<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/north-gujarat/category-4579" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>North Gujarat - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/4579/rss</link>
                <description>North Gujarat RSS Feed</description>
                
                            <item>
                <title>પાટણમાં એક યુવાનને GSTની 1.96 કરોડની નોટીસ મળી, 11 કંપનીઓ હોવાનો ઉલ્લેખ</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના પાટણના સમી તાલુકામા આવેલી દુદખા ગામમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા સુનિલ સથવારા નામના યુવાનને બેંગલુરુ  GST વિભાગ તરફથી નોટીસ મોકલવામાં આવી છે. જેમાં 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનું કહેવાયું છે. સાથે નોટિસમાં એવો ઉલ્લેખ છે કે સુનિલ સથવારાની દેશ-વિદેશમાં 11 કંપની ચાલે છે.</p>
<p>આ નોટિસ મળવાને કારણે સથવારા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ પરિવાર મજૂરી કામ કરે છે અને આટલા રૂપિયા વિશે ક્યારેય સાંભળ્યું પણ નથી.સુનિલ સથવારાએ જયારે તપાસ કરી તો ખબર પડી કે કોઇકે તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફ્રોડ કર્યું. સુનિલ સાયબર ક્રાઇમ અને ગૃહ મંત્રાલયને  ફરિયાદ કરી છે.</p>
<p>સુનિલનું કહેવું છે કે આ કંપનીઓ વિશે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/a-young-man-in-patan-received-a-notice-of-gst-worth-rs-1-96-crore-mentioning-11-companies/article-168099"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/17378179062.jpg" alt=""></a><br /><p>ગુજરાતના પાટણના સમી તાલુકામા આવેલી દુદખા ગામમાં રહેતા અને મિસ્ત્રીનું કામ કરતા સુનિલ સથવારા નામના યુવાનને બેંગલુરુ  GST વિભાગ તરફથી નોટીસ મોકલવામાં આવી છે. જેમાં 1.96 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનું કહેવાયું છે. સાથે નોટિસમાં એવો ઉલ્લેખ છે કે સુનિલ સથવારાની દેશ-વિદેશમાં 11 કંપની ચાલે છે.</p>
<p>આ નોટિસ મળવાને કારણે સથવારા પરિવારના હોશ ઉડી ગયા હતા. આ પરિવાર મજૂરી કામ કરે છે અને આટલા રૂપિયા વિશે ક્યારેય સાંભળ્યું પણ નથી.સુનિલ સથવારાએ જયારે તપાસ કરી તો ખબર પડી કે કોઇકે તેના દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફ્રોડ કર્યું. સુનિલ સાયબર ક્રાઇમ અને ગૃહ મંત્રાલયને  ફરિયાદ કરી છે.</p>
<p>સુનિલનું કહેવું છે કે આ કંપનીઓ વિશે તેને કોઇ વાતની ખબર નથી.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/OZUgVrJdiws?si=tLWQjKzP4SwKW8nu" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/a-young-man-in-patan-received-a-notice-of-gst-worth-rs-1-96-crore-mentioning-11-companies/article-168099</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/a-young-man-in-patan-received-a-notice-of-gst-worth-rs-1-96-crore-mentioning-11-companies/article-168099</guid>
                <pubDate>Sun, 26 Jan 2025 09:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/17378179062.jpg"                         length="955582"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતા ફોટો વિશે કેમ હાર્દિક પટેલનું મૌન છે</title>
                                    <description><![CDATA[<p>વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઇ છે. સોશિયલ મીડિયામાં વિરમગામ ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતો ફોટો વાયરલ થતા ગુજરાત કોંગ્રેસને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.</p>
<p>વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં  મોટું કૌભાંડ બહાર આવ્યું છે.ડાંગર જમા કરાવ્યા વગર  સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીની મીલીભગતાં 3.67 કરોડ રૂપિયાના ખોટા બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા.</p>
<p>  છેલ્લાં કેટલાંક દિવસથી ગાજી રહેલા ડાંગર કૌભાંડમાં જેનું આરોપી તરીકે નામ છે તે માંડલી સુફિયાન વિરમગામ તાલુકા ભાજપના વ્યવસાયિક સેલનો કન્વીનર રહી ચૂક્યો છે અને હાર્દિક તેને કેક ખવડાવી રહ્યો હોય તેવો ફોટો વાયરલ થયો છે.</p>
<p>હાર્દિકે 24 દિવસ પછી વીડિયો વાયરલ કરીને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/photo-of-hardik-patel-feeding-cake-to-paddy-scam-accused-goes-viral/article-168100"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173781808223.jpg" alt=""></a><br /><p>વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી વધી ગઇ છે. સોશિયલ મીડિયામાં વિરમગામ ડાંગર કૌભાંડના આરોપીને કેક ખવડાવતો ફોટો વાયરલ થતા ગુજરાત કોંગ્રેસને નિશાન સાધવાનો મોકો મળી ગયો છે.</p>
<p>વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં  મોટું કૌભાંડ બહાર આવ્યું છે.ડાંગર જમા કરાવ્યા વગર  સરકારી કર્મચારી અને ખરીદ એજન્સીની મીલીભગતાં 3.67 કરોડ રૂપિયાના ખોટા બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા.</p>
<p> છેલ્લાં કેટલાંક દિવસથી ગાજી રહેલા ડાંગર કૌભાંડમાં જેનું આરોપી તરીકે નામ છે તે માંડલી સુફિયાન વિરમગામ તાલુકા ભાજપના વ્યવસાયિક સેલનો કન્વીનર રહી ચૂક્યો છે અને હાર્દિક તેને કેક ખવડાવી રહ્યો હોય તેવો ફોટો વાયરલ થયો છે.</p>
<p>હાર્દિકે 24 દિવસ પછી વીડિયો વાયરલ કરીને ચોખવટ કરી છે કે કોઇ સુફિયાનનું ડાંગર કૌભાંડમાં નામ આવે છે, જે કોઇ હોય તેની સામે કડક પગલાં લેવા જોઇએ.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/PCmKe_34sn4?si=X3R1m1XshWMvQTgT" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/photo-of-hardik-patel-feeding-cake-to-paddy-scam-accused-goes-viral/article-168100</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/photo-of-hardik-patel-feeding-cake-to-paddy-scam-accused-goes-viral/article-168100</guid>
                <pubDate>Sat, 25 Jan 2025 21:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173781808223.jpg"                         length="951843"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આણંદમાં તૈયાર થઇ ગયું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન, આ છે વિશેષતા</title>
                                    <description><![CDATA[<p>ભારતીય રેલવેએ X પ્લેટફોર્મ પર આણંદમાં તૈયાર થઇ ગયેલા પહેલા બુલેટ ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. અમદાવાદ- મુંબઇ કોરીડોરમાં ગુજરાતમાં કુલ 8 સ્ટેશન અને મુંબઇમા 4 સ્ટેશન બનવાના છે. સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન આણંદમાં તૈયાર થઇ ગયું છે જેને આણંદ-નડીયાદ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.</p>
<p>આણંદ બુલેટ સ્ટેશનની ખાસ વાત એ છે કે આણંદ મિલ્ક સિટી તરીકે જાણીતું છે અને સ્ટેશનના રંગરૂપમાં શ્વેત ક્રાંતિની ઝલક જોવા મળે છે. આણંદ સ્ટેશનનો ફ્રન્ટ ભાગ અને ઇન્ટીરીયરમાં દુધના ટીપાની ફીલ આવે તે રીતે બનાયું છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">The Anand Bullet Train Station is making steady strides toward completion, showcasing precision and innovation at every</p></blockquote>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/the-first-station-of-the-bullet-train-has-been-completed-in-anand-this-is-its-special-feature/article-167800"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173625640444.jpg" alt=""></a><br /><p>ભારતીય રેલવેએ X પ્લેટફોર્મ પર આણંદમાં તૈયાર થઇ ગયેલા પહેલા બુલેટ ટ્રેનનો વીડિયો શેર કર્યો છે. અમદાવાદ- મુંબઇ કોરીડોરમાં ગુજરાતમાં કુલ 8 સ્ટેશન અને મુંબઇમા 4 સ્ટેશન બનવાના છે. સૌથી પહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન આણંદમાં તૈયાર થઇ ગયું છે જેને આણંદ-નડીયાદ સ્ટેશન નામ આપવામાં આવ્યું છે.</p>
<p>આણંદ બુલેટ સ્ટેશનની ખાસ વાત એ છે કે આણંદ મિલ્ક સિટી તરીકે જાણીતું છે અને સ્ટેશનના રંગરૂપમાં શ્વેત ક્રાંતિની ઝલક જોવા મળે છે. આણંદ સ્ટેશનનો ફ્રન્ટ ભાગ અને ઇન્ટીરીયરમાં દુધના ટીપાની ફીલ આવે તે રીતે બનાયું છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">The Anand Bullet Train Station is making steady strides toward completion, showcasing precision and innovation at every stage. From completed slabs to roof installations, the progress is remarkable.<a href="https://twitter.com/hashtag/BulletTrain?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#BulletTrain</a> <a href="https://twitter.com/hashtag/Gujarat?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Gujarat</a> <br /><br /> <a href="https://t.co/ZTbE65M9PN">pic.twitter.com/ZTbE65M9PN</a></p>
— Gujarat Information (@InfoGujarat) <a href="https://twitter.com/InfoGujarat/status/1870343815527383062?ref_src=twsrc%5Etfw">December 21, 2024</a></blockquote>
<p> આણંદના પ્લેટફોર્મની લંબાઇ 415 મીટર,સ્ટેશનની ઉંચાઇ 25.6 મીટર અને કુલ બાંધકામ 44073 ચો.મીમા બન્યું છે અને 3 માળનું બનાવવામાં આવ્યું છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/the-first-station-of-the-bullet-train-has-been-completed-in-anand-this-is-its-special-feature/article-167800</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/the-first-station-of-the-bullet-train-has-been-completed-in-anand-this-is-its-special-feature/article-167800</guid>
                <pubDate>Wed, 08 Jan 2025 12:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173625640444.jpg"                         length="689937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતને મળ્યો નવો જિલ્લો, 9 શહેરને મહાનગરપાલિકાનો પણ દરજ્જો મળશે</title>
                                    <description><![CDATA[<p>ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા દિવસે નવી ભેટ આપી છે. ગુજરાતને એક નવો જિલ્લો આપવામાં આવ્યો.ગુજરાત સરકારની કેબિનેટ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને મંજૂરી આપી છે. હવે બનાસકાંઠાને તોડીને બે જિલ્લા બનશે એક બનાસકાંઠા અને બીજો નવો જિલ્લો બનશે થરાદ. થરાદ એ ઉદ્યોગકાર ગૌતમ અદાણીનું પૈતૃક ગામ છે.</p>
<p>બનાસકાંઠામાં કુલ 14 તાલુકા છે અને તેમાંથી 8 તાલુકાનો થરાદમાં સમાવેશ કરવામાં આવશે અને 6 તાલુકા બનાસકાંઠામાં રહેશે.થરાદમાં કૃષિ યુનિવર્સિટી, ખાનગી કોલેજ જેવી અનેક મહત્ત્વની સંસ્થા આવેલી છે.</p>
<p>ગુજરાત સરકારે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપવાની પણ જાહેરાત કરી છે. મહેસાણા, મોરબી, ગાંધીધામ, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર, વાપી, નડીયાદ, પોરબંદર હવે મહાનગરપાલિકા બનશે.</p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/gujarat-gets-new-district-9-cities-will-also-get-municipal-status/article-167684"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1533996078gujarat-map-01.jpg" alt=""></a><br /><p>ગુજરાત સરકારે નવા વર્ષના પહેલા દિવસે નવી ભેટ આપી છે. ગુજરાતને એક નવો જિલ્લો આપવામાં આવ્યો.ગુજરાત સરકારની કેબિનેટ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને મંજૂરી આપી છે. હવે બનાસકાંઠાને તોડીને બે જિલ્લા બનશે એક બનાસકાંઠા અને બીજો નવો જિલ્લો બનશે થરાદ. થરાદ એ ઉદ્યોગકાર ગૌતમ અદાણીનું પૈતૃક ગામ છે.</p>
<p>બનાસકાંઠામાં કુલ 14 તાલુકા છે અને તેમાંથી 8 તાલુકાનો થરાદમાં સમાવેશ કરવામાં આવશે અને 6 તાલુકા બનાસકાંઠામાં રહેશે.થરાદમાં કૃષિ યુનિવર્સિટી, ખાનગી કોલેજ જેવી અનેક મહત્ત્વની સંસ્થા આવેલી છે.</p>
<p>ગુજરાત સરકારે 9 નગર પાલિકાઓને મહાનગર પાલિકાનો દરજજો આપવાની પણ જાહેરાત કરી છે. મહેસાણા, મોરબી, ગાંધીધામ, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર, વાપી, નડીયાદ, પોરબંદર હવે મહાનગરપાલિકા બનશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/WBpPtLBv57M?si=Viz-6bwRtlncEqUg" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/gujarat-gets-new-district-9-cities-will-also-get-municipal-status/article-167684</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/gujarat-gets-new-district-9-cities-will-also-get-municipal-status/article-167684</guid>
                <pubDate>Wed, 01 Jan 2025 16:12:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1533996078gujarat-map-01.jpg"                         length="83842"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પોન્ઝી સ્કીમ કૌભાંડમાં પકડાયેલો ભુપેન્દ્રસિંહ ઝાલા 10 દિવસથી જલસા કરતો હતો</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંઙ ઝાલાની શુક્રવારે સીઆઇટી ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના દવાડા ગામેથી એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.</p>
<p>શનિવારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ઝાલાને અમદાવાદની ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (GPID) કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કુલ 29 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.</p>
<p>દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભૂપેન્દ્ર સિંહ ઝાલા દવાડાના કિરણ સિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં 10 દિવસથી રોકાયો હતો અને દરરોજ દારૂ પાર્ટી કરતો હતો. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ કિરણ સિંહ ચૌહાણને પણ ઉઠાવી લાવી છે અને તેની પુછપરછ ચાલી રહી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/bhupendrasinh-zala-caught-in-ponzi-scheme-was-at-farm-house-from-10-days/article-167635"><img src="https://www.khabarchhe.com/media/400/2024-12/173538710225.jpg" alt=""></a><br /><p>ગુજરાતના હિંમતનગરમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6000 કરોડનું કૌભાંડ કરનાર ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંઙ ઝાલાની શુક્રવારે સીઆઇટી ક્રાઇમ બ્રાન્ચે મહેસાણાના દવાડા ગામેથી એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.</p>
<p>શનિવારે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ઝાલાને અમદાવાદની ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (GPID) કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને કુલ 29 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.</p>
<p>દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ ભૂપેન્દ્ર સિંહ ઝાલા દવાડાના કિરણ સિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં 10 દિવસથી રોકાયો હતો અને દરરોજ દારૂ પાર્ટી કરતો હતો. સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ કિરણ સિંહ ચૌહાણને પણ ઉઠાવી લાવી છે અને તેની પુછપરછ ચાલી રહી છે. કિરણસિંહના કોઇ પોલિટિકલ કનેક્શન અને ઝાલા સાથે શું સંબંધ છે તેની માહિતી મેળવવામાં આવી રહી છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/iUmS6AIKX7w?si=tK_BXv0bncreEzND" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/bhupendrasinh-zala-caught-in-ponzi-scheme-was-at-farm-house-from-10-days/article-167635</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/bhupendrasinh-zala-caught-in-ponzi-scheme-was-at-farm-house-from-10-days/article-167635</guid>
                <pubDate>Sun, 29 Dec 2024 08:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-12/173538710225.jpg"                         length="674464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ઘર વાપસી કરનાર કોંગ્રેસીનો દાવો, ભાજપમાં પાટીલની મંજૂરી વગર કશું થતું નથી</title>
                                    <description><![CDATA[<p>ખેડા જિલ્લાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ 331 દિવસમાં તેમનો ભાજપમાં મોહભંગ થઇ ગયો અને 20 ડિસેમ્બર 2024માં તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી છે. હવે આ કોંગ્રેસી નેતાએ ભાજપની પોલ ખોલી છે.</p>
<p>ઇન્દ્રજિતસિંહ પરમારે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કશું ચાલતું નથી, તેઓ માત્ર એક ચહેરો છે. સી આર પાટીલની પરવાનગી વગર કોઇ કામ થતા નથી. કોઇ પણ ફાઇલ પાસ કરતા પહેલા પાટીલની મંજૂરી લીધા પછી જ પાસ કરવામાં આવે છે.</p>
<p>કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક નેતાઓ હવે ગુંગળામણ અનુભવે છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માંગે છે એમ પરમારે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/congressman-who-returned-home-claims-that-nothing-happens-in-bjp-without-patil-s-approval/article-167534"><img src="https://www.khabarchhe.com/media/400/2024-12/1734357943581.jpg" alt=""></a><br /><p>ખેડા જિલ્લાના મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર જાન્યુઆરી 2024માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ 331 દિવસમાં તેમનો ભાજપમાં મોહભંગ થઇ ગયો અને 20 ડિસેમ્બર 2024માં તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી લીધી છે. હવે આ કોંગ્રેસી નેતાએ ભાજપની પોલ ખોલી છે.</p>
<p>ઇન્દ્રજિતસિંહ પરમારે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કશું ચાલતું નથી, તેઓ માત્ર એક ચહેરો છે. સી આર પાટીલની પરવાનગી વગર કોઇ કામ થતા નથી. કોઇ પણ ફાઇલ પાસ કરતા પહેલા પાટીલની મંજૂરી લીધા પછી જ પાસ કરવામાં આવે છે.</p>
<p>કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક નેતાઓ હવે ગુંગળામણ અનુભવે છે અને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માંગે છે એમ પરમારે કહ્યું હતું. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને અળગા રાખવામાં આવે છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/OCH1zR7cy1U?si=HmRFTK7oHpXPgw7g" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/congressman-who-returned-home-claims-that-nothing-happens-in-bjp-without-patil-s-approval/article-167534</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/congressman-who-returned-home-claims-that-nothing-happens-in-bjp-without-patil-s-approval/article-167534</guid>
                <pubDate>Sun, 22 Dec 2024 22:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-12/1734357943581.jpg"                         length="675826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતના ગામડાના 9 વર્ષના છોકરાએ પોતાના દિવ્યાંગ માતા-પિતાની આ રીતે મદદ કરી</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા જામરૂ ગામમાં વાદાભાઇ તરાલ અને તેમના પત્ની દિવાબેન રહે છે. બંને દિવ્યાંગ છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને એક સંતાન છે જેનું નામ ચેતન છે અને તે ત્રીજા ધોરણમાં ભણે છે અને 9 વર્ષનો છે.</p>
<p></p>
<p>ચેતન પોતાની કાલીઘેલી ભાષામાં ગીત ગાતો રહેતો અને ડાન્સ કરતો રહેતો હતો. 2 વર્ષ પહેલાં  ચેતનના પિતરાઇ ભાઇએ ઇન્સ્ટા પર ચેતનનું એકાઉન્ટ બનાવીને ચેતનના ડાન્સ કરતા ગીત ગાતા વીડિયો અપલોડ કરવા માંડ્યા. પરંતુ કોઇ પ્રતિસાદ નહોતો મળતો.</p>
<p>ધીમે ધીમે ચેતનના વીડિયોના વ્યૂઝ વધ્યા અને  સંગીતકાર ગબ્બર ઠાકોર પાસે આ વીડિયો પહોંચ્યો. તેમણે ચેતનને પોતાના ડીસાના સ્ટુડીયોમાં ગીત ગાવા બોલાવ્યો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/this-is-how-a-9-year-old-boy-from-a-village-in-gujarat-helped-his-parents/article-167319"><img src="https://www.khabarchhe.com/media/400/2024-12/173375127804.jpg" alt=""></a><br /><p>ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા જામરૂ ગામમાં વાદાભાઇ તરાલ અને તેમના પત્ની દિવાબેન રહે છે. બંને દિવ્યાંગ છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે. તેમને એક સંતાન છે જેનું નામ ચેતન છે અને તે ત્રીજા ધોરણમાં ભણે છે અને 9 વર્ષનો છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/aKFfxlTgzPA?si=cE4ek5ivNTqAHy8w" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>
<p>ચેતન પોતાની કાલીઘેલી ભાષામાં ગીત ગાતો રહેતો અને ડાન્સ કરતો રહેતો હતો. 2 વર્ષ પહેલાં  ચેતનના પિતરાઇ ભાઇએ ઇન્સ્ટા પર ચેતનનું એકાઉન્ટ બનાવીને ચેતનના ડાન્સ કરતા ગીત ગાતા વીડિયો અપલોડ કરવા માંડ્યા. પરંતુ કોઇ પ્રતિસાદ નહોતો મળતો.</p>
<p>ધીમે ધીમે ચેતનના વીડિયોના વ્યૂઝ વધ્યા અને  સંગીતકાર ગબ્બર ઠાકોર પાસે આ વીડિયો પહોંચ્યો. તેમણે ચેતનને પોતાના ડીસાના સ્ટુડીયોમાં ગીત ગાવા બોલાવ્યો અને એક ગીત ગવડાવ્યું જે સોશિયલ મીડિયા પર હીટ થઇ ગયું અને 15 લાખથી વધારે લોકોએ જોયું. એમાં ચેતનને મોટી આવક થઇ ગઇ</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/yrg_30kJ-Kk?si=5gjzElzUg7jcRTfE" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Entertainment</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/this-is-how-a-9-year-old-boy-from-a-village-in-gujarat-helped-his-parents/article-167319</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/this-is-how-a-9-year-old-boy-from-a-village-in-gujarat-helped-his-parents/article-167319</guid>
                <pubDate>Tue, 10 Dec 2024 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-12/173375127804.jpg"                         length="962465"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વડતાલમાં ભગવાનને 8.5 સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા પહેરાવાયા</title>
                                    <description><![CDATA[<p>વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 13 નવેમ્બર એટલે કે આજે કારતક સુદ બારસના દિવસે વડતાલ ધામ મંદિરને 200 વર્ષ પુરા થશે અને 201મું વર્ષ બેસશે. મંદિરના આચાર્ય અને સંતો દ્રારા 8.50 કિલો થી વધારે 24 કેરેટ સોનાના વાઘા ભગવાન લક્ષ્મીનારાયણ, રાધા-ક્રિષણા અને વાસુદેવને પહેરાવવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે.</p>
<p>સંતોએ કહ્યું કે, આ સોનાના વસ્ત્રો બનાવવાની તૈયારી 18 મહિનાથી ચાલી રહી હતી અને 130 કારીગરો રોજ 12-12 કલાક કામ કરતા હતા. વાઘામાં પન્ના, માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે.</p>
<p>ભગવાન સ્વામીનારાયણે સ્થાપિત કરેલા આ વડતાલ ધામના મંદિરમાં એટલું સોનુ છે કે મંદિરના શિખરો,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/in-vadtal-the-lord-was-dressed-in-a-wagha-made-of-8-5-gold/article-166912"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/173159133767.jpg" alt=""></a><br /><p>વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 13 નવેમ્બર એટલે કે આજે કારતક સુદ બારસના દિવસે વડતાલ ધામ મંદિરને 200 વર્ષ પુરા થશે અને 201મું વર્ષ બેસશે. મંદિરના આચાર્ય અને સંતો દ્રારા 8.50 કિલો થી વધારે 24 કેરેટ સોનાના વાઘા ભગવાન લક્ષ્મીનારાયણ, રાધા-ક્રિષણા અને વાસુદેવને પહેરાવવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે.</p>
<p>સંતોએ કહ્યું કે, આ સોનાના વસ્ત્રો બનાવવાની તૈયારી 18 મહિનાથી ચાલી રહી હતી અને 130 કારીગરો રોજ 12-12 કલાક કામ કરતા હતા. વાઘામાં પન્ના, માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે.</p>
<p>ભગવાન સ્વામીનારાયણે સ્થાપિત કરેલા આ વડતાલ ધામના મંદિરમાં એટલું સોનુ છે કે મંદિરના શિખરો, 3 મુખ્ય પ્રવેશ દ્રાર, 3 બારશાખ, 3 સિંહાસન, ભગવાને પહેરેલો મૂગટ, છત્ર, રથ બધું સોનાનું છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/2FdLnvzZ_N4?si=lufVo6B7a-QPz-g9" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/in-vadtal-the-lord-was-dressed-in-a-wagha-made-of-8-5-gold/article-166912</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/in-vadtal-the-lord-was-dressed-in-a-wagha-made-of-8-5-gold/article-166912</guid>
                <pubDate>Thu, 14 Nov 2024 22:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/173159133767.jpg"                         length="76255"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું પ્રધાનમંત્રી મોદી વાઘાણી સામે ગુસ્સે ભરાયા?</title>
                                    <description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે 2 તસ્વીરોએ ભારે ચર્ચા જગાવી છે. એક તસ્વીરમાં PM ગંભીર દેખાય રહ્યા છે તો બીજી તસ્વીરમાં ખડખડાટ હાસ્ય કરતા જોવા મળી રહ્યા છે.</p>
<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બે હાથ જોડીને PM મોદી સામે ઉભા હોય તેવી તસ્વીર વાયરલ થઇ છે. તો સામે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો એકદમ ગંભીર છે. એવી ચર્ચા શરૂ થઇ છે કે PM મોદી અને વાઘાણી વચ્ચે કોઇ ગંભીર બાબતે ચર્ચા થઇ હશે અથવા કોઇક બાબતે PM નારાજ થયા હશે.</p>
<p>બીજી તસ્વીરમાં અમરેલીમાં સ્ટેજ પર PM મોદી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/did-pm-modi-get-angry-with-vaghani/article-166837"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/1731238140photo-(2).jpg" alt=""></a><br /><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે 2 તસ્વીરોએ ભારે ચર્ચા જગાવી છે. એક તસ્વીરમાં PM ગંભીર દેખાય રહ્યા છે તો બીજી તસ્વીરમાં ખડખડાટ હાસ્ય કરતા જોવા મળી રહ્યા છે.</p>
<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે એરપોર્ટ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી બે હાથ જોડીને PM મોદી સામે ઉભા હોય તેવી તસ્વીર વાયરલ થઇ છે. તો સામે પ્રધાનમંત્રી મોદીનો ચહેરો એકદમ ગંભીર છે. એવી ચર્ચા શરૂ થઇ છે કે PM મોદી અને વાઘાણી વચ્ચે કોઇ ગંભીર બાબતે ચર્ચા થઇ હશે અથવા કોઇક બાબતે PM નારાજ થયા હશે.</p>
<p>બીજી તસ્વીરમાં અમરેલીમાં સ્ટેજ પર PM મોદી પરષોત્તમ રૂપાલા અને હીરા સોલંકી સાથે ખડખડાટ હસતા નજરે પડે છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/mIcT7Rx5jwU?si=JVEvwpoi1VIJcpi5" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/did-pm-modi-get-angry-with-vaghani/article-166837</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/did-pm-modi-get-angry-with-vaghani/article-166837</guid>
                <pubDate>Sun, 10 Nov 2024 17:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/1731238140photo-%282%29.jpg"                         length="941890"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બે દિવસ પછી શરૂ થનારા વડતાલના મહોત્સવની બધી વિગત જાણો</title>
                                    <description><![CDATA[<p>ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં આવેલા વડતાલ ધામ મંદિરને 13 નવેમ્બરે 200 વર્ષ પુરા થઇ રહ્યા છે જે નિમિત્તે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 1824માં 13 નવેમ્બરે સ્વામીનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.</p>
<p>દ્વિશતાબ્દી મહોત્સવ 800 વિઘા જમીનમાં આયોજન કરવામાં આવ્યું છે, 10 હજાર વાહનોના પાર્કીગની વ્યવસ્થા, 26 હજાર લોકો માટે ટેન્ટ, દરરોજ 4 હજાર ટન શાકભાજી આવશે. 12000 સ્વંય સેવકો સેવા આપશે અને 25 લાખ ભક્તો દર્શન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે. 62500 સ્કેવર ફુટમાં ભવ્ય ભોજનશાળા બનાવવામાં આવી છે.</p>
<p>આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરીને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/find-out-all-the-details-of-vadtal-mohotsav-starting-in-two-days/article-166747"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/173080343261.jpg" alt=""></a><br /><p>ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં આવેલા વડતાલ ધામ મંદિરને 13 નવેમ્બરે 200 વર્ષ પુરા થઇ રહ્યા છે જે નિમિત્તે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 1824માં 13 નવેમ્બરે સ્વામીનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.</p>
<p>દ્વિશતાબ્દી મહોત્સવ 800 વિઘા જમીનમાં આયોજન કરવામાં આવ્યું છે, 10 હજાર વાહનોના પાર્કીગની વ્યવસ્થા, 26 હજાર લોકો માટે ટેન્ટ, દરરોજ 4 હજાર ટન શાકભાજી આવશે. 12000 સ્વંય સેવકો સેવા આપશે અને 25 લાખ ભક્તો દર્શન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે. 62500 સ્કેવર ફુટમાં ભવ્ય ભોજનશાળા બનાવવામાં આવી છે.</p>
<p>આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરીને સરકરાને સોંપી દેવામાં આવશે અને દરરોડ બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/-IfkeQowvYM?si=vf3F58H9epq9LTcI" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                            <category>Astro and Religion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/find-out-all-the-details-of-vadtal-mohotsav-starting-in-two-days/article-166747</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/find-out-all-the-details-of-vadtal-mohotsav-starting-in-two-days/article-166747</guid>
                <pubDate>Wed, 06 Nov 2024 10:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/173080343261.jpg"                         length="692825"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વાવની પેટા ચૂંટણીમાં ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે</title>
                                    <description><![CDATA[<p>બનાસકાંઠાની વાવ બેઠક પરથી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા હતા અને જીત્યા હતા એટલે તેમની આ વિધાનસભા બેઠક ખાલી પડવાને કારણે ચૂંટણી પંચે 13 નવેમ્બરની તારીખ જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.</p>
<p>ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. મતલબ કે વાવમાં આ વખતે ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે.</p>
<p>  સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022 વિધાનસભામાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા, પરંતુ 15061 મતથી હારી ગયા હતા.સ્વરૂપજી ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019માં અપક્ષ લોકસભા લડ્યા હતા.</p>
<p>ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદની પેટા ચૂંટણી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/in-the-by-election-of-vav-thakor-v-rajput/article-166621"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1729862538photo-(2).jpg" alt=""></a><br /><p>બનાસકાંઠાની વાવ બેઠક પરથી ધારાસભ્ય બનેલા ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા હતા અને જીત્યા હતા એટલે તેમની આ વિધાનસભા બેઠક ખાલી પડવાને કારણે ચૂંટણી પંચે 13 નવેમ્બરની તારીખ જાહેર કરી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.</p>
<p>ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા છે. મતલબ કે વાવમાં આ વખતે ઠાકોર વર્સીસ રાજપૂતનો જંગ જામશે.</p>
<p> સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022 વિધાનસભામાં ગેનીબેન ઠાકોર સામે લડ્યા હતા, પરંતુ 15061 મતથી હારી ગયા હતા.સ્વરૂપજી ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2019માં અપક્ષ લોકસભા લડ્યા હતા.</p>
<p>ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદની પેટા ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2022માં ભાજપના શંકરસિંહ ચૌધરી સામે હારી ગયા હતા. તેમના દાદા હેમાભાઇ રાજપૂત જ્યારે વાવ-થરાદ ભેગી વિધાનસભા હતી તે વખતે 20 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા.-</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/J4N57VquDzA?si=OkGvZ8DfLeeR7X1_" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/in-the-by-election-of-vav-thakor-v-rajput/article-166621</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/in-the-by-election-of-vav-thakor-v-rajput/article-166621</guid>
                <pubDate>Sat, 26 Oct 2024 11:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1729862538photo-%282%29.jpg"                         length="942617"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વાવની પેટા ચૂંટણી જીતવી ભાજપ-કોંગ્રેસ બંને માટે કેમ જરૂરી છે?</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતમાં એક જ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી છે છતા આ બેઠક હાઇપ્રોફાઇલ બેઠક બની ગઇ છે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા અને જીત્યા એટલે આ બેઠક ખાલી પડી છે અને હવે તેની પેટા ચૂંટણી થવાની છે.</p>
<p>વાવની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે ભાજપે લોકસભામાં વાવની એક બેઠક ગુમાવવી પડી હતી એટલે હારનો બદલો લેવાની ભાજપ માટે તક છે. જ્યારે કોંગ્રેસ એમ માને છે કે જો વાવમાં જીતીશું તો કોંગ્રેસ અહીં હેટ્રિક મારશે, કારણકે ગેનીબેન સતત બે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/why-is-it-important-for-both-bjp-and-congress-to-win-vav-seat/article-166462"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172908596562.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં એક જ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી છે છતા આ બેઠક હાઇપ્રોફાઇલ બેઠક બની ગઇ છે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા અને જીત્યા એટલે આ બેઠક ખાલી પડી છે અને હવે તેની પેટા ચૂંટણી થવાની છે.</p>
<p>વાવની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે ભાજપે લોકસભામાં વાવની એક બેઠક ગુમાવવી પડી હતી એટલે હારનો બદલો લેવાની ભાજપ માટે તક છે. જ્યારે કોંગ્રેસ એમ માને છે કે જો વાવમાં જીતીશું તો કોંગ્રેસ અહીં હેટ્રિક મારશે, કારણકે ગેનીબેન સતત બે ટર્મથી ધારાસભ્ય હતા. વાવ બેઠક કોંગ્રેસ જીતશે તો ગેનીબેન ઠાકોરનું કદ વધી જશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/xqHYu6mRx78?si=wq_qqRkK1KNQ77e6" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/why-is-it-important-for-both-bjp-and-congress-to-win-vav-seat/article-166462</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/why-is-it-important-for-both-bjp-and-congress-to-win-vav-seat/article-166462</guid>
                <pubDate>Fri, 18 Oct 2024 12:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172908596562.jpg"                         length="678155"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        