<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/-kutchh/category-4617" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title> Kutchh - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/4617/rss</link>
                <description> Kutchh RSS Feed</description>
                
                            <item>
                <title>સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ગુજરાતના કાર્યક્રમ માટે આપ્યો મોટો ઝટકો</title>
                                    <description><![CDATA[<p>સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.</p>
<p>મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.</p>
<p>ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.</p>
<p>મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.</p>
<p>ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો  કે દરગાહ તોડી પડાયા હતા.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/n38jG2Ji2SE?si=iLB6oF0bytSMEPUb" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/supreme-court-gives-a-big-bl-ow-to-muslim-community-for-gujarat-program/article-168233</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/supreme-court-gives-a-big-bl-ow-to-muslim-community-for-gujarat-program/article-168233</guid>
                <pubDate>Tue, 04 Feb 2025 11:31:00 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સૌરાષ્ટ્રમાં દિલિપ સંઘાણી અને નારણ કાછડિયા સામે કોને વાંધો છે?</title>
                                    <description><![CDATA[<p>અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે,  અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.</p>
<p>  પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ  લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો.</p>
<p></p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/who-has-any-objection-to-dilip-sanghani-and-naran-kachhdiya-in-saurashtra/article-168217"><img src="https://www.khabarchhe.com/media/400/2025-02/173850505501.jpg" alt=""></a><br /><p>અમરેલી લેટરકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી મનીષ વઘાસિયાને પોલીસે આખરે એક મહિના પછી છોડી દીધો છે. મનીષ વઘાસિયાએ બહાર આવીને ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. મનીષે કહ્યું કે, મને પોલીસ મારી મારીને એવી કબુલાત કરાવવા માંગતી હતી કે,  અમરેલી લેટરકાંડ પાછળ ઇફકોના ચેરમેન અને દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના પૂર્વ સાંસદ નારણ કાછડીયાનો હાથ છે. પોલીસે એના માટે મને ઘણો માર માર્યો.</p>
<p> પરંતુ મેં પોલીસને કહ્યું હતું કે, જે લેટર વાયરલ થયો છે તે ઓરિજનલ છે અને તાલુકા પંચાયતના પ્રમુખે જ લખેલો છે. ભાજપના અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ  લેટર વાયરલ થયો હતો જેમાં તેમની પર ભ્રષ્ટ્રાચારનો આરોપ લાગ્યો હતો. આ ઘટનામાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/gAMRn6kuOLE?si=G-p6mM3eihnC963n" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/who-has-any-objection-to-dilip-sanghani-and-naran-kachhdiya-in-saurashtra/article-168217</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/who-has-any-objection-to-dilip-sanghani-and-naran-kachhdiya-in-saurashtra/article-168217</guid>
                <pubDate>Sun, 02 Feb 2025 20:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-02/173850505501.jpg"                         length="926870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાજકોટમાં ફક્ત 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકને કારણે નિધન</title>
                                    <description><![CDATA[<p>હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદના થલતેજની એક શાળાની 8 વર્ષની વિદ્યાર્થીની ગાર્ગી રાણપરાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે રાજકોટથી સમાચાર આવ્યા છે કે 11 વર્ષના બાળકે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે.</p>
<p>જસદણના જંગવડમાં રહેતો હેતાંશ રશ્મીકાંત દવે 5મા ધોરણમાં ભણતો હતો અને 11 વર્ષનો હતો. હેતાંશને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે. હેતાંશ ભણવામાં તેજસ્વી હતો અને હજુ 10 દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં તેની શાળા વતી તાલુકા લેવલે મેદાન મારીને આવ્યો હતો.</p>
<p>છેલ્લાં કેટલાંક સમયથી બાળકોમાં જોવા મળી રહેલા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/an-11-year-old-boy-di-ed-of-a-heart-atta-ck-in-rajkot/article-168156"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173823719012.jpg" alt=""></a><br /><p>હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદના થલતેજની એક શાળાની 8 વર્ષની વિદ્યાર્થીની ગાર્ગી રાણપરાનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. હવે રાજકોટથી સમાચાર આવ્યા છે કે 11 વર્ષના બાળકે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે.</p>
<p>જસદણના જંગવડમાં રહેતો હેતાંશ રશ્મીકાંત દવે 5મા ધોરણમાં ભણતો હતો અને 11 વર્ષનો હતો. હેતાંશને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું. તબીબોએ હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું કહ્યું છે. હેતાંશ ભણવામાં તેજસ્વી હતો અને હજુ 10 દિવસ પહેલા જ ખેલ મહાકુંભમાં તેની શાળા વતી તાલુકા લેવલે મેદાન મારીને આવ્યો હતો.</p>
<p>છેલ્લાં કેટલાંક સમયથી બાળકોમાં જોવા મળી રહેલા હદ્દયરોગના જીવલેણ હુમલાથી માતા-પિતાઓમાં ચિંતા વધી ગઇ છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/-pBD4WUxUCY?si=J1ErYm_MaE1V33Ft" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/an-11-year-old-boy-di-ed-of-a-heart-atta-ck-in-rajkot/article-168156</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/an-11-year-old-boy-di-ed-of-a-heart-atta-ck-in-rajkot/article-168156</guid>
                <pubDate>Thu, 30 Jan 2025 21:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173823719012.jpg"                         length="643489"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પાટીદાર દીકરી કાંડ: પોલીસે પાયલ ગોટી વિશે શું કબુલ્યું</title>
                                    <description><![CDATA[<p>અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.</p>
<p>દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.</p>
<p>નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-what-did-the-police-admit-about-payal-goti/article-168162"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173824372124.jpg" alt=""></a><br /><p>અમરેલીમાં 27 ડિસેમ્બરે પાટીદાર દીકરી પાયલનો પોલીસે વરઘોડો કાઢયાની ઘટનાના આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના DIG નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી.</p>
<p>દિવ્ય ભાસ્કરના અહેવાલમાં દાવો કરાયો છે કે આ રિપોર્ટની માહિતી દિવ્ય ભાસ્કર પાસે આવી છે. નિર્લિપ્ત રાયનો રિપોર્ટ હજુ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને સોંપાયો નથી.</p>
<p>નિર્લિપ્ત રાયે 16 લોકોના નિવેદન લીધા હતા જેમાં પોલીસે કહ્યું હતું કે, મેડિકલ રિપોર્ટમાં પાયલને માર માર્યાનું સામે આવ્યું નથી. પરંતુ પોલીસે મૌખિક રીતે કબુલાત કરી છે કે પાયલને માર મારવામાં આવ્યો હતો. હવે સવાલ એ છે કે જો પોલીસે માર મારવાની સાબિત થાય તો રાજ્યમાં પોલીસનો વરઘોડો નિકળશે?</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/Dmv6uA58TjY?si=RsgTkIVe00gLMXFJ" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-what-did-the-police-admit-about-payal-goti/article-168162</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-what-did-the-police-admit-about-payal-goti/article-168162</guid>
                <pubDate>Thu, 30 Jan 2025 20:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173824372124.jpg"                         length="661392"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ક્ચ્છના 23 ગામોમાં હિંદુઓની વસ્તી કેમ ઘટી રહી છે?</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના કચ્છમાં છેલ્લાં ઘણા સમયથી હિંદુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છમાં 23 ગામોમાં હિંદુઓની વસ્તી હતી. તેમાં પણ 6 ગામો એવા છે કે જ્યાં હવે એક પણ હિંદુ પરિવાર વસતો નથી. નાના ભાગરા, ભટ્ટાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગાડીવંઢમાં એક પણ હિદુ પરિવાર નથી રહેતો.</p>
<p>કચ્છમાં હિંદુઓની વસ્તી ઘટવાને કારણે ઘણી બધી સંસ્થાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, દેશની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિનું નિમાર્ણ થઇ રહ્યું છે. કચ્છથી પાકિસ્તાન બોર્ડર એકદમ નજીક છે.</p>
<p>કચ્છથી હિંદુઓ એટલા માટે પલાયન થઇ રહ્યા છે કે તેમના સંતાનોના લગ્ન નથી થઇ રહ્યા. કોઇ છોકરી ગામડે આવવા તૈયાર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/why-is-the-population-of-hindus-decreasing-in-23-villages-of-kutch/article-168150"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173815864704.jpg" alt=""></a><br /><p>ગુજરાતના કચ્છમાં છેલ્લાં ઘણા સમયથી હિંદુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કચ્છમાં 23 ગામોમાં હિંદુઓની વસ્તી હતી. તેમાં પણ 6 ગામો એવા છે કે જ્યાં હવે એક પણ હિંદુ પરિવાર વસતો નથી. નાના ભાગરા, ભટ્ટાવાંઢ, મોટા ગુગરીયાણા, નાના ગુગરીયાણા, મેડી અને ભંગાડીવંઢમાં એક પણ હિદુ પરિવાર નથી રહેતો.</p>
<p>કચ્છમાં હિંદુઓની વસ્તી ઘટવાને કારણે ઘણી બધી સંસ્થાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી છે કે, દેશની સુરક્ષા જોખમાય તેવી સ્થિતિનું નિમાર્ણ થઇ રહ્યું છે. કચ્છથી પાકિસ્તાન બોર્ડર એકદમ નજીક છે.</p>
<p>કચ્છથી હિંદુઓ એટલા માટે પલાયન થઇ રહ્યા છે કે તેમના સંતાનોના લગ્ન નથી થઇ રહ્યા. કોઇ છોકરી ગામડે આવવા તૈયાર નથી. બીજું કારણ એ છે કે, કચ્છમાં ધંધા-રોજગાર નથી માત્ર પશુપાલન છે એટલે લોકો પલાયન કરી રહ્યા છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/iHdDk8iAGV4?si=_RqLL80acUGM8ZN7" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/why-is-the-population-of-hindus-decreasing-in-23-villages-of-kutch/article-168150</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/why-is-the-population-of-hindus-decreasing-in-23-villages-of-kutch/article-168150</guid>
                <pubDate>Thu, 30 Jan 2025 09:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173815864704.jpg"                         length="953072"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જયેશ રાદડીયાએ પાટીદાર સમાજના કયા નેતાને ટપોરી કીધા?</title>
                                    <description><![CDATA[<p>ભાજપના કદાવર નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના એક નિવેદને રાજકારણમાં વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે. રાદડીયાના નિવેદનને કારણે પાટીદાર સમાજ આમને સામને આવી ગયો છે.</p>
<p>26 જાન્યુઆરી 2025 ના દિવસે જામકંડોરણામાં 511 દિકરીઓના સમૂહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ પરથી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, આપણા સમાજની બે-પાંચ ટપોરીની ગેંગ સારા કામમાં હવનમાં હાડકાં નાખી રહી છે. રાદડીયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટ કરી રહી છે. રાદડીયાએ કહ્યું કે, તાકાત હોય તો રાજકારણમાં આવો. સમાજમાં નહીંને રાજકારણ ન કરો.</p>
<p>TV-9 ગુજરાતીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જયેશ રાદડીયાએ આમ તો કોઇનું નામ લીધું નહોતું, પરંતુ આ નિશાન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/which-patidar-samaj-leader-did-jayesh-raddia-call-a-tapori/article-168133"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173806154513.jpg" alt=""></a><br /><p>ભાજપના કદાવર નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના એક નિવેદને રાજકારણમાં વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે. રાદડીયાના નિવેદનને કારણે પાટીદાર સમાજ આમને સામને આવી ગયો છે.</p>
<p>26 જાન્યુઆરી 2025 ના દિવસે જામકંડોરણામાં 511 દિકરીઓના સમૂહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ પરથી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, આપણા સમાજની બે-પાંચ ટપોરીની ગેંગ સારા કામમાં હવનમાં હાડકાં નાખી રહી છે. રાદડીયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટ કરી રહી છે. રાદડીયાએ કહ્યું કે, તાકાત હોય તો રાજકારણમાં આવો. સમાજમાં નહીંને રાજકારણ ન કરો.</p>
<p>TV-9 ગુજરાતીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જયેશ રાદડીયાએ આમ તો કોઇનું નામ લીધું નહોતું, પરંતુ આ નિશાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સામે હતું. સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/which-patidar-samaj-leader-did-jayesh-raddia-call-a-tapori/article-168133</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/which-patidar-samaj-leader-did-jayesh-raddia-call-a-tapori/article-168133</guid>
                <pubDate>Wed, 29 Jan 2025 10:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173806154513.jpg"                         length="653340"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લોભિયા હોય ત્યાં... રાજકોટમાં ક્રિપ્ટોની સ્કીમમાં 8000 લોકોના 300 કરોડ ફસાયા</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતના રાજકોટમાં બ્લોકઓરા કંપનીની ક્રિપ્ટોકરન્સીની સ્કીમમાં લગભગ 8000 લોકોના 300 કરોડ રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. એકના 3 ગણા કરી આપવાની આ યોજનામાં 12 રોકાણકારોએ રાજકોટના પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને એક અરજી આપી છે.</p>
<p>  અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 12 લોકોના લગભગ 70 લાખ રૂપિયા લાલચમાં આવીને રોક્યા હતા. કંપનીએ દરરોજ 1 ટકો વ્યાજ આપવાની વાત કરી હતી, પરંતુ સંચાલકો હવે જવાબ આપતા નથી. બ્લોકઓરા એ TABC કોઇન લોંચ કર્યા હતા.</p>
<p>રોકાણકારોએ કહ્યું કે, કંપનીના સંચાલકોએ લિંબડીમાં સામાજિક સંમેલનમાં 7 લાખ રૂપિયા ખર્ચીને લોકોને મફતમાં જમાડ્યા હતા અને સમાજ માટે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એટલે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/300-crore-of-8000-people-trapped-in-crypto-ccheme-in-rajkot/article-168004"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173729381114.jpg" alt=""></a><br /><p>ગુજરાતના રાજકોટમાં બ્લોકઓરા કંપનીની ક્રિપ્ટોકરન્સીની સ્કીમમાં લગભગ 8000 લોકોના 300 કરોડ રૂપિયા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. એકના 3 ગણા કરી આપવાની આ યોજનામાં 12 રોકાણકારોએ રાજકોટના પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી અને એક અરજી આપી છે.</p>
<p> અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 12 લોકોના લગભગ 70 લાખ રૂપિયા લાલચમાં આવીને રોક્યા હતા. કંપનીએ દરરોજ 1 ટકો વ્યાજ આપવાની વાત કરી હતી, પરંતુ સંચાલકો હવે જવાબ આપતા નથી. બ્લોકઓરા એ TABC કોઇન લોંચ કર્યા હતા.</p>
<p>રોકાણકારોએ કહ્યું કે, કંપનીના સંચાલકોએ લિંબડીમાં સામાજિક સંમેલનમાં 7 લાખ રૂપિયા ખર્ચીને લોકોને મફતમાં જમાડ્યા હતા અને સમાજ માટે 25 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એટલે લોકોને વિશ્વાસ આવી ગયો હતો. પરંતુ સમાજને હજુ 25 લાખ પણ આપ્યા નથી.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/fsbK8ZJBMvY?si=mm8cAOhLrjsYQiL5" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Business</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                            <category>Money</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/300-crore-of-8000-people-trapped-in-crypto-ccheme-in-rajkot/article-168004</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/300-crore-of-8000-people-trapped-in-crypto-ccheme-in-rajkot/article-168004</guid>
                <pubDate>Tue, 21 Jan 2025 09:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173729381114.jpg"                         length="676385"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાજકોટના પોલીસ ડોગ જેકસને પળવારમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો, ભત્રીજો પકડાયો</title>
                                    <description><![CDATA[<p>રાજકોટના જેતપુરના કણકિયા પાર્ટી પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે બહારગામ ગયા હતા અને ઘર બંધ હતુ ત્યારે ઘરમાંથી 1.20 લાખ રૂપિયાના દાગીના ચોરાઇ ગયા છે. ઘરમાં કોઇ પણ તોડફોડ કરવામાં આવી નહોતી.</p>
<p>પોલીસે CCTV તપાસ્યા પણ કોઇ સુરાગ ન મળ્યો ત્યારે રાજકોટ રૂરલ પોલીસના ડોગ જેકસનને બોલાવવામાં આવ્યો. જેકસન પહેલા કાંતા બેનના ઘરમાં ફર્યો અને પછી બાજુના ઘર પાસે ગોળ ગોળ ફર્યા કરતો હતો. પોલીસે એ ઘરમાં રહેતા વનરાજ સરવૈયાની પુછપરછ કરી તો તેણે કબુલી લીધું હતું કે કાંતાબેન તેના કાકી થાય છે અને કાકીના ઘરમાંથી તેણે જ ચોરી કરી હતી.</p>
<p>વનરાજે અડધા દાગીના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/rajkot-police-dog-jackson-solves-theft-case-in-an-instant/article-167987"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173720639415.jpg" alt=""></a><br /><p>રાજકોટના જેતપુરના કણકિયા પાર્ટી પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જ્યારે બહારગામ ગયા હતા અને ઘર બંધ હતુ ત્યારે ઘરમાંથી 1.20 લાખ રૂપિયાના દાગીના ચોરાઇ ગયા છે. ઘરમાં કોઇ પણ તોડફોડ કરવામાં આવી નહોતી.</p>
<p>પોલીસે CCTV તપાસ્યા પણ કોઇ સુરાગ ન મળ્યો ત્યારે રાજકોટ રૂરલ પોલીસના ડોગ જેકસનને બોલાવવામાં આવ્યો. જેકસન પહેલા કાંતા બેનના ઘરમાં ફર્યો અને પછી બાજુના ઘર પાસે ગોળ ગોળ ફર્યા કરતો હતો. પોલીસે એ ઘરમાં રહેતા વનરાજ સરવૈયાની પુછપરછ કરી તો તેણે કબુલી લીધું હતું કે કાંતાબેન તેના કાકી થાય છે અને કાકીના ઘરમાંથી તેણે જ ચોરી કરી હતી.</p>
<p>વનરાજે અડધા દાગીના તેના મિત્ર યુવરાજ મોયાને આપ્યા હતા જેણે એ દાગીના પર લોન લઇને ઓનલાઇન ગેમમાં હારી ગયો હતો જ્યારે વનરાજ દાગીના વેચીને કાર ભાડે કરી દીવ જલસાં કરવા ગયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/rajkot-police-dog-jackson-solves-theft-case-in-an-instant/article-167987</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/rajkot-police-dog-jackson-solves-theft-case-in-an-instant/article-167987</guid>
                <pubDate>Sun, 19 Jan 2025 23:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173720639415.jpg"                         length="972405"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પરેશ ધાનાણીએ કેમ કહ્યું- ભાજપના સાંસદ-ધારાસભ્યો ખોવાયા છે, જડે ઈ જાણ કરજો</title>
                                    <description><![CDATA[<p>અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.</p>
<p>કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.</p>
<p></p>
<p>ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/why-did-dhanani-say-bjp-mps-and-mlas-are-missing/article-167960"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1714904170paresh-dhanani.jpg" alt=""></a><br /><p>અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.</p>
<p>કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.</p>
<p><iframe style="border:none;" src="https://www.facebook.com/plugins/post.php?href=https://www.facebook.com/pareshdhananiofficial/posts/pfbid02ie2E7KGrHTWngFXKB758pRcFbdaPETzBoRjSczyrBaNgNFH6mywtin8acso4J4Qvl&amp;show_text=true&amp;width=500" width="500" height="250" frameborder="0" allowfullscreen=""></iframe></p>
<p>ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ આ ઘટના વિશે પોલીસની ભૂલ હોવોનું કહ્યું હતું.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/W3wt8eexNvs?si=oOmFkfvySw2ex_5e" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/why-did-dhanani-say-bjp-mps-and-mlas-are-missing/article-167960</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/why-did-dhanani-say-bjp-mps-and-mlas-are-missing/article-167960</guid>
                <pubDate>Sat, 18 Jan 2025 22:13:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1714904170paresh-dhanani.jpg"                         length="79196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હોટલોમાં ખાવાનો ચસકો હોય તો ધ્યાન રાખજો, ગુજરાતમાં 800 કિલો નકલી પનીર પકડાયું</title>
                                    <description><![CDATA[<p>જો તમને હોટલોમાં ખાવાનો ચસકો હોય, મનપસંદ હોટલોમાં પનીરનો ટેસ્ટ કરતા હો તો તમારે હોસ્પિટલના બિલ ભરવા તૈયાર રહેવું પડશે. તમે જે પનીર આરોગી રહ્યા છો તે આરોગ્ય પ્રદ કે પ્રોટીનથી ભરપૂર ન પણ હોય શકે.રાજકોટમાં 800 કિલો પનીર એક ફેકટરીમાં પકડાયું જેમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું. નકલી પનીર ફેકટરીમાં બનતું હતું, જે મોટી મોટી હોટલોમાં સપ્લાય થતું હતું.</p>
<p>રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને  એક ફેકટરીમાંથી 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લીધો છે. આ નકલી પનીરમાં દુધનો વાસી પાવડર, એસિટીક એસિડ અને હલકી કક્ષાનું પામ ઓઇલ મિક્સ કરવામાં આવતું હતું. સેમ્પલને વડોદરા એક લેબમાં ટેસ્ટ માટે મોકલાયું હતું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/800-kg-of-fake-paneer-was-caught-in-gujarat/article-167883"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1736691526photo-(2).jpg" alt=""></a><br /><p>જો તમને હોટલોમાં ખાવાનો ચસકો હોય, મનપસંદ હોટલોમાં પનીરનો ટેસ્ટ કરતા હો તો તમારે હોસ્પિટલના બિલ ભરવા તૈયાર રહેવું પડશે. તમે જે પનીર આરોગી રહ્યા છો તે આરોગ્ય પ્રદ કે પ્રોટીનથી ભરપૂર ન પણ હોય શકે.રાજકોટમાં 800 કિલો પનીર એક ફેકટરીમાં પકડાયું જેમાં કેમિકલ મિક્સ કરવામાં આવતું હતું. નકલી પનીર ફેકટરીમાં બનતું હતું, જે મોટી મોટી હોટલોમાં સપ્લાય થતું હતું.</p>
<p>રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને  એક ફેકટરીમાંથી 800 કિલો પનીરનો જથ્થો જપ્ત કરી લીધો છે. આ નકલી પનીરમાં દુધનો વાસી પાવડર, એસિટીક એસિડ અને હલકી કક્ષાનું પામ ઓઇલ મિક્સ કરવામાં આવતું હતું. સેમ્પલને વડોદરા એક લેબમાં ટેસ્ટ માટે મોકલાયું હતું , જેમાં અખાધ હોવાનું અને આરોગ્ય માટે હાનિકારક જણાયું હતું.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/am68n2hFjJw?si=1RRQsuba8WWwVvO-" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                            <category>Food</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/800-kg-of-fake-paneer-was-caught-in-gujarat/article-167883</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/800-kg-of-fake-paneer-was-caught-in-gujarat/article-167883</guid>
                <pubDate>Mon, 13 Jan 2025 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1736691526photo-%282%29.jpg"                         length="956660"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પાટીદાર દીકરી કાંડ: શું પાટીલ કંટ્રોલ કરી શક્યા હોત?</title>
                                    <description><![CDATA[<p>અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.</p>
<p>અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-has-cr-patil-become-inactive-in-gujarat/article-167861"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1712061221101.jpg" alt=""></a><br /><p>અમરેલીમા પાટીદાર દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ અને એ પછી સરઘસ કાઢવાની ઘટનાને 13 દિવસ થયા છતા હજુ ગુજરાતના રાજકારણમાં ગરમાટો છે. ભાજપના સંગઠનનો ઇશ્યુ હોવા છતા ભાજપ ડેમેજ કંટ્રોલને ખાળવા માટે નિષ્ફળ રહ્યું છે.</p>
<p>અમરેલીમાં પાટીદાર દીકરી કાંડનો મુદ્દો કોંગ્રેસે ઉછાળ્યો છે અને હવે આ ઇશ્યુ આગની જેમ આખા ગુજરાતમા પ્રસરી રહ્યો છે. સી આર પાટીલ હજુ ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, પરંતુ તેમનું અત્યાર સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી. જાણકારોનું કહેવું છે કે, જો સી આર પાટીલ ગુજરાતમાં સક્રીય હોત તો આ ઇશ્યુ આટલો લાંબો ખેંચાયો ન હોત, પરંતુ લાગે છે કે પાટીલ હવે નિષ્ક્રીય થઇ ગયા છે.</p>
<p>આ ઘટનામાં ભાજપની આબરૂના ધજાગરા ઉડી ગયા છે. </p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/SjMIAlH-yt8?si=jRkqqico5oZGye16" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-has-cr-patil-become-inactive-in-gujarat/article-167861</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/patidar-daughter-case-has-cr-patil-become-inactive-in-gujarat/article-167861</guid>
                <pubDate>Sat, 11 Jan 2025 16:14:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1712061221101.jpg"                         length="653721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પાટીદાર સમાજની અનોખી પહેલ, પરિવારના મોભીના મોત પર 10 લાખ આપશે</title>
                                    <description><![CDATA[<p>પાટીદાર સમાજ એવો છે જે તેમના સમાજ માટે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે સામાજિક વાત હોય હમેંશા કઇંકને કઇંક કરતો રહે છે. હવે સુરતના પાટીદારોએ એક અનોખી પહેલી કરી છે.</p>
<p>  સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્રારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની સુરતથી શરૂઆત કરવામાં આવી છે. જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા મોભીનું મોત થાય તો પરિવાર આર્થિક રીતે નોંધારો ન બની જાય તેના માટે આવા  પરિવારોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.</p>
<p>આ યોજના અત્યારે સુરતના કડવા-લેઉઆ પાટીદારો માટે શરૂ કરવામાં આવી છે, પછી આખા ગુજરાતમા કડવા- લેઉઆ પાટીદારો માટે લાગૂ થશે.</p>
<p>આ યોજનામાં પાટીદાર સમાજના લોકો અરજી કરી શકશે,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/a-unique-initiative-of-the-patidar-community-they-will-give-10-lakhs-on-the-death-of-the-head-of-the-family/article-167802"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173625640446.jpg" alt=""></a><br /><p>પાટીદાર સમાજ એવો છે જે તેમના સમાજ માટે શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય કે સામાજિક વાત હોય હમેંશા કઇંકને કઇંક કરતો રહે છે. હવે સુરતના પાટીદારોએ એક અનોખી પહેલી કરી છે.</p>
<p> સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્રારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની સુરતથી શરૂઆત કરવામાં આવી છે. જે પરિવારની કમાતી વ્યક્તિ અથવા મોભીનું મોત થાય તો પરિવાર આર્થિક રીતે નોંધારો ન બની જાય તેના માટે આવા  પરિવારોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે.</p>
<p>આ યોજના અત્યારે સુરતના કડવા-લેઉઆ પાટીદારો માટે શરૂ કરવામાં આવી છે, પછી આખા ગુજરાતમા કડવા- લેઉઆ પાટીદારો માટે લાગૂ થશે.</p>
<p>આ યોજનામાં પાટીદાર સમાજના લોકો અરજી કરી શકશે, પરંતુ તેમણે સહાય નિધી આપવી પડશે. 18થી 30 વર્ષ માટે વર્ષના 100 વહીવટી ખર્ચ અને 2000 સહયોગ નિધી, 31થી 45 વર્ષ માટે 100 વહીવટી ખર્ચ અને 2500 રૂપિયા સહાય નિધી અને 46થી 55 વર્ષ સુધી 100 પ્લસ 3000 સહાય નિધી ભરવા પડશે અને આ બે વર્ષ ભર્યા પછી યોજનાનો લાભ મળશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/j8ea94tx3EE?si=AADFebznlxgq1qb4" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/a-unique-initiative-of-the-patidar-community-they-will-give-10-lakhs-on-the-death-of-the-head-of-the-family/article-167802</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/a-unique-initiative-of-the-patidar-community-they-will-give-10-lakhs-on-the-death-of-the-head-of-the-family/article-167802</guid>
                <pubDate>Wed, 08 Jan 2025 10:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173625640446.jpg"                         length="654622"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        