span>, <span lang="gu" xml:lang="gu">સુધારા અને જવાબદારી જોઇએ છે જોકે</span>, 21<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર આ મુદ્દા પર વાત કરતા</span>, <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાનો કોઈ સંકેત આપ્યો નહોતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">મંત્રીઓ નૈતિક ધોરણે રાજીનામું આપે તે કદાચ મોદીના રાજકારણનો ભાગ નથી. તેઓ એકલા નેતૃત્વ કરવા માંગે છે. જો મંત્રીઓ રાજીનામું આપે અથવા રાજીનામું આપવા માટે મજબૂર કરવામાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તે તેમના સમર્થકોને સંદેશ જઇ શકે છે કે સરકાર બિનઅસરકારક છે. મોદી સરકાર માટે</span>,<span lang="gu" xml:lang="gu"> નૈતિકતાથી વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે રાજીનામાથી ચૂંટણી પર શું અસર થશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કિદવાઈ અને રાહુલ વર્મા બંને માને છે કે જ્યાં સુધી જન દબાણ ભાજપની ચૂંટણી સંભાવનાઓને પ્રભાવિત ન કરે ત્યાં સુધી મોદી સરકાર જાહેર દબાણ સામે ઝૂકવાની શક્યતા ઓછી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">રાજકીય વિશ્લેષક અને લેખક અભિષેક ચૌધરી કહે છે કે</span>, <span lang="gu" xml:lang="gu">શક્ય છે કે વડાપ્રધાન મોદી હવે આવું કરી રહ્યા છે કારણ કે તેમને લાગે છે કે રાજકીય જમીન સરકી રહી છે. જો એક મંત્રી રાજીનામું આપે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો ભવિષ્યમાં વિપક્ષ અન્ય મંત્રીઓ પર પણ દબાણ વધારી શકે છે. કદાચ આ જ કારણ છે કે વડાપ્રધાન તેમના મંત્રીઓને રાજીનામું આપવા માટે કહી રહ્યા નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ મુદ્દા પર વિગતવાર વાત કરતાં</span>, <span lang="gu" xml:lang="gu">રશીદ કિદવાઈએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">આ આંદોલન અગાઉના આંદોલનો કરતા અલગ દેખાય છે. તેમાં વિદ્યાર્થીઓ</span>, <span lang="gu" xml:lang="gu">વાલીઓ અને મોટી સંખ્યામાં યુવાનો સામેલ છે. હવે</span>, <span lang="gu" xml:lang="gu">વિરોધ પક્ષો પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. જો સરકાર દબાણને વશ થઈને મંત્રીઓના રાજીનામા સ્વીકારે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો વિરોધીઓનું મનોબળ વધુ વધશે. આ મોદીની કેન્દ્રિય અને કડક રાજકીય શૈલી સાથે સુસંગત રહેશે નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">વિજય ત્રિવેદી દલીલ કરે છે કે એ કહેવું ખોટું છે કે મોદી સરકાર ક્યારેય વિવાદોમાં ફસાયેલા મંત્રીઓને દૂર કરતી નથી. તેમના મતે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે મંત્રીમંડળ વિસ્તરણ અથવા ફેરબદલનો સમય આવ્યો</span> <span lang="gu" xml:lang="gu">ત્યારે કેટલાક મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા અથવા ચૂંટણી પછી મંત્રીમંડળમાંથી તેમને બહાર કરી દેવામાં આવ્યા હતા. છતાં</span> <span lang="gu" xml:lang="gu">રાજકીય દબાણના સમયે મોદી સરકારે સામાન્ય રીતે તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શું આનાથી ભાજપને રાજકીય નુકસાન થશે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">રાજકીય વિશ્લેષકો માને છે કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો ભાજપને રાજકીય નુકસાન થશે કે નહીં તે સમય જ કહેશે. તેમનું કહેવું છે કે કોઈ પણ આંદોલન કાયમ માટે ટકતું નથી. હાલમાં કોઈ ચૂંટણીઓ નથી. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">આંદોલનના મુદ્દાઓ અને ચૂંટણીઓના મુદ્દાઓ અલગ-અલગ હોય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાહુલ વર્માનું વિશ્લેષણ સૂચવે છે કે વિરોધ પક્ષો વર્તમાન પરિસ્થિતિનો રાજકીય રીતે કેટલો લાભ લઈ શકે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. આગામી છ મહિનામાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે</span>; <span lang="gu" xml:lang="gu">ત્યાં સુધી વિપક્ષ આ મુદ્દાને કેવી રીતે ઉઠાવે છે, તે જોવાનું રહેશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ દરમિયાન</span>, 21<span lang="gu" xml:lang="gu"> જુલાઈથી</span> <span lang="gu" xml:lang="gu">આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરી રહી છે. રશીદ કિદવાઈનું કહેવું છે કે આનાથી વિરોધ પક્ષોમાં એકતાનો અભાવ છતી થયો છે. કિદવાઈના મતે</span>, <span lang="gu" xml:lang="gu">એ જોવાનું બાકી છે કે શું હાલમાં રસ્તાઓ પર વિરોધ કરી રહેલા લોકો ચૂંટણી આવે ત્યારે ફક્ત પ્રશ્નપત્ર લીકના મુદ્દા પર જ મતદાન કરશે</span>, <span lang="gu" xml:lang="gu">કે પછી રાજકીય અને ધાર્મિક ધ્રુવીકરણ ફરી એકવાર પ્રભુત્વ મેળવશે. ભારતીય રાજકારણનું બદલાયેલું દૃશ્ય આ પ્રશ્નને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમયે </span><span lang="gu" xml:lang="gu">દેશમાં રાજકીય</span>, <span lang="gu" xml:lang="gu">સામાજિક અને ધાર્મિક ધ્રુવીકરણ ખૂબ ઊંડું છે. એક મજબૂત સમર્થન આધાર ઉભરી આવ્યો છે જે મોદીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે</span>; <span lang="gu" xml:lang="gu">તેઓ તેમના નેતાને નબળા દેખાતા જોવા માંગતા નથી અને માને છે કે મોદી જે કંઈ કહે છે તે સાચું છે. બીજી બાજુ</span>, <span lang="gu" xml:lang="gu">મોદીના વિરોધીઓના વિચારો બદલવા લગભગ અશક્ય છે</span>, <span lang="gu" xml:lang="gu">ભલે મોદી ગમે તે કરે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોવિડ-19 મહામારીનું સંચાલન</span>, <span lang="gu" xml:lang="gu">નોટબંધી</span>, <span lang="gu" xml:lang="gu">પાકિસ્તાન અને ચીન અંગેની વિદેશ નીતિ</span>, <span lang="gu" xml:lang="gu">મણિપુરમાં હિંસા અને </span>CAA <span lang="gu" xml:lang="gu">વિરોધ સહિત વિવિધ મુદ્દાઓ પર મોદી સરકારને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ રાશિદ કિડવાઈનું કહેવું છે કે આ વિવાદોની ચૂંટણી અસર ખૂબ જ મર્યાદિત હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે સરકારને ખ્યાલ આવ્યો કે કૃષિ કાયદા ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીમાં ભાજપની નુકસાન પહોંચાડી શકે છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને પાછા ખેંચી લીધા. આ જ મોદી સરકારની ચૂંટણીનું અંકગણિત અથવા </span>'<span lang="gu" xml:lang="gu">મેન્ડેટ થિયરી</span>'<span lang="gu" xml:lang="gu"> છે."</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જો કે</span>, <span lang="gu" xml:lang="gu">જો સરકારને એવો સહેજ પણ સંકેત મળે કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન આગામી વિધાનસભા ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે છે</span>, <span lang="gu" xml:lang="gu">તો તે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલયમાંથી દૂર કરી શકે છે અથવા તેમનો વિભાગ બદલી શકે છે. પરંતુ</span> <span lang="gu" xml:lang="gu">વિજય ત્રિવેદીનું કહેવું છે કે હાલમાં આવા કોઈ કોઈ સંકેતો નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મંત્રીઓ શા માટે રાજીનામું આપે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">રાજકીય વિશ્લેષક અભિષેક ચૌધરી કહે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે કોઈ વિવાદાસ્પદ બાબતની તપાસ ચાલી રહી હોય</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે પ્રભારી મંત્રીનું રાજીનામું એ લઘુત્તમ રાજકીય જવાબદારી સ્વીકારવા જેવો હોય છે. જો એ મંત્રી પક્ષમાં નોંધપાત્ર રાજકીય મહત્ત્વ હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો વડાપ્રધાન તેમને પછીથી મંત્રીમંડળમાં પાછા પણ સામેલ કરી શકે છે. પરંતુ</span>, <span lang="gu" xml:lang="gu">તે સમયે રાજીનામું આપવું એ નિષ્ફળતાની જવાબદારી નક્કી કરવા અને સરકારની છબી સુધારવાની રીત માનવામાં આવે છે. તેઓ આના ઉદાહરણ તરીકે અટલ બિહારી વાજપેયી સરકારનો ઉલ્લેખ કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">માર્ચ </span>2001<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">તહલકા સ્ટિંગ ઓપરેશન પછી</span>, <span lang="gu" xml:lang="gu">જ્યોર્જ ફર્નાન્ડિઝે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું</span>; <span lang="gu" xml:lang="gu">વાજપેયીએ પણ આ પ્રક્રિયામાં પહેલ કરી હતી. એ જ રીતે</span>, <span lang="gu" xml:lang="gu">નવેમ્બર </span>1956<span lang="gu" xml:lang="gu">માં</span>, <span lang="gu" xml:lang="gu">તત્કાલીન રેલ્વે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ટ્રેન અકસ્માત પછી નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. તેમના આ પગલાને આજે પણ જવાબદારીના એક ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી (</span>CJP)<span lang="gu" xml:lang="gu">ના સ્થાપક અભિજીત દીપકે અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે પણ વિગતવાર જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિઓમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની જરૂર કેમ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેઓ જણાવે છે કે</span>, <span lang="gu" xml:lang="gu">ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ</span>, <span lang="gu" xml:lang="gu">કારણ કે શિક્ષણ પ્રણાલીમાં આ ગંભીર નિષ્ફળતાની અંતિમ જવાબદારી મંત્રાલયની છે. પરીક્ષા પ્રણાલીમાં ફેલાયેલી અવ્યવસ્થા, તણાવ અને</span> <span lang="gu" xml:lang="gu">સંબંધિત ઘટનાઓએ ઘણા વિદ્યાર્થીઓના જીવ લીધા છે. એવામાં ધર્મેન્દ્ર પ્રધાન માટે પદ પર રહેવું યોગ્ય નથી.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">અભિજીત દીપકે કહે છે કે</span>, <span lang="gu" xml:lang="gu">આવા રાજીનામાથી અન્ય કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ જવાબદાર બનાવશે. આ તે ખ્યાલ આપશે કે જો તેઓ કોઈ ગંભીર ભૂલ કરશે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમને પણ તેમના પદ પરથી દૂર કરી શકાય છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/is-it-difficult-for-modi-government-to-accept-dharmendra-pradhans/article-178975</link>
                <guid>https://www.khabarchhe.com/politics/is-it-difficult-for-modi-government-to-accept-dharmendra-pradhans/article-178975</guid>
                <pubDate>Fri, 24 Jul 2026 18:50:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/dharmendra-pradhan.jpg"                         length="278219"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (</span>SIR) <span lang="gu" xml:lang="gu">કરી રહ્યું છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યના નાયબ મુખ્યમંત્રી</span> <span lang="gu" xml:lang="gu">ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (</span>PRC) <span lang="gu" xml:lang="gu">અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને </span>JD<span lang="gu" xml:lang="gu">(</span>S<span lang="gu" xml:lang="gu">)નો આરોપ છે કે આ સમગ્ર કવાયત કોંગ્રેસની કથિત ગેરકાયદેસર વોટ બેંકને બચાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">ડી.કે. શિવકુમારે </span>21<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ આ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. તેનું મહત્ત્વ એટલે પણ છે કારણ કે </span>SIR <span lang="gu" xml:lang="gu">પ્રક્રિયા દરમિયાન ઓળખ અને</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/door-to-door-certificates-is-the-method-adopted-by-the-congress-government/article-178957"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/sir.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (</span>SIR) <span lang="gu" xml:lang="gu">કરી રહ્યું છે. આ દરમિયાન</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યના નાયબ મુખ્યમંત્રી</span> <span lang="gu" xml:lang="gu">ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (</span>PRC) <span lang="gu" xml:lang="gu">અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને </span>JD<span lang="gu" xml:lang="gu">(</span>S<span lang="gu" xml:lang="gu">)નો આરોપ છે કે આ સમગ્ર કવાયત કોંગ્રેસની કથિત ગેરકાયદેસર વોટ બેંકને બચાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">ડી.કે. શિવકુમારે </span>21<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ આ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. તેનું મહત્ત્વ એટલે પણ છે કારણ કે </span>SIR <span lang="gu" xml:lang="gu">પ્રક્રિયા દરમિયાન ઓળખ અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. </span>PRC <span lang="gu" xml:lang="gu">આ દસ્તાવેજોમાં સામેલ છે</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ શરત એ છે કે</span> <span lang="gu" xml:lang="gu">સક્ષમ અધિકારી દ્વારા કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યું હોય.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/sir1.jpg" alt="SIR1" width="1280" height="720"></img>
newsonair.gov.in

<p><span lang="gu" xml:lang="gu">ભાજપે આ ઝુંબેશ પર સરકાર પર હુમલો કર્યો. કર્ણાટક વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચલાવાડી નારાયણસ્વામીએ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં કોંગ્રેસ પાસે ઘુસણખોરોની વોટ બેંક છે. આ જ કારણ છે કે ડીકે શિવકુમારની સરકાર કાયમી નિવાસ પ્રમાણપત્રો આપી રહી છે. કોંગ્રેસ પક્ષના આવા મતદારો તેમની ઓળખ સાબિત કરી શકતા નથી</span>, <span lang="gu" xml:lang="gu">તેથી સરકાર તેમને મદદ કરી રહી છે. </span><span lang="gu" xml:lang="gu">નારાયણસ્વામીએ આ ઝુંબેશને ગેરબંધારણીય ગણાવતા દાવો કર્યો કે રાજ્ય સરકાર પાસે ફક્ત </span>'<span lang="gu" xml:lang="gu">સ્થાનિક નિવાસ પ્રમાણપત્રો</span>' (<span lang="gu" xml:lang="gu">ડોમિસાઇલ સર્ટિફિકેટ) આપવાનો અધિકાર છે</span>, '<span lang="gu" xml:lang="gu">કાયમી નિવાસ પ્રમાણપત્રો</span>' <span lang="gu" xml:lang="gu">નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જોકે</span>, <span lang="gu" xml:lang="gu">નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ જનતાની સરકાર છે. તમારો મત</span>, <span lang="gu" xml:lang="gu">તમારો અધિકાર. તમારો મત</span>, <span lang="gu" xml:lang="gu">તમારું જીવન. અમારી સરકાર આની ગેરન્ટી આપે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/dk.jpg" alt="DK" width="1280" height="720"></img>
deccanchronicle.com

<p><span lang="gu" xml:lang="gu">મુખ્યમંત્રીએ જણાવ્યું કે </span>4.85<span lang="gu" xml:lang="gu"> કરોડ ડિજિટલ જાતિ પ્રમાણપત્રો છાપવા માટે મોકલવામાં આવ્યા છે. એક મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે, જેમાં આધાર નંબર</span>, <span lang="gu" xml:lang="gu">મોબાઇલ નંબર અને લાભાર્થી રસીદો જેવી વિગતો નોંધવામાં આવશે. તેમના મતે</span>, <span lang="gu" xml:lang="gu">લોકો </span>RD<span lang="gu" xml:lang="gu"> નંબર</span>, <span lang="gu" xml:lang="gu">રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને પોર્ટલ પરથી મફતમાં પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકશે. અત્યાર સુધીમાં</span> <span lang="gu" xml:lang="gu">આશરે </span>57<span lang="gu" xml:lang="gu"> લાખ જાતિ પ્રમાણપત્રોને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે આ ઝુંબેશને બંધારણીય સીમાઓ પાર કરતું ખતરનાક પગલું ગણાવ્યું છે. તેમણે પૂછ્યું કે રાજ્ય સરકારને કાયમી રહેઠાણ પ્રમાણપત્રો જાહેર કરવાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ હેઠળ મળી છે. ભાજપે ચેતવણી આપી છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે</span>, <span lang="gu" xml:lang="gu">તો આ નિર્ણયને રાજકીય</span>, <span lang="gu" xml:lang="gu">કાનૂની અને બંધારણીય, ત્રણેય સ્તરે પડકારવામાં આવશે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/door-to-door-certificates-is-the-method-adopted-by-the-congress-government/article-178957</link>
                <guid>https://www.khabarchhe.com/politics/door-to-door-certificates-is-the-method-adopted-by-the-congress-government/article-178957</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 21:15:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/sir.jpg"                         length="173382"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અણ્ણા હજારેએ સરકારને લખ્યો પત્ર, મંત્રીનું રાજીનામું લેવાથી સરકાર સત્તા નથી ગુમાવતી પણ...</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દેશમાં ચાલી રહેલા </span>'<span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી</span>' (CJP) <span lang="gu" xml:lang="gu">ના આંદોલન વચ્ચે પ્રખ્યાત સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા આગ્રહ કર્યો છે. 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને માહિતી અધિકાર અભિયાનનું નેતૃત્વ કરનાર અણ્ણા હજારેએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ મંત્રીનું રાજીનામું લેવાથી સમાજમાં એક મજબૂત સંદેશ જશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમાચાર એજન્સી </span>PTI<span lang="gu" xml:lang="gu">ના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">અણ્ણા હજારેએ </span>PM<span lang="gu" xml:lang="gu"> મોદીને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે મંત્રીનું રાજીનામું માંગવાથી સરકાર નબળી નથી પડી જતી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનાથી અન્ય મંત્રીઓમાં જવાબદેહી અંગે એક કડક સંદેશ પહોંચે છે.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/omkarasks/status/2080197769474802067">https://twitter.com/omkarasks/status/2080197769474802067</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">
//&gt;&lt;!--

//--&gt;&lt;!</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પત્રમાં હજારેએ લખ્યું</span>,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/anna-hazares-letter-to-the-government/article-178967"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/photo-(2)14.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દેશમાં ચાલી રહેલા </span>'<span lang="gu" xml:lang="gu">કોકરોચ જનતા પાર્ટી</span>' (CJP) <span lang="gu" xml:lang="gu">ના આંદોલન વચ્ચે પ્રખ્યાત સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા આગ્રહ કર્યો છે. 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને માહિતી અધિકાર અભિયાનનું નેતૃત્વ કરનાર અણ્ણા હજારેએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ મંત્રીનું રાજીનામું લેવાથી સમાજમાં એક મજબૂત સંદેશ જશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમાચાર એજન્સી </span>PTI<span lang="gu" xml:lang="gu">ના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">અણ્ણા હજારેએ </span>PM<span lang="gu" xml:lang="gu"> મોદીને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે મંત્રીનું રાજીનામું માંગવાથી સરકાર નબળી નથી પડી જતી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનાથી અન્ય મંત્રીઓમાં જવાબદેહી અંગે એક કડક સંદેશ પહોંચે છે.</span></p>
<blockquote class="twitter-tweet"><a href="https://twitter.com/omkarasks/status/2080197769474802067">https://twitter.com/omkarasks/status/2080197769474802067</a></blockquote>
<p><span lang="gu" xml:lang="gu">

</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પત્રમાં હજારેએ લખ્યું</span>, "<span lang="gu" xml:lang="gu">જો જવાબદારી નક્કી કરીને કોઈ મંત્રીનું રાજીનામું લેવામાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેનાથી સરકાર સત્તા ગુમાવી બેસતી નથી. ઊલટાનું</span>, <span lang="gu" xml:lang="gu">અન્ય મંત્રીઓને એ સ્પષ્ટ સંદેશ જાય છે કે જો તેઓ પોતાના વિભાગની જવાબદારીઓ યોગ્ય રીતે નહીં નિભાવે</span>, <span lang="gu" xml:lang="gu">તો તેમણે પણ પોતાનું પદ છોડવું પડશે. આનાથી સરકારની કામગીરી વધુ જવાબદેહ અને અસરકારક બનશે."</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બળપ્રયોગ સામે ચિંતા અને મંત્રીના રાજીનામાની માંગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સામાજિક કાર્યકરે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા કડક એક્શન અને બળપ્રયોગ સામે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં અતિશય બળપ્રયોગ ટાળવો જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પરીક્ષામાં થયેલી ગડબડીઓને પગલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વ્યાપક માંગ ઉઠી રહી છે ત્યારે અણ્ણા હજારેનું આ નિવેદન મહત્વનું બની રહે છે. આ માંગ </span>CJP<span lang="gu" xml:lang="gu">ના આંદોલન તેમજ દિલ્હીમાં પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચુકની ભૂખ હડતાળનો મુખ્ય મુદ્દો રહી છે. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">હજારેએ </span>PM<span lang="gu" xml:lang="gu">ને લખેલા પત્રમાં સીધા ધર્મેન્દ્ર પ્રધાનનું નામ લીધું ન હતું.</span></p>
<p>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક અને 22 વિદ્યાર્થીઓની આત્મહત્યા અંગે ઘેરા દુઃખની લાગણી</span></p>
<p>NEET <span lang="gu" xml:lang="gu">પરીક્ષાનો ઉલ્લેખ કરતાં અણ્ણા હજારેએ પત્રમાં નોંધ્યું કે 2024માં અને ત્યારબાદ ફરીથી 2026માં પ્રશ્નપત્ર લીક થવાના અને ગંભીર ગડબડીઓના આરોપો સામે આવ્યા છે. મેડિકલ પ્રવેશ પરીક્ષા રદ થયા બાદ 22 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના અહેવાલો પર પણ તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે વધુમાં લખ્યું કે જ્યારે પણ કોઈ ગડબડી કે કૌભાંડ પ્રકાશમાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે મોટાભાગે માત્ર નીચલા સ્તરના અધિકારીઓ પર જ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે સકારાત્મક પરિણામોનો શ્રેય સરકાર પોતે લેતી હોય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે સરકારને સલાહ આપી હતી કે શાંતિપૂર્ણ આંદોલનને માત્ર કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ગણવાને બદલે સરકારે પૂર્ણ જવાબદેહી સાથે તેનો ઉકેલ લાવવો જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પત્રના અંતમાં હજારેએ લખ્યું</span>, "<span lang="gu" xml:lang="gu">સરકારે પ્રદર્શનકારીઓની વાત શાંતિથી સાંભળવી જોઈએ</span>, <span lang="gu" xml:lang="gu">વિશ્વાસ કેળવવો જોઈએ અને ગાંધીવાદી સિદ્ધાંતો તથા લોકશાહી મૂલ્યોને ધ્યાનમાં રાખીને રચનાત્મક સંવાદ દ્વારા મનભેદ ઉકેલવા જોઈએ."</span></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/anna-hazares-letter-to-the-government/article-178967</link>
                <guid>https://www.khabarchhe.com/politics/anna-hazares-letter-to-the-government/article-178967</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 17:45:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/photo-%282%2914.jpg"                         length="926655"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        