<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/coronavirus/category-63675" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Coronavirus - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/63675/rss</link>
                <description>Coronavirus RSS Feed</description>
                
                            <item>
                <title>કોરોનાના XFG વેરિયન્ટથી હાહાકાર, સ્ટ્રોન્ગ ઇમ્યૂનિટી પણ કામ નથી આવતી, 160 લોકોને બનાવી ચૂક્યો છે શિકાર</title>
                                    <description>
                        <![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધી </span>JN.1<span lang="gu" xml:lang="gu">ના મ્યૂટેશન વેરિયન્ટ </span>NB.1.8.1<span lang="gu" xml:lang="gu"> અને </span>NF.7<span lang="gu" xml:lang="gu">ના સંક્રમણને લઈને એક્સપર્ટ વધુ ચિંતા વ્યક્ત કરતા નહોતા. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાએ જરૂર હાઇ એલર્ટવાળી સ્થિતિ લાવી દીધી છે</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ હવે ભારતમાં વધુ એક વેરિયન્ટ આવી ચૂક્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ભારતમાં સક્રિય કેસોની સંખ્યા </span>6,491<span lang="gu" xml:lang="gu"> પર પહોંચી ગઈ છે. આ વધારો ત્યારે સામે આવ્યો છે</span>,<span lang="gu" xml:lang="gu"> જ્યારે કેટલાક રાજ્યોમાં એક નવો વેરિયન્ટ </span>XFG<span lang="gu" xml:lang="gu">ની</span> <span lang="gu" xml:lang="gu">ઓળખ થઈ છે. આ વેરિયન્ટની સૌથી</span></p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/new-covid-19-variant-xfg-detected-in-163-cases-in-india-it-evades-immunity/article-172084"><img src="https://www.khabarchhe.com/media/400/2025-06/corona1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દેશમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં તેજી આવી ગઈ છે. અત્યાર સુધી </span>JN.1<span lang="gu" xml:lang="gu">ના મ્યૂટેશન વેરિયન્ટ </span>NB.1.8.1<span lang="gu" xml:lang="gu"> અને </span>NF.7<span lang="gu" xml:lang="gu">ના સંક્રમણને લઈને એક્સપર્ટ વધુ ચિંતા વ્યક્ત કરતા નહોતા. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">તેની ઝડપથી ફેલાવાની ક્ષમતાએ જરૂર હાઇ એલર્ટવાળી સ્થિતિ લાવી દીધી છે</span>,<span lang="gu" xml:lang="gu"> પરંતુ હવે ભારતમાં વધુ એક વેરિયન્ટ આવી ચૂક્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ભારતમાં સક્રિય કેસોની સંખ્યા </span>6,491<span lang="gu" xml:lang="gu"> પર પહોંચી ગઈ છે. આ વધારો ત્યારે સામે આવ્યો છે</span>,<span lang="gu" xml:lang="gu"> જ્યારે કેટલાક રાજ્યોમાં એક નવો વેરિયન્ટ </span>XFG<span lang="gu" xml:lang="gu">ની</span> <span lang="gu" xml:lang="gu">ઓળખ થઈ છે. આ વેરિયન્ટની સૌથી પહેલા ઓળખ કેનેડામાં થઈ હતી. તે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે</span>,<span lang="gu" xml:lang="gu"> ચાલો સમજીએ.</span></p>
<div>
<p><strong><span lang="gu" xml:lang="gu">શું છે </span>XFG <span lang="gu" xml:lang="gu">વેરિયન્ટ</span>?</strong></p>
<p>XFG <span lang="gu" xml:lang="gu">વેરિયન્ટ ઓમીક્રોનનો એક નવો સબ-વેરિયન્ટ છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સ્ટડી મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">આ વેરિયન્ટ </span>LF.<span lang="gu" xml:lang="gu">7 અને </span>LP.<span lang="gu" xml:lang="gu">8.1.2માંથી ઉત્પન્ન થયો છે. તેમાં 4 મુખ્ય મ્યૂટેશન (</span>His<span lang="gu" xml:lang="gu">445</span>Arg, Asn<span lang="gu" xml:lang="gu">487</span>Asp, Gln<span lang="gu" xml:lang="gu">493</span>Glu, Thr<span lang="gu" xml:lang="gu">572</span>Ile) <span lang="gu" xml:lang="gu">છે</span>, <span lang="gu" xml:lang="gu">જે તેને ઝડપથી ફેલાવામાં મદદ કરે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-06/corona2.jpg" alt="corona2" width="1280" height="720"></img>
health.economictimes.indiatimes.com

<p> </p>
<p><strong>XFG <span lang="gu" xml:lang="gu">વેરિયન્ટના કેસ ક્યાં-ક્યાં મળ્યા</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતીય </span>SARS-CoV-<span lang="gu" xml:lang="gu">2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (</span>INSACOG<span lang="gu" xml:lang="gu">) અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">દેશભરમાં અત્યાર સુધી </span>XFG <span lang="gu" xml:lang="gu">વેરિયન્ટના 163 કેસ મળ્યા છે. તેમાં</span>, <span lang="gu" xml:lang="gu">સૌથી વધુ 89 કેસ મહારાષ્ટ્રથી છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારબાદ તામિલનાડુ (16)</span>, <span lang="gu" xml:lang="gu">કેરળ (15) અને ગુજરાત (11) છે. તો</span>, <span lang="gu" xml:lang="gu">આંધ્ર પ્રદેશ</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કેટલો ખતરનાક છે </span>XFG</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">કોરોનાનો સામે આવેલો નવો વેરિયન્ટ</span>, XFG, <span lang="gu" xml:lang="gu">ઇમ્યૂનિટીને છેતરવામાં માહિર છે. તેનો અર્થ એ છે કે આ વેરિયન્ટ એ લોકોને પણ શિકાર બનાવી શકે છે જેમની ઇમ્યૂનિટી સ્ટ્રોન્ગ છે. તેનાથી</span>, <span lang="gu" xml:lang="gu">દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઈ શકે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-06/corona.jpg" alt="corona" width="1280" height="720"></img>
moneycontrol.com

</div>
<p> </p>
<p><span lang="gu" xml:lang="gu">કેરળ બાદ</span>, <span lang="gu" xml:lang="gu">મહારાષ્ટ્ર</span>, <span lang="gu" xml:lang="gu">કર્ણાટક</span>, <span lang="gu" xml:lang="gu">ગુજરાત</span>, <span lang="gu" xml:lang="gu">દિલ્હી</span>, <span lang="gu" xml:lang="gu">પશ્ચિમ બંગાળ</span>, <span lang="gu" xml:lang="gu">ઉત્તર પ્રદેશ</span>, <span lang="gu" xml:lang="gu">તામિલનાડુ અને હરિયાણામાં પણ સક્રિય કેસોની સંખ્યા વધુ છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોઈ નવું મોત નોંધાયું નથી</span>. <span lang="gu" xml:lang="gu">1 જાન્યુઆરી</span>, <span lang="gu" xml:lang="gu">2025થી અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 65 લોકોના મોત થયા છે. આ મોતોની જાણકારી  ઉત્તર પ્રદેશ</span>, <span lang="gu" xml:lang="gu">પશ્ચિમ બંગાળ</span>, <span lang="gu" xml:lang="gu">તામિલનાડુ</span>, <span lang="gu" xml:lang="gu">પંજાબ</span>, <span lang="gu" xml:lang="gu">મહારાષ્ટ્ર</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય પ્રદેશ</span>, <span lang="gu" xml:lang="gu">કેરળ</span>, <span lang="gu" xml:lang="gu">કર્ણાટક</span>, <span lang="gu" xml:lang="gu">ગુજરાત અને દિલ્હીથી મળી છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે નવા વેરિયન્ટને કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. જોકે અત્યાર સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં છે</span>, <span lang="gu" xml:lang="gu">તકેદારી રાખવી જરૂરી છે. સરકાર અને સ્વાસ્થ્ય વિભાગની સલાહનું પાલન કરીને જ આ સંક્રમણને રોકી શકાય છે.</span></p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/new-covid-19-variant-xfg-detected-in-163-cases-in-india-it-evades-immunity/article-172084</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/new-covid-19-variant-xfg-detected-in-163-cases-in-india-it-evades-immunity/article-172084</guid>
                <pubDate>Tue, 10 Jun 2025 16:15:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-06/corona1.jpg"                         length="235546"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Parimal Chaudhary]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ભારતમાં પણ વધી રહ્યો ચીનવાળો કોરોના વેરિયન્ટ! આ 16 લક્ષણો દેખાય તો થઈ જાઓ સાવધાન</title>
                                    <description>
                        <![CDATA[<p>કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક બેઠક બોલાવી જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચીનમાં કોવિડ-19 કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના ચાર કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. ગુજરાતમાં કોવિડ પોઝિટિવ મળી આવેલી 61 વર્ષીય NRI મહિલાએ રસીના ત્રણ ડોઝ લીધા હતા.</p>
<p>કોરોના વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને તેને કારણે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પણ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/china-coronavirus-in-india/article-149172"><img src="https://www.khabarchhe.com/media/400/2022-12/16717072642.jpg" alt=""></a><br /><p>કોવિડ-19ના વધતા જતા કેસોએ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી દીધી છે. લોકોને કોરોનાથી થોડી રાહત મળી હતી કે ચીન, જાપાન, આર્જેન્ટિના, દક્ષિણ કોરિયા, અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાં ફરી કેસ વધવા લાગ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને જોતા, ભારતના આરોગ્ય મંત્રાલયે પણ એક બેઠક બોલાવી જેમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ચીનમાં કોવિડ-19 કેસમાં વધારા માટે જવાબદાર ઓમિક્રોનના BF.7 વેરિયન્ટના ચાર કેસ ભારતમાં પણ મળી આવ્યા છે. ગુજરાતમાં કોવિડ પોઝિટિવ મળી આવેલી 61 વર્ષીય NRI મહિલાએ રસીના ત્રણ ડોઝ લીધા હતા.</p>
<p>કોરોના વાયરસ સતત મ્યુટેટ થઈ રહ્યો છે અને તેને કારણે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે. આવા ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જેમાં રસી લીધેલા લોકો પણ કોવિડ પોઝિટિવ બની રહ્યા છે. વાસ્તવમાં, આવા ઘણા લક્ષણો છે જેને કોઈપણ વ્યક્તિ સામાન્ય ગણીને અવગણના કરે છે, પરંતુ તે લક્ષણો કોરોનાના પણ હોઈ શકે છે. યુકેની આરોગ્ય અભ્યાસ એપ્લિકેશન ZOE પર સંક્રમિત લોકો તેમના લક્ષણો જણાવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ એપ પર સંક્રમિત લોકો દ્વારા કેટલાક લક્ષણોની જાણ કરવામાં આવી છે. </p>
<p>અહેવાલો અનુસાર, કોરોના રોગચાળાની શરૂઆતથી, ZOE એપ કોવિડના લક્ષણો અને સમય સાથે લોકોમાં લક્ષણો કેવી રીતે બદલાઈ રહ્યા છે તે વિશે સતત માહિતી આપી રહી છે. SARS-CoV-2 કોરોના વાયરસ જે કોવિડ-19નું કારણ બને છે, દરેક વાયરસની જેમ, તેની ફેલાવાની ક્ષમતા અને તેના લક્ષણોને કારણે પરિવર્તન થઈ રહ્યું છે. </p>
<p><strong>કોવિડ-19ના સૌથી સામાન્ય લક્ષણો છે જેને અવગણવા જોઈએ નહીં - </strong></p>
<ul>
<li>સુકુ ગળું</li>
<li>છીંક</li>
<li>વહેતું નાક</li>
<li>બંધ નાક</li>
<li>કફ વગરની ઉધરસ</li>
<li>માથાનો દુઃખાવો</li>
<li>કફ સાથે ઉધરસ</li>
<li>બોલવામાં તકલીફ </li>
<li>સ્નાયુઓમાં દુઃખાવો</li>
<li>કોઈ ગંધ ન આવવી </li>
<li>ઉંચો તાવ</li>
<li>ઠંડી સાથે તાવ</li>
<li>સતત ઉધરસ</li>
<li>શ્વાસ લેવામાં તકલીફ</li>
<li>થાક લાગવો</li>
<li>ભૂખ ન લાગવી</li>
<li>ઝાડા</li>
</ul>
<p><strong>ખૂબ જ સામાન્ય બની ગયા છે આ લક્ષણ </strong></p>
<p>ZOE હેલ્થ સ્ટડી અનુસાર, ગંધ ન આવવી અને શ્વાસ લેવામાં તકલીફ એ કોવિડ-19ના BF-7 વેરિયન્ટના સામાન્ય લક્ષણો છે. કોરોનાના અન્ય પ્રકારોમાં પણ આ સૌથી સામાન્ય લક્ષણ હતું. એનોસ્મિયા એ કોવિડ-19નું મુખ્ય લક્ષણ હતું, પરંતુ જે લોકોને કોવિડ થઈ રહ્યો છે, એમાંથી માત્ર 16 ટકા લોકો જ તેનો અનુભવ કરી રહ્યા છે.</p>
<p><strong>જો લક્ષણો દેખાય તો શું કરવું?</strong></p>
<p>નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમિત થયાના 10 દિવસ પછી પણ સંક્રમણ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.</p>
<p><strong>સાવચેત રહેવાની જરૂર </strong></p>
<p>એક નિષ્ણાંતનું કહેવું છે કે, ભારતમાં કોવિડ રસીકરણ અભિયાન અને અસરકારક રસીને ધ્યાનમાં રાખીને ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને ગભરાવાની જરૂર નથી. ચીનથી આવનારી ફ્લાઈટ્સ સંબંધિત નીતિઓ પર તરત કામ કરવું જોઈએ. ચીનમાં ફેલાયેલ વર્તમાન કોવિડ માત્ર ચીન માટે દુઃખદ રોગચાળો નથી, પરંતુ વૈશ્વિક વસ્તીને પણ મોટા જોખમમાં મૂકી શકે છે.</p>
<p>એન્ટિ ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના વડાએ જણાવ્યા અનુસાર, ભારતે ચીનમાં વધતા કેસથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં મોટા પાયે રસીકરણ કરવામાં આવ્યું છે, જેમાં વૃદ્ધો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Health</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/china-coronavirus-in-india/article-149172</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/china-coronavirus-in-india/article-149172</guid>
                <pubDate>Fri, 23 Dec 2022 08:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-12/16717072642.jpg"                         length="271358"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[staff]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>દિલ્હીમાં દરરોજ કોરોનાથી થઈ રહ્યા છે 8-10 મોત, દેશ માટે આંકડા છે ડરામણા</title>
                                    <description>
                        <![CDATA[<p>દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં દાખલની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું દરેકને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોવિડ-19 ના ચેપમાં વધારો જોઈ રહ્યા છીએ, સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તે ખૂબ જ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/delhi-covid-spike-raises-hospitalisations-8-10-deaths-every-day/article-141862"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/1660718020delhi_corona.jpg" alt=""></a><br /><p>દિલ્હીમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં દરરોજ બે હજાર કે તેથી વધુ નવા કેસ આવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે મૃત્યુઆંક ચિંતાજનક છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં દરરોજ સરેરાશ 8 થી 10 દર્દીઓના મોત થઈ રહ્યા છે. તો કોરોનાથી સંક્રમિત દર્દીઓની હોસ્પિટલમાં દાખલની સંખ્યામાં પણ વધારો થયો છે. દિલ્હીના ઉપરાજ્યપાલે ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, હું દરેકને કોવિડના નિયમોનું પાલન કરવાની અપીલ કરું છું. આપણે કોવિડ-19 ના ચેપમાં વધારો જોઈ રહ્યા છીએ, સતત ઉચ્ચ સંક્રમણ દર અને લોકો ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે સમજીએ કે મહામારી હજી સમાપ્ત થઈ નથી અને હું બધાને અપીલ કરું છું કે લોકો કોરોના નિયમોનું સખ્તપણે પાલન કરે.</p>
<p>હેલ્થ એક્સપર્ટ ડૉ. સુનિલા ગર્ગે NDTV સાથે વાત કરતાં કહ્યું છે કે કોરોનાથી રિકવરી રેટ સારો છે, પરંતુ કેસ વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં 9,000 થી વધુ (કોવિડ) બેડ પર દર્દીઓ છે. હાલમાં, 2,129 ICU બેડમાંથી, 20 દર્દીઓ દાખલ છે જ્યારે 65 દર્દીઓ વેન્ટિલેશન પર છે.સાથે તેમણે કહ્યું કે, ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="en" xml:lang="en">We are witnessing a rise in COVID19 infections, consistently high positivity &amp; cases of reinfection.<br />It is essential that we realize that the pandemic is far from over.<br />I appeal to all to strictly adhere to COVID Appropriate Behaviour.<br />We cannot afford to let our guards down.</p>
— LG Delhi (@LtGovDelhi) <a href="https://twitter.com/LtGovDelhi/status/1559503886271991808?ref_src=twsrc%5Etfw">August 16, 2022</a></blockquote>
<p>આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, સોમવારે દિલ્હીમાં કોરોનાથી આઠ મૃત્યુ નોંધાયા હતા. જ્યારે 1,227 નવા કેસ નોંધાયા છે. 14 ઓગસ્ટે કોરોનાના 2162 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન 5 દર્દીઓના મોત થયા હતા. તો, શનિવારે દિલ્હીમાં કોરોનાના 2031 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 9 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા હવે દક્ષિણ દિલ્હીનું પ્રશાસન ખૂબ જ સતર્ક થઈ ગયું છે. જે લોકો કોરોનાના નિયમોનું પાલન નહીં કરે તેમની સામે વહીવટીતંત્ર હવે કડક પગલાં લેશે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/delhi-covid-spike-raises-hospitalisations-8-10-deaths-every-day/article-141862</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/delhi-covid-spike-raises-hospitalisations-8-10-deaths-every-day/article-141862</guid>
                <pubDate>Wed, 17 Aug 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/1660718020delhi_corona.jpg"                         length="261988"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Vidhi Shukla]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 871 નવા કેસ, મહેસાણામાં 44, અમદાવાદમાં સૌથી વધુ</title>
                                    <description>
                        <![CDATA[<p>આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 205.22 Cr (2,05,22,51,408) ને વટાવી ગયું છે. આ 2,72,07,336 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.92 કરોડ (3,92,26,460) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 1,36,478 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.31% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/19893-new-cases-reported-in-the-last-24-hours/article-141278"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165962212197.jpg" alt=""></a><br /><p>આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 205.22 Cr (2,05,22,51,408) ને વટાવી ગયું છે. આ 2,72,07,336 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 3.92 કરોડ (3,92,26,460) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 1,36,478 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.31% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.50% છે. છેલ્લા 24 કલાકમાં 20,419 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,34,24,029 છે.</p>
<p>છેલ્લા 24 કલાકમાં 19,893 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 4,03,006 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 87.67 કરોડ (87,67,60,536)થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે. સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 4.64% છે અને દૈનિક સકારાત્મકતા દર 4.94% હોવાનું નોંધાયું છે.</p>
<blockquote class="twitter-tweet">
<p dir="ltr" lang="qme" xml:lang="qme"><a href="https://twitter.com/hashtag/GujaratCoronaUpdate?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#GujaratCoronaUpdate</a> <a href="https://t.co/mbGwf2yJkV">pic.twitter.com/mbGwf2yJkV</a></p>
— DD News Gujarati (@DDNewsGujarati) <a href="https://twitter.com/DDNewsGujarati/status/1555198035004903429?ref_src=twsrc%5Etfw">August 4, 2022</a></blockquote>
<p>ગુજરાતમાં આજે કોરોનાના 871 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1031 દર્દી રિકવર થયા છે અને 24 કલાકમાં 1 વ્યક્તિનો નિધન થયું છે. અમદાવાદમાં આજે 287 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરામાં 85, સુરતમાં 72 અને મહેસાણામાં 44 કેસ સામે આવ્યા છે. </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/19893-new-cases-reported-in-the-last-24-hours/article-141278</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/19893-new-cases-reported-in-the-last-24-hours/article-141278</guid>
                <pubDate>Thu, 04 Aug 2022 21:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165962212197.jpg"                         length="100712"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>રાજ્યમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ, જાણો 24 કલાકના આંકડા</title>
                                    <description>
                        <![CDATA[<p>રાજ્ય અને દેશમાં કોરોના પોઝિટિવ કેસો ફરીથી ધીમે ધીમે વધવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું હોવાના કારણે લોકોએ તકેદારી રાખવાની વધુ જરૂર છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 49 દર્દીઓ સાજા થયા હતા. તો બીજી તરફ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમાં જે 53 કેસો 24 કલાકમાં નોંધાયા છે તેમાંથી અમદાવાદ શહેરમાં 9, સુરત શહેરમાં 3, વલસાડ જિલ્લામાં 3, રાજકોટમાં 2, આણંદ, મહેસાણા, તાપી, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.</p>
<p>અમદાવાદ શહેરમાં 31 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જે રીતે પહેલી-બીજી</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-again-in-the-state-know-the-24-hour-statistics/article-137675"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/1654585168corona_virus.jpg" alt=""></a><br /><p>રાજ્ય અને દેશમાં કોરોના પોઝિટિવ કેસો ફરીથી ધીમે ધીમે વધવા લાગ્યા છે. કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધતું હોવાના કારણે લોકોએ તકેદારી રાખવાની વધુ જરૂર છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 53 પોઝિટિવ કેસો નોંધાયા હતા અને 49 દર્દીઓ સાજા થયા હતા. તો બીજી તરફ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. રાજ્યમાં જે 53 કેસો 24 કલાકમાં નોંધાયા છે તેમાંથી અમદાવાદ શહેરમાં 9, સુરત શહેરમાં 3, વલસાડ જિલ્લામાં 3, રાજકોટમાં 2, આણંદ, મહેસાણા, તાપી, વડોદરા અને અમદાવાદ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે.</p>
<p>અમદાવાદ શહેરમાં 31 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જે રીતે પહેલી-બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં વધ્યું હતું તે રીતે ફરીથી રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે. લોકો માટે રાહતની વાત એ છે કે, 28 જિલ્લા અને 4 શહેરોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને રિકવરી રેટ 99.08 ટકા પર સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો 12,25,488 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને અત્યાર સુધીમાં રાજ્યમાં 12,14,227 લોકો કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થયા હતા.</p>
<p>જૂન મહિનાની શરૂઆતથી રાજ્યમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 1 જૂનના રોજ 40, 2 જૂનના રોજ 50, 3 જૂનના રોજ 46, 4 જૂનના રોજ 56, 5 જૂનના રોજ 68 અને 6 જૂનના રોજ 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા. </p>
<p>મહત્ત્વની વાત છે કે, કોરોના સંક્રમણ રાજ્યમાં ઘટી ગયું હોવાના કારણે ફરીથી લોકો પોતાની રૂટિન લાઈફ જીવી રહ્યા છે પરંતુ ઘણા લોકોને એવું છે કે, કોરોના રહ્યો નથી અને તેઓ કોરોનાથી બચવાના ઉપાયો હતા તેના પ્રત્યે તકેદારી રાખતા નથી. રાજ્યમાં મોટાભાગના શહેરો કે ગામડાંઓમાં મોટાભાગના લોકો માસ્ક પહેરતા નથી. તો ઠેર-ઠેર જગ્યા ઉપર સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. તો બીજી તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓ દ્વારા રાજ્યમાં અલગ-અલગ શહેરોમાં સંમેલનો અને રેલીઓ કાઢવામાં આવી રહી છે. આ તમામ રાજકીય કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ રાજ્યમાં વધે તે પહેલા જ નિયમોનું પાલન ફરીથી શરૂ કરવું જોઈએ જેથી કોરોનાનું સંક્રમણ આગળ વધતા પહેલા જ તેને અટકાવી શકાય.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-again-in-the-state-know-the-24-hour-statistics/article-137675</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-again-in-the-state-know-the-24-hour-statistics/article-137675</guid>
                <pubDate>Tue, 07 Jun 2022 22:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/1654585168corona_virus.jpg"                         length="399322"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Amit Rupapra]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>રાજકોટમાં 6 દિવસથી પોઝિટિવ કેસ શૂન્ય</title>
                                    <description>
                        <![CDATA[<p>રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી.</p>
<p>આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63,706 થયો છે. જે સામે કુલ 63,203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેરમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવમાં 16,545 લોકોએ વેક્સીન લીધી હતી.ગઈકાલે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે શહેરમાં</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/-kutchh/zero-positive-case-from-6-days-in-rajkot/article-136763"><img src="https://www.khabarchhe.com/media/400/2022-05/1653306853kovci.jpg" alt=""></a><br /><p>રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી.</p>
<p>આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63,706 થયો છે. જે સામે કુલ 63,203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેરમાં મેગા વેક્સીનેશન ડ્રાઇવમાં 16,545 લોકોએ વેક્સીન લીધી હતી.ગઈકાલે વેક્સીનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે શહેરમાં યોજાયેલી કોરોના વેક્સીનેશન ડ્રાઇવમાં પ્રથમ ડોઝમાં 412, બીજા ડોઝમાં 9964 અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝમાં 5778 લોકોએ વેક્સીન લીધી હતી. આમ ત્રણેય ડોઝમાં કુલ 16,154 લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી.</p>
<p>આ કામગીરી શહેરના 22 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવી હતી.1.44 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી. રાજકોટ શહેરમાં મનપા દ્વારા આજે ખાસ વેક્સીનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં કોરોનાથી બચવા માટેની વેક્સીન વધુમાં વધુ લોકો લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 વર્ષથી વધુ વયના 1.44 લાખ લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો 62,367ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો બાકી છે, જે માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.રાજકોટ શહેરમાં 60 વર્ષથી વધુ વયના 37,115, ફ્રન્ટલાઈન વોરીયર્સ 16,712 અને 8,540 હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે પ્રિકોશન ડોઝ આપવાનો બાકી છે.</p>
<p>પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરીઆજ રોજ સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધીમાં 50,000ને વેક્સીન લગાવવી તેવો ટાર્ગેટ છે. હાલ સેકન્ડ ડોઝ અને પ્રીકોશન ડોઝ સહીત 2,06,367ને વેક્સીન લેવાની બાકી છે. જે માટે હાલ મનપા કમિશ્નરના આદેશથી 150 કર્મીઓએ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના વેક્સીનમાં બાકી રહી ગયેલા લોકોને આજે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Saurashtra</category>
                                            <category> Kutchh</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-kutchh/zero-positive-case-from-6-days-in-rajkot/article-136763</link>
                <guid>https://www.khabarchhe.com/-kutchh/zero-positive-case-from-6-days-in-rajkot/article-136763</guid>
                <pubDate>Mon, 23 May 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-05/1653306853kovci.jpg"                         length="676332"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2259 કેસ નોંધાયા, 20 દર્દીઓના થયા મોત</title>
                                    <description>
                        <![CDATA[<p>છેલ્લા કેટલાક દિવસોમાં સતત ઘટાડા બાદ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2259 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 20 લોકોના મોત થયા હતા. ગુરુવારે કોરોનાના 2364 નવા કેસ મળી આવ્યા હતા. જ્યારે બુધવારે કોરોના સંક્રમણના 1829 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ નોંધાયા પછી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15044 છે. એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 15 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2614 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,92,455 થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 524323 છે.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/in-the-country-2259-new-cases-of-corona-were-reported-in-24-hours/article-136570"><img src="https://www.khabarchhe.com/media/400/2022-05/1653055112dc.jpg" alt=""></a><br /><p>છેલ્લા કેટલાક દિવસોમાં સતત ઘટાડા બાદ ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2259 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 20 લોકોના મોત થયા હતા. ગુરુવારે કોરોનાના 2364 નવા કેસ મળી આવ્યા હતા. જ્યારે બુધવારે કોરોના સંક્રમણના 1829 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ નોંધાયા પછી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 15044 છે. એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 15 હજારને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 2614 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,25,92,455 થઈ ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 524323 છે. છેલ્લા 24 કલાકમાં 15 લાખ 12 હજાર 766 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દેશમાં રસીકરણની સંખ્યા વધીને 1,91,96,32,518 થઈ ગઈ છે.</p>
<p> </p>
<p>છેલ્લા દિવસોમાં કોવિડના નવા કેસોમાં થોડો વધારો જોવા મળ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે આ વખતે કોવિડના નવા લક્ષણો જોવા મળી રહ્યા છે. HRCT સ્કેનમાં, દર્દીના ફેફસામાં ચેપ બહાર આવી રહ્યો છે અને D-dimer પણ વધી ગયું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે RT-PCR ટેસ્ટ નેગેટિવ આવી રહ્યા છે. તબીબોના મતે આવી સ્થિતિમાં વધારાની સાવધાની જરૂરી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/in-the-country-2259-new-cases-of-corona-were-reported-in-24-hours/article-136570</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/in-the-country-2259-new-cases-of-corona-were-reported-in-24-hours/article-136570</guid>
                <pubDate>Fri, 20 May 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-05/1653055112dc.jpg"                         length="691199"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>દેશમાં વધી રહ્યા છે કોરોના કેસો, 3805 જેટલા કેસ સામે 22 દર્દીઓના મૃત્યુ થયા</title>
                                    <description>
                        <![CDATA[<p>દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 3,805 જેટલા દેશભમાં જોવા મળ્યા હતા. નવા કેસોની સામે 22 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા હતા. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની અંદર સામાન્યતઃ વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા એક અઠવાડિયા પહેલા ત્રણ હજારથી નીચે કેસો જોવા મળતા હતા પરંતુ અત્યારે 4000 નજીક કોરોના કેસો પહોંચવા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,168 લોકો રજા આપવામાં આવી હતી.</p>
<p>જ્યારે ટોટલ સંક્રમિત સંખ્યા 4,30,98,743 પર પહોંચી છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કેમ 20,303 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. 22 લોકોના</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-in-the-country-with-22-patients-dying-against-3805-cases/article-135695"><img src="https://www.khabarchhe.com/media/400/2022-05/165193061037.jpg" alt=""></a><br /><p>દેશમાં કોરોનાના કેસોમાં સામાન્ય વધારો કેટલાક દિવસથી જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસો 3,805 જેટલા દેશભમાં જોવા મળ્યા હતા. નવા કેસોની સામે 22 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા હતા. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની અંદર સામાન્યતઃ વધારો જોવા મળી રહ્યો છે. આ પહેલા એક અઠવાડિયા પહેલા ત્રણ હજારથી નીચે કેસો જોવા મળતા હતા પરંતુ અત્યારે 4000 નજીક કોરોના કેસો પહોંચવા આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,168 લોકો રજા આપવામાં આવી હતી.</p>
<p>જ્યારે ટોટલ સંક્રમિત સંખ્યા 4,30,98,743 પર પહોંચી છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. કેમ 20,303 દર્દીઓ અત્યારે સારવાર હેઠળ છે. 22 લોકોના મૃત્યુ કોરોના ના કારણે છેલ્લા 24 કલાકમાં થયા છે જ્યારે મોતનો આંકડો 5,24,000થી વધુ પહોંચ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.05% છે.</p>
<p>ગયા વર્ષે ચાર મહિના કોરોના કેસની સંખ્યા 20 મિલિયન વટાવી ગઈ હતી, ત્યારે 23 જૂન 2001ના રોજ 30 મિલિયન વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ 4 કરોડને વટાવી ગયા હતા</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-in-the-country-with-22-patients-dying-against-3805-cases/article-135695</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/corona-cases-are-on-the-rise-in-the-country-with-22-patients-dying-against-3805-cases/article-135695</guid>
                <pubDate>Sat, 07 May 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-05/165193061037.jpg"                         length="90168"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતને બૂસ્ટર ડોઝ લેવામાં બીજો નંબર, જાણો કેટલા લોકોએ બૂસ્ટર ડોઝ લીધો</title>
                                    <description>
                        <![CDATA[<p>રાજ્યમાં બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની કામગિરી હેલ્થ સેન્ટરો પરથી થઈ રહી છે પરંતુ બૂસ્ટર ડોઝ લેવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે તો પણ ગુજરાતમાં બીજો નંબર બૂસ્ટર ડોઝ લેવા મામલે દેશમાં છે અત્યાર સુધીમાં ગુજરાતમાં 26 લાખથી વધુ નાગરીકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આગામી સમયમાં કોરોના વેક્સિન લેવા મામલે અને બૂસ્ટર ડોઝ તેમજ કેટલાક તો સેકન્ડ ડોઝ લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે બીજી બાજુ કોરોના સામે પ્રોટેક્શન માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે. 70 ટકા પ્રોટેક્શન બૂસ્ટર ડોઝથી થાય છે.</p>
<p>પ્રથમ ડોઝ ગુજરાતમાં લેનારની સંખ્યા 5.39 કરોડથી વધુ છે જ્યારે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 5.13</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/gujarat-ranks-second-in-booster-doses/article-135231"><img src="https://www.khabarchhe.com/media/400/2022-04/1651323117vac.jpg" alt=""></a><br /><p>રાજ્યમાં બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ આપવાની કામગિરી હેલ્થ સેન્ટરો પરથી થઈ રહી છે પરંતુ બૂસ્ટર ડોઝ લેવામાં લોકો પાછી પાની કરી રહ્યા છે તો પણ ગુજરાતમાં બીજો નંબર બૂસ્ટર ડોઝ લેવા મામલે દેશમાં છે અત્યાર સુધીમાં ગુજરાતમાં 26 લાખથી વધુ નાગરીકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આગામી સમયમાં કોરોના વેક્સિન લેવા મામલે અને બૂસ્ટર ડોઝ તેમજ કેટલાક તો સેકન્ડ ડોઝ લેવામાં પણ ઉદાસીનતા દાખવી રહ્યા છે બીજી બાજુ કોરોના સામે પ્રોટેક્શન માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે. 70 ટકા પ્રોટેક્શન બૂસ્ટર ડોઝથી થાય છે.</p>
<p>પ્રથમ ડોઝ ગુજરાતમાં લેનારની સંખ્યા 5.39 કરોડથી વધુ છે જ્યારે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 5.13 લાખ છે એટલે કે 26 લાખ લોકો એવા છે કે જેમને હજુ સુધી બીજો ડોજ જ નથી લીધો ત્યારે બૂસ્ટર ડોઝના આ ટાર્ગેટને આગામી સમયમાં કેવી રીતે પરીપૂર્ણ કરાશે. બીજી બાજુ કોરોના કેસો ઓછા થઈ રહ્યા છે. જેથી લોકોમાં પણ રાહત અનુભવાઈ રહ્યો છે. આગામી સમયમાં વેક્સિનની પ્રક્રિયા તેજ બને તો 100 ટકા વેક્સિનેશન તરફ ભારત આગળ આવે જો કે, રાજ્યામાં ટાર્ગેટ પ્રમાણે બે ડોઝની નજીક આપણે પહોંચી ગયા છીએ દેશમાં પણ 85 ટકાથી વધુ લોકોએ વેક્સિન લઈ લીધી છે.</p>
<p>ત્રીજી લહેરમાં વેક્સિનના કારણે લોકો બચ્યા છે. લોકો સંક્રમિત જરૂર થયા છે પરંતુ વેક્સિન લીધા બાદ તેમને કોરોના સામે લડવાની તાકાત પણ મળી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/gujarat-ranks-second-in-booster-doses/article-135231</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/gujarat-ranks-second-in-booster-doses/article-135231</guid>
                <pubDate>Sat, 30 Apr 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-04/1651323117vac.jpg"                         length="708794"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[staff]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>છેલ્લા 24 કલાકમાં 975 નવા કેસ નોંધાયા, 4 લોકોના મોત</title>
                                    <description>
                        <![CDATA[<p>સરકારે કહ્યું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.38 Cr (1,86,38,31,723) ને વટાવી ગયું છે. આ 2,26,92,477 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 2.40 કરોડ (2,40,16,391) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. અત્યાર સુધીમાં 1,10,212 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 11,366 થયો છે. દેશના</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/975-new-cases-reported-in-the-last-24-hours/article-134291"><img src="https://www.khabarchhe.com/media/400/2022-04/16501091326.jpg" alt=""></a><br /><p>સરકારે કહ્યું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.38 Cr (1,86,38,31,723) ને વટાવી ગયું છે. આ 2,26,92,477 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 2.40 કરોડ (2,40,16,391) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. અત્યાર સુધીમાં 1,10,212 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો સક્રિય કેસલોડ આજે ઘટીને 11,366 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.03% સક્રિય કેસ છે. પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 796 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,25,07,834 છે.</p>
<p>છેલ્લા 24 કલાકમાં 975 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,00,918 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 83.14 કરોડ (83,14,78,288) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.</p>
<p>સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.26% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.32% હોવાનું નોંધાયું છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/975-new-cases-reported-in-the-last-24-hours/article-134291</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/975-new-cases-reported-in-the-last-24-hours/article-134291</guid>
                <pubDate>Sat, 16 Apr 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-04/16501091326.jpg"                         length="688922"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>છેલ્લા 24 કલાકમાં 949 નવા કેસ નોંધાયા, ભારતમાં એક્ટિવ કેસનું ભારણ 11,191</title>
                                    <description>
                        <![CDATA[<p>સરકારે કહ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.30 Cr (1,86,30,62,546) ને વટાવી ગયું છે. આ 2,26,50,313 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 2.38 કરોડ (2,38,56,478) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. અત્યાર સુધીમાં 86,341 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો એક્ટિવ કેસલોડ આજે ઘટીને 11,191 થયો છે.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/949-new-cases-reported-in-the-last-24-hours/article-134222"><img src="https://www.khabarchhe.com/media/400/2022-04/16500330291j.jpg" alt=""></a><br /><p>સરકારે કહ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો મુજબ ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 186.30 Cr (1,86,30,62,546) ને વટાવી ગયું છે. આ 2,26,50,313 સત્રો દ્વારા હાંસલ કરવામાં આવ્યું છે. 12-14 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં, 2.38 કરોડ (2,38,56,478) થી વધુ કિશોરોને COVID-19 રસીના પ્રથમ ડોઝ સાથે આપવામાં આવ્યા છે. તેવી જ રીતે, 18-59 વર્ષની વય જૂથ માટે કોવિડ-19 સાવચેતી ડોઝ એડમિનિસ્ટ્રેશન પણ 10મી એપ્રિલ,2022 થી શરૂ થયું. અત્યાર સુધીમાં 86,341 સાવચેતીના ડોઝ આપવામાં આવ્યા છે.</p>
<p>સતત ડાઉનવર્ડ ટ્રેન્ડને પગલે, ભારતનો એક્ટિવ કેસલોડ આજે ઘટીને 11,191 થયો છે. દેશના કુલ પોઝિટિવ કેસના 0.03% એક્ટિવ કેસ છે.</p>
<p>પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 810 દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) હવે 4,25,07,038 છે.</p>
<p>છેલ્લા 24 કલાકમાં 949 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3,67,213 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતે અત્યાર સુધીમાં 83.11 કરોડ (83,11,77,370) થી વધુ સંચિત પરીક્ષણો કર્યા છે.</p>
<p>સાપ્તાહિક અને દૈનિક સકારાત્મક દરોમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં સાપ્તાહિક સકારાત્મકતા દર હાલમાં 0.25% છે અને દૈનિક સકારાત્મકતા દર 0.26% હોવાનું નોંધાયું છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/949-new-cases-reported-in-the-last-24-hours/article-134222</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/949-new-cases-reported-in-the-last-24-hours/article-134222</guid>
                <pubDate>Fri, 15 Apr 2022 23:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-04/16500330291j.jpg"                         length="694907"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>કોરોનાથી થયેલા મોત પર ક્લેઇમ ફાઇલ કરવાની સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી</title>
                                    <description>
                        <![CDATA[<p>સુપ્રીમ કોર્ટે 2021ની રિટ પિટિશન (C) નંબર 539 માં 2021ની પરચુરણ અરજી નંબર 1805માં તારીખ 24મી માર્ચ 2022ના તેના આદેશ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા કોવિડ-19 મૃતકોના પરિવારોના લાભાર્થીઓ માટે અનુગ્રહ સહાયની ચુકવણી માટે દાવા કરવા માટે નીચેની સમયમર્યાદા નક્કી કરી છે.</p>
<p>કોર્ટ દ્વારા જારી કરાયેલા મુખ્ય નિર્દેશો નીચે છે:</p>
<p>20મી માર્ચ 2022 પહેલાં કોવિડ-19ને કારણે મૃત્યુ થયું હોય તો વળતર માટેના દાવાઓ ફાઇલ કરવા માટે 24મી માર્ચ 2022થી 60 દિવસની બાહ્ય સમય મર્યાદા લાગુ થશે.</p>
<p>કોઈપણ ભાવિ મૃત્યુ માટે, વળતર માટે દાવો દાખલ કરવા માટે COVID-19ને કારણે મૃત્યુની તારીખથી નેવું દિવસનો સમય આપવામાં આવશે.</p>
<p>દાવાઓ પર</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/coronavirus/supreme-court-fixes-timelines-for-filing-of-claims-for-payment-of-assistance-to-families-of-covid-19-deceased/article-133959"><img src="https://www.khabarchhe.com/media/400/2022-04/164968689326.jpg" alt=""></a><br /><p>સુપ્રીમ કોર્ટે 2021ની રિટ પિટિશન (C) નંબર 539 માં 2021ની પરચુરણ અરજી નંબર 1805માં તારીખ 24મી માર્ચ 2022ના તેના આદેશ દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલા કોવિડ-19 મૃતકોના પરિવારોના લાભાર્થીઓ માટે અનુગ્રહ સહાયની ચુકવણી માટે દાવા કરવા માટે નીચેની સમયમર્યાદા નક્કી કરી છે.</p>
<p>કોર્ટ દ્વારા જારી કરાયેલા મુખ્ય નિર્દેશો નીચે છે:</p>
<p>20મી માર્ચ 2022 પહેલાં કોવિડ-19ને કારણે મૃત્યુ થયું હોય તો વળતર માટેના દાવાઓ ફાઇલ કરવા માટે 24મી માર્ચ 2022થી 60 દિવસની બાહ્ય સમય મર્યાદા લાગુ થશે.</p>
<p>કોઈપણ ભાવિ મૃત્યુ માટે, વળતર માટે દાવો દાખલ કરવા માટે COVID-19ને કારણે મૃત્યુની તારીખથી નેવું દિવસનો સમય આપવામાં આવશે.</p>
<p>દાવાઓ પર પ્રક્રિયા કરવા અને દાવાની પ્રાપ્તિની તારીખથી ત્રીસ દિવસની અંદર વળતરની વાસ્તવિક ચુકવણી કરવા માટેનો અગાઉનો આદેશ લાગુ કરવાનું ચાલુ રહેશે.</p>
<p>કોર્ટે જો કે નિર્દેશ આપ્યો હતો કે ભારે મુશ્કેલીના કિસ્સામાં જ્યાં કોઈ દાવેદાર નિર્ધારિત સમયની અંદર અરજી કરી શકતો નથી, તો તે દાવેદાર માટે ફરિયાદ નિવારણ સમિતિનો સંપર્ક કરવા અને ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા દાવો કરવા માટેનો વિકલ્પ ખુલ્લો રહેશે. ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા કેસ દર કેસના આધારે વિચારણા કરવામાં આવે છે અને જો ફરિયાદ નિવારણ સમિતિ દ્વારા એવું જાણવા મળે છે કે કોઈ ચોક્કસ દાવેદાર નિયત સમયની અંદર દાવો કરી શક્યો નથી જે તેમના નિયંત્રણની બહાર હતો તો તેના કેસને યોગ્યતાના આધારે ધ્યાનમાં લેવામાં આવશે.</p>
<p>તદુપરાંત, કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે નકલી દાવાઓના જોખમને ઘટાડવા માટે, દાવાની અરજીઓના 5%ની રેન્ડમ ચકાસણી પ્રથમ તબક્કે કરવામાં આવશે. જો એવું જણાય છે કે કોઈએ બનાવટી દાવો કર્યો છે, તો તેને ડીએમ એક્ટ, 2005ની કલમ 52 હેઠળ ગુનો ગણવામાં આવશે અને તે મુજબ સજાને પાત્ર થશે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Coronavirus</category>
                                    

                <link>https://www.khabarchhe.com/coronavirus/supreme-court-fixes-timelines-for-filing-of-claims-for-payment-of-assistance-to-families-of-covid-19-deceased/article-133959</link>
                <guid>https://www.khabarchhe.com/coronavirus/supreme-court-fixes-timelines-for-filing-of-claims-for-payment-of-assistance-to-families-of-covid-19-deceased/article-133959</guid>
                <pubDate>Tue, 12 Apr 2022 10:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-04/164968689326.jpg"                         length="751083"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Nilesh Parmar]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        