<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/loksabha-election-2024/category-85088" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Loksabha Election 2024 - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/85088/rss</link>
                <description>Loksabha Election 2024 RSS Feed</description>
                
                            <item>
                <title>કોંગ્રેસ લોકસભા 2024માં રાહુલ ગાંધીને ચૂંટણી લડવા કેટલા રૂપિયા આપેલા?</title>
                                    <description><![CDATA[<p>કોંગ્રેસ પાર્ટીએ ભારતીય ચૂંટણી પંચને માહિતી આપી છે કે લોકસભા 2024માં પાર્ટીએ તેમના ઉમેદવારોને કેટલાં રૂપિયાનું ફંડ ફાળવ્યુ હતુ. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે એક ઉમેદવારને રાહુલ ગાંધી કરતા પણ વધારે ફંડ આપાવામાં આવ્યું હતું, છતા આ ઉમેદવાર હારી ગયા હતા.</p>
<p>કોંગ્રેસ ચૂંટણી પંચને કહ્યું છે કે રાહુલ ગાંધીને વાયનાડ બેઠક અને રાયબરેલી બેઠક માટે બેઠક દીઠ 70 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું. મતલબ કે રાહુલને કુલ 1.40 કરોડ રૂપિયા ચૂંટણી લડવા માટે મળ્યા હતા.</p>
<p>પરંતુ હિમાચલ પ્રદેશમાં મંડી બેઠક પર ભાજપની કંગના રનૌત સામે ચૂંટણી લડેલા વિક્રમાદિત્ય સિંહને કોંગ્રેસે 87 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેઓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/how-much-rupees-did-congress-give-to-rahul-gandhi-to-contest-in-lok-sabha-2024/article-165581"><img src="https://www.khabarchhe.com/media/400/2024-09/172502637350.jpg" alt=""></a><br /><p>કોંગ્રેસ પાર્ટીએ ભારતીય ચૂંટણી પંચને માહિતી આપી છે કે લોકસભા 2024માં પાર્ટીએ તેમના ઉમેદવારોને કેટલાં રૂપિયાનું ફંડ ફાળવ્યુ હતુ. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે એક ઉમેદવારને રાહુલ ગાંધી કરતા પણ વધારે ફંડ આપાવામાં આવ્યું હતું, છતા આ ઉમેદવાર હારી ગયા હતા.</p>
<p>કોંગ્રેસ ચૂંટણી પંચને કહ્યું છે કે રાહુલ ગાંધીને વાયનાડ બેઠક અને રાયબરેલી બેઠક માટે બેઠક દીઠ 70 લાખ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતું. મતલબ કે રાહુલને કુલ 1.40 કરોડ રૂપિયા ચૂંટણી લડવા માટે મળ્યા હતા.</p>
<p>પરંતુ હિમાચલ પ્રદેશમાં મંડી બેઠક પર ભાજપની કંગના રનૌત સામે ચૂંટણી લડેલા વિક્રમાદિત્ય સિંહને કોંગ્રેસે 87 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેઓ કંગના સામે હારી ગયા હતા.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/m7LzO6TyVwA?si=Cv5VSBwtCORi210o" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/how-much-rupees-did-congress-give-to-rahul-gandhi-to-contest-in-lok-sabha-2024/article-165581</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/how-much-rupees-did-congress-give-to-rahul-gandhi-to-contest-in-lok-sabha-2024/article-165581</guid>
                <pubDate>Sun, 01 Sep 2024 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-09/172502637350.jpg"                         length="666356"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કંઈ વિધાનસભા બેઠકો ગેનીબેન ઠાકોરને બનાસકાંઠામાં ફાયદો કરાવી ગઇ?</title>
                                    <description><![CDATA[<p>ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક જીતીને ભાજપની હેટ્રીક મારવાની મનસા પર પાણી ફેરવી દીધું હતું. કઇ વિધાનસભા બેઠકોને કારણે ગેનીબેન જીત્યા એ વિશે જાણકારી મેળવીશું.</p>
<p>બનાસકાંઠા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા આવે છે. વાવ, થરાદ, દાંતા, પાલનપુર, દિયોદર, ડીસા અને ધાનેરા. વાવ બેઠક પરથી ગેનીબેન 2022 વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા, પરંતુ પોતાની જ બેઠક પરથી તેમને ઓછા મત મળ્યા. થરાદ, ધાનેરા અને ડીસામાં ગેનીબેન કરતા ભાજપને વધારે મત મળ્યા. ગેનીબેન માટે દાંતા, પાલનપુર અને દિયોદર બેઠક ગેમ ચેન્જર સાબિત થઇ. દાંતીમાં 11018, પાલનપુરમાં 29150 અને દિયોદરમાં 20576 મત ગેનીબેનને વધારે મળ્યા.</p>
<p>ગેનીબેનની જીત પાછળ એક કારણ એ પણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/which-assembly-seats-did-ganiben-thakor-gain-in-banaskantha/article-163982"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171784537166.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક જીતીને ભાજપની હેટ્રીક મારવાની મનસા પર પાણી ફેરવી દીધું હતું. કઇ વિધાનસભા બેઠકોને કારણે ગેનીબેન જીત્યા એ વિશે જાણકારી મેળવીશું.</p>
<p>બનાસકાંઠા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા આવે છે. વાવ, થરાદ, દાંતા, પાલનપુર, દિયોદર, ડીસા અને ધાનેરા. વાવ બેઠક પરથી ગેનીબેન 2022 વિધાનસભામાં ધારાસભ્ય બન્યા હતા, પરંતુ પોતાની જ બેઠક પરથી તેમને ઓછા મત મળ્યા. થરાદ, ધાનેરા અને ડીસામાં ગેનીબેન કરતા ભાજપને વધારે મત મળ્યા. ગેનીબેન માટે દાંતા, પાલનપુર અને દિયોદર બેઠક ગેમ ચેન્જર સાબિત થઇ. દાંતીમાં 11018, પાલનપુરમાં 29150 અને દિયોદરમાં 20576 મત ગેનીબેનને વધારે મળ્યા.</p>
<p>ગેનીબેનની જીત પાછળ એક કારણ એ પણ છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં સભા કરવા આવ્યા હતા.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/MtMRV_tASRY?si=TMi3Bj_AIDqMFFdf" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/which-assembly-seats-did-ganiben-thakor-gain-in-banaskantha/article-163982</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/which-assembly-seats-did-ganiben-thakor-gain-in-banaskantha/article-163982</guid>
                <pubDate>Tue, 11 Jun 2024 13:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171784537166.jpg"                         length="675030"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>PM મોદીએ 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જાણો કેટલી બેઠકો પર જીત મળી?</title>
                                    <description><![CDATA[<p>લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી. PM મોદીના તહેરા પર ચૂંટણી લડતા ભાજપે આ વખતે મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભા વિસ્તારના 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાં 77 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 87 બેઠકો પર જીત મળી.</p>
<p>2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 103 લોકસભા વિસ્તાર કવર કરેલો અને તે વખતે માત્ર 17 બેઠકો પર જ હાર મળી હતી. એના પરથી કહી શકાય કે 2024 લોકસભા ચૂંટણીમાં PM મોદીનો જાદુ ચાલ્યો નથી.</p>
<p>પંજાબમાં પ્રધાનમંત્રી જેટલી બેઠકો પર પ્રચાર કરવા ગયા બધી જ બેઠકો પર હાર મળી. રાજસ્થાનમાં બાંસવાડા બેઠક પર મતદાનના 4</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/pm-modi-campaigned-on-164-seats-how-many-seats-win/article-163981"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171784526965.jpg" alt=""></a><br /><p>લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જાદુ ચાલ્યો નથી. PM મોદીના તહેરા પર ચૂંટણી લડતા ભાજપે આ વખતે મોટું નુકશાન ભોગવવું પડ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ લોકસભા વિસ્તારના 164 બેઠકો પર પ્રચાર કર્યો હતો, જેમાં 77 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો, જ્યારે 87 બેઠકો પર જીત મળી.</p>
<p>2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 103 લોકસભા વિસ્તાર કવર કરેલો અને તે વખતે માત્ર 17 બેઠકો પર જ હાર મળી હતી. એના પરથી કહી શકાય કે 2024 લોકસભા ચૂંટણીમાં PM મોદીનો જાદુ ચાલ્યો નથી.</p>
<p>પંજાબમાં પ્રધાનમંત્રી જેટલી બેઠકો પર પ્રચાર કરવા ગયા બધી જ બેઠકો પર હાર મળી. રાજસ્થાનમાં બાંસવાડા બેઠક પર મતદાનના 4 દિવસ પહેલાં PM પ્રચાર માટે ગયા હતા, પરંતુ આ બેઠક પર મહેન્દ્ર માલવિયા 2 લાખથી વધારે મતથી હારી ગયા. મહારાષ્ટ્રમાં પણ 18 બેઠકો પર તેમણે રેલી કરી, પરંતુ મોટો ફટકો પડ્યો.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/qxiCeB8WoF0?si=BgVqCZGyBE5Q-dKM" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/pm-modi-campaigned-on-164-seats-how-many-seats-win/article-163981</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/pm-modi-campaigned-on-164-seats-how-many-seats-win/article-163981</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 18:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171784526965.jpg"                         length="671859"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પૂનમ માડમને લોકસભામાં દ્વારકા, ખંભાળિયા વિધાનસભાએ બચાવી લીધા</title>
                                    <description><![CDATA[<p>ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમને ત્રીજી વખત ટિકિટ આપી હતી.રાજકોટમાં રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય આંદોલન ઉભું થયું તેને કારણે જામનગર બેઠક પર મુશ્કેલી ઉભી થાય તેવું લાગતું હતું, પરંતુ માડમ 2.38 લાખની લીડથી જીતી ગયા.</p>
<p>પૂનમ માડમને જીતાડવામાં બે વિધાનસભા બેઠકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ખંભાળિયા અને દ્રારકા વિધાનસભાએ તેમની લાજ રાખી દીધી. ખંભાળિયામાં પૂનમ માડમને 1 લાખ કરતા વધારે મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાને 60 910 મત મળ્યા. દ્રારકામાં પૂનમ માડમને 1, 05,004 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકે ઘણી મહેનત કરી હતી. દ્રારકા બેઠક પર આહીર સમાજના આગવેના અને કોંગ્રેસી નેતા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/poonam-madam-benifited-by-dwarka-and-khambhalia-assembly/article-163983"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171784575167.jpg" alt=""></a><br /><p>ભાજપે લોકસભા 2024ની ચૂંટણીમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમને ત્રીજી વખત ટિકિટ આપી હતી.રાજકોટમાં રૂપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય આંદોલન ઉભું થયું તેને કારણે જામનગર બેઠક પર મુશ્કેલી ઉભી થાય તેવું લાગતું હતું, પરંતુ માડમ 2.38 લાખની લીડથી જીતી ગયા.</p>
<p>પૂનમ માડમને જીતાડવામાં બે વિધાનસભા બેઠકોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. ખંભાળિયા અને દ્રારકા વિધાનસભાએ તેમની લાજ રાખી દીધી. ખંભાળિયામાં પૂનમ માડમને 1 લાખ કરતા વધારે મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જે પી મારવિયાને 60 910 મત મળ્યા. દ્રારકામાં પૂનમ માડમને 1, 05,004 મત મળ્યા. ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકે ઘણી મહેનત કરી હતી. દ્રારકા બેઠક પર આહીર સમાજના આગવેના અને કોંગ્રેસી નેતા મુળ કુંડારીયા ભાજપમાં જોડાઇ જવાને કારણે પણ ફાયદો થયો.</p>
<p>પૂનમ માડમે છેલ્લા છેલ્લા દિવસોમાં જબરદસ્ત ડેમેજ કંટ્રોલ કરી લીધી હતું.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/BQcFhIYm2xc?si=0y3I-IisHa2vBax1" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/poonam-madam-benifited-by-dwarka-and-khambhalia-assembly/article-163983</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/poonam-madam-benifited-by-dwarka-and-khambhalia-assembly/article-163983</guid>
                <pubDate>Mon, 10 Jun 2024 10:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171784575167.jpg"                         length="660411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>PM મોદીના બીજા કાર્યકાળના 20 મંત્રીઓ આ વખતે કપાઇ ગયા</title>
                                    <description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 9 જૂન, રવિવારે સાંજે શપથવિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમની સાથે 63 જેટલા મંત્રીઓ પણ શપથ લઇ શકે છે. આ વખતે ભાજપને બહુમતી નહીં મળવાને કારણે સાથી પક્ષોના ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવવાની નોબત ઉભી થઇ છે એટલે ભાજપના જૂના મંત્રીઓ કપાઇ ગયા છે.</p>
<p>PM મોદીના બીજા કાર્યકાળમાં જે દિગ્ગજ મંત્રીઓ સામેલ હતા તેમાંથી 20 મંત્રીઓના નામ કપાઇ ગયા છે. આ મંત્રીઓને ન તો PM ઓફિસમાંથી ફોન ગયો છે કે ન તો તેઓ રવિવારે PM હાઉસમાં સવારે મળેલી બેઠકમાં હાજર હતા.</p>
<p>અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ,જનરલ વી. કે. સિંહ, આર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/20-ministers-of-pm-modis-second-tenure-were-cut-this-time/article-164000"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/1717927016500.jpg" alt=""></a><br /><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 9 જૂન, રવિવારે સાંજે શપથવિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમની સાથે 63 જેટલા મંત્રીઓ પણ શપથ લઇ શકે છે. આ વખતે ભાજપને બહુમતી નહીં મળવાને કારણે સાથી પક્ષોના ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવવાની નોબત ઉભી થઇ છે એટલે ભાજપના જૂના મંત્રીઓ કપાઇ ગયા છે.</p>
<p>PM મોદીના બીજા કાર્યકાળમાં જે દિગ્ગજ મંત્રીઓ સામેલ હતા તેમાંથી 20 મંત્રીઓના નામ કપાઇ ગયા છે. આ મંત્રીઓને ન તો PM ઓફિસમાંથી ફોન ગયો છે કે ન તો તેઓ રવિવારે PM હાઉસમાં સવારે મળેલી બેઠકમાં હાજર હતા.</p>
<p>અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ,જનરલ વી. કે. સિંહ, આર કે સિંહ, અર્જૂન મુંડા, સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રમાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, જોન બારલા, ભારતી પવાર, અશ્વીન ચૌબે, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભગવત કરાડ નવી ટીમમાં નહીં હશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/a0OAwL7Du0Q?si=GsEeHcfNizM_m8i-" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/20-ministers-of-pm-modis-second-tenure-were-cut-this-time/article-164000</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/20-ministers-of-pm-modis-second-tenure-were-cut-this-time/article-164000</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 16:55:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/1717927016500.jpg"                         length="708515"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લીડ ઓછી આવી, શું ગુજરાતના 10 ધારાસભ્યો સામે એક્શન લેવાશે?</title>
                                    <description><![CDATA[<p>લોકસભા 2024ની ચૂંટણીમાં જે ધારાસભ્યોના મત વિસ્તારોમાં ઓછા મત પડ્યા છે તેમની સામે એક્શનની તલવાર લટકી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ 10 ધારાસભ્યો એવા છે જેમના વિસ્તારમાં ભાજપને ઓછા મત મળ્યા.</p>
<p>લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમા બનાસકાંઠાની બેઠક ગુમાવી, પરંતુ મતનું સૌથી વધારે નુકશાન ભરૂચના ઝઘડીયામાં જોવા મળ્યું. ઝઘડીયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 35890 વધારે મત મળ્યા. આ વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાનું પ્રદર્શન નબળું રહ્યું.</p>
<p>બળવંત સિંહ સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે, તેમના વિસ્તારમાં પણ મત ઘટ્યા.</p>
<p>આ ઉપરાંત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડા, પાલનપુરના અનિકેત ઠાકર, વ્યારાના મોહન કોંકણી, કપરાડાના જીતુ ચૌધરી, દિયોદરના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/central-gujarat/the-lead-is-less-ac-tion-will-be-taken-against-10-mlas-of-gujarat/article-163950"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171774996744.jpg" alt=""></a><br /><p>લોકસભા 2024ની ચૂંટણીમાં જે ધારાસભ્યોના મત વિસ્તારોમાં ઓછા મત પડ્યા છે તેમની સામે એક્શનની તલવાર લટકી રહી છે. જાણવા મળેલી માહિતી મુજબ 10 ધારાસભ્યો એવા છે જેમના વિસ્તારમાં ભાજપને ઓછા મત મળ્યા.</p>
<p>લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમા બનાસકાંઠાની બેઠક ગુમાવી, પરંતુ મતનું સૌથી વધારે નુકશાન ભરૂચના ઝઘડીયામાં જોવા મળ્યું. ઝઘડીયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને 35890 વધારે મત મળ્યા. આ વિસ્તારના ધારાસભ્ય રિતેશ વસાવાનું પ્રદર્શન નબળું રહ્યું.</p>
<p>બળવંત સિંહ સિદ્ધપુરના ધારાસભ્ય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી છે, તેમના વિસ્તારમાં પણ મત ઘટ્યા.</p>
<p>આ ઉપરાંત ભિલોડાના ધારાસભ્ય પી સી બરંડા, પાલનપુરના અનિકેત ઠાકર, વ્યારાના મોહન કોંકણી, કપરાડાના જીતુ ચૌધરી, દિયોદરના કુશાજી ચૌહાણ, માંડવીના કુંવરજી હળપતિ, નિઝરના જયરામ ગામીત અને દરિયાપુરના અશોક જૈનના વિસ્તારમાં પણ ભાજપના મત ઘટ્યા.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/bfYpSBiER24?si=whA3jLWHmpkZ_a-B" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                            <category>South Gujarat</category>
                                            <category>Central Gujarat</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/central-gujarat/the-lead-is-less-ac-tion-will-be-taken-against-10-mlas-of-gujarat/article-163950</link>
                <guid>https://www.khabarchhe.com/central-gujarat/the-lead-is-less-ac-tion-will-be-taken-against-10-mlas-of-gujarat/article-163950</guid>
                <pubDate>Sun, 09 Jun 2024 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171774996744.jpg"                         length="679697"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>LIVE: મતગણતરીની પળે-પળની અપડેટ, કોણ આગળ, કોણ જીત્યું, તમામ માહિતી એક ક્લિક પર</title>
                                    <description><![CDATA[<p>આખા દેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને 7 ચરણોની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ભારતમાં 642 મિલિયન મતદાતા છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વૉટર્સથી 5 ગણી છે. આ ચૂંટણીમાં 64 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું. આપણે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.</p>
<p>તેમણે કહ્યું કે, અમે ભારતના મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના વોટ લીધા છે. 85 વર્ષથી ઉપરના ઉંમરવાળા મતદાતાઓએ ઘરે બેસીને વોટ આપ્યા.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/loksabha-election-2024-result-live/article-163871"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/17174252097.jpg" alt=""></a><br /><p>આખા દેશમાં લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીના પરિણામોના એક દિવસ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને 7 ચરણોની ચૂંટણી પ્રક્રિયા બાબતે વાત કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે ભારતમાં 642 મિલિયન મતદાતા છે. આ સંખ્યા વિશ્વના 27 દેશોના વૉટર્સથી 5 ગણી છે. આ ચૂંટણીમાં 64 કરોડ કરતા વધુ લોકોએ મતદાન કર્યું. આપણે આ ચૂંટણીમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.</p>
<p>તેમણે કહ્યું કે, અમે ભારતના મતદાતાઓને સ્ટેન્ડિંગ ઓવશન આપીએ છીએ. અમે વૃદ્ધોના ઘરે જઈને તેમના વોટ લીધા છે. 85 વર્ષથી ઉપરના ઉંમરવાળા મતદાતાઓએ ઘરે બેસીને વોટ આપ્યા. 1.5 કરોડ મતદાન અને સુરક્ષા કર્મીઓની અવરજવર માટે 135 વિશેષ ટ્રેન, 4 લાખ વાહનો અને 1692 ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો. 68,763 મોનિટરિંગ રૂમ ચૂંટણીની દેખરેખમાં લાગ્યા હતા. ભારતીય ચૂંટણી પંચની સફળતાના વિસ્તારનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે બધાનો આભાર માન્યો.</p>
<p>છૂટક ઘટનાઓને છોડી દઈએ તો આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી. કોઈ એવું ન બચ્યું જેમનો હેલિકોપ્ટર ચેક ન થયો હોય. ચૂંટણી અધિકારીઓને અમારા તરફથી સંદેશ હતો કે પોતાનું કામ કરવાનું છે, કોઇથી ડરવાનું નથી. તેનું જ પરિણામ છે કે 10 હજાર કરોડની રકમ પકડાઈ, જે વર્ષ 2019માં જપ્ત કરવામાં આવેલી રકમની લગભગ 3 ગણી વધારે છે. આ તૈયારી પાછળ 2 વર્ષની સખત મહેનત છે. તમને આ બધુ બતાવવાનો અર્થ હતો કે ક્યાંક અમારી મહેનત ગુમ ન થઈ જાય.</p>
<p>મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, આ IPL દરમિયાન મતદાનને લઈને લોકો વચ્ચે જાગૃતિ ફેલાવવામાં આવી. સચિન તેંદુલકર અને અન્ય મોટા સેલિબ્રિટીઓએ ચૂંટણી જાગૃતિમાં અમારી મદદ કરી. અમે 26 સ્પેશિયલ પોલિંગ સ્ટેશન બનાવીને લોકોને મતદાન કરવાનું શીખવ્યું. આ વખત માત્ર 39 જગ્યાઓ પર રી-પોલિંગની જરૂરિયાત પડી. જ્યારે 2019માં 540 બૂથો પર રી-પોલિંગ થઈ હતી. 64 કરોડ કરતા વધુ મતદાતાઓએ ઉદાસીનતાની જગ્યાએ હિસ્સેદારી પસંદ કરી. શંકાની જગ્યાએ વિશ્વાસને પસંદ કર્યો અને કેટલાક મામલામાં ગોળીની જગ્યાએ બેલેટને પસંદ કર્યા.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/loksabha-election-2024-result-live/article-163871</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/loksabha-election-2024-result-live/article-163871</guid>
                <pubDate>Tue, 04 Jun 2024 08:22:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/17174252097.jpg"                         length="361234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પશ્ચિમ બંગાળમાં સૌથી વધારો બેઠકો મેળવવાનો PM મોદીનો દાવો સાચો પડશે?</title>
                                    <description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે બેઠકો મેળવશે. તો સામે મમતા બેનર્જિએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની દાળ ગળવાની નથી.</p>
<p>જો કે રાજકારણના જાણકરોનું કહેવું છે કે, ભાજપે છેલ્લાં 15 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ફોકસ વધારેલું છે. જે ભાજપને વર્ષ 2009માં માત્ર 1 લોકસભા બેઠક મળેલી, 2014માં 2 એ પછી 2019માં પશ્ચિમ બંગાળની 42 લોકસભામાથી 18 બેઠકો જીતેલી. જો આ વખતે ભાજપ 30 બેઠકો જીતી જાય તો બીજા રાજ્યોમાં જે નુકશાન થશે તે સરભર થઇ જશે.</p>
<p>મમતા બેનર્જીને આ વખતે સંદેશખલી,ઇન્ડિયા ગંઠબંધન સાથે અંતર અને મુસ્લિમ તૃષ્ટિકરણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/will-pm-modis-caim-of-getting-the-most-seats-in-west-bengal-be-true/article-163798"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/1717149706pm-modi.jpg" alt=""></a><br /><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે બેઠકો મેળવશે. તો સામે મમતા બેનર્જિએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની દાળ ગળવાની નથી.</p>
<p>જો કે રાજકારણના જાણકરોનું કહેવું છે કે, ભાજપે છેલ્લાં 15 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ફોકસ વધારેલું છે. જે ભાજપને વર્ષ 2009માં માત્ર 1 લોકસભા બેઠક મળેલી, 2014માં 2 એ પછી 2019માં પશ્ચિમ બંગાળની 42 લોકસભામાથી 18 બેઠકો જીતેલી. જો આ વખતે ભાજપ 30 બેઠકો જીતી જાય તો બીજા રાજ્યોમાં જે નુકશાન થશે તે સરભર થઇ જશે.</p>
<p>મમતા બેનર્જીને આ વખતે સંદેશખલી,ઇન્ડિયા ગંઠબંધન સાથે અંતર અને મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા મુદ્દાઓ નડી શકે છે. જો કે તેની સામે મમતાને મહિલા મતદારોનો ફાયદો મળી શકે તેમ છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/pJI2stmkYwA?si=Clw9rP4Z6upari80" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/will-pm-modis-caim-of-getting-the-most-seats-in-west-bengal-be-true/article-163798</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/will-pm-modis-caim-of-getting-the-most-seats-in-west-bengal-be-true/article-163798</guid>
                <pubDate>Mon, 03 Jun 2024 23:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/1717149706pm-modi.jpg"                         length="165001"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>PM મોદીની 155 રેલીના ભાષણોનું એનાલિસીસ, હજારો વાર આ શબ્દો બોલ્યા</title>
                                    <description><![CDATA[<p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરે ત્યારે મીડિયા તેમના ભાષણોનું એનાલિસીસ કરે છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પણ એનાલિસીસ કર્યું છે. મલ્લિકાજૂર્ન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 15 દિવસમાં તેમના ભાષણોમાં 421 વખત મંદિર શબ્દોનો અને 768 વખત મોદી શબ્દનો ઉપયોગ કર્યો, તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાતો કરી નથી.</p>
<p>મિન્ટના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં PM મોદીએ કુલ 155 રેલીઓ કરી જેમાં તેમણે 2942 વખત કોગ્રેસ અને 2862 વખત પોતાના નામ મોદીનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય મોદી કી ગેરંટીનો તેમમે 342 વખત ઉપયોગ કર્યો.</p>
<p>રાજકારણના જાણકારોનું કહેવું છે કે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/analysis-of-pm-modi-s-155-rally-speeches-said-these-words-use-thousands-of-times/article-163824"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171724031026.jpg" alt=""></a><br /><p>પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ ચૂંટણી દરમિયાન પ્રચાર કરે ત્યારે મીડિયા તેમના ભાષણોનું એનાલિસીસ કરે છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પણ એનાલિસીસ કર્યું છે. મલ્લિકાજૂર્ન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 15 દિવસમાં તેમના ભાષણોમાં 421 વખત મંદિર શબ્દોનો અને 768 વખત મોદી શબ્દનો ઉપયોગ કર્યો, તેમણે મોંઘવારી અને બેરોજગારીની વાતો કરી નથી.</p>
<p>મિન્ટના એક રિપોર્ટ મુજબ માર્ચ મહિનાથી માંડીને અત્યાર સુધીમાં PM મોદીએ કુલ 155 રેલીઓ કરી જેમાં તેમણે 2942 વખત કોગ્રેસ અને 2862 વખત પોતાના નામ મોદીનો ઉપયોગ કર્યો હતો. એ સિવાય મોદી કી ગેરંટીનો તેમમે 342 વખત ઉપયોગ કર્યો.</p>
<p>રાજકારણના જાણકારોનું કહેવું છે કે પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસનો પરિવારવાદ, પાકિસ્તાન, ભ્રષ્ટાચાર, વિરાસત કર અને મોદી કી ગેરંટી એ 5 શબ્દોનો ઉપયોગ કરીને વિપક્ષને પોતાના ચક્રવ્યૂહમાં ફસાવી દીધી હતી.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/Or6R902KDQ8?si=CKW9ld6x94HCQ3lw" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/analysis-of-pm-modi-s-155-rally-speeches-said-these-words-use-thousands-of-times/article-163824</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/analysis-of-pm-modi-s-155-rally-speeches-said-these-words-use-thousands-of-times/article-163824</guid>
                <pubDate>Mon, 03 Jun 2024 10:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171724031026.jpg"                         length="681772"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>INDIA ગઠબંધનની બેઠક બાદ ખડગેએ આટલી સીટ જીતવાનો દાવો કર્યો</title>
                                    <description><![CDATA[<p>4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનીન બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.</p>
<p>ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/india-alliance-meeting-before-counting-know-what-khadge-said/article-163826"><img src="https://www.khabarchhe.com/media/400/2024-06/171724583041.jpg" alt=""></a><br /><p>4 જૂને મતગણતરી થાય તે પહેલાં શનિવારે INDIA ગઠબંધનીન બેઠક મળી હતી. બેઠક પછી કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ એક પ્રેસ કોન્ફરસમાં કહ્યું હતું કે, આજે INDIA ગઠબંધનની બેઠક મળી હતી અને અઢી કલાક સુધી ગંભીરતા પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને 4 જૂને જ્યારે પરિણામો જાહેર થાય ત્યારે કાર્યકરો અને કેડર એલર્ટ રહે તેની ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી. કાર્યકરોને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સર્ટિફિકેટ હાથમાં આવી ન જાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર છોડવાનું નથી.</p>
<p>ખડગએ દાવો કરતા કહ્યું કે, INDIA ગઠબંધન આ વખતે 295 કરતા વધારે બેઠકો મેળવશે. તેમણે કહ્યું આ અમારો સર્વે નથી જનતાનો સર્વે છે. અમારા નેતાઓને જે ઇનપૂટ મળ્યા છે તેના આધારે અમે આ દાવો કરી રહ્યા છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/ZNwRriQYeus?si=E96g-TlQMc48lKET" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/india-alliance-meeting-before-counting-know-what-khadge-said/article-163826</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/india-alliance-meeting-before-counting-know-what-khadge-said/article-163826</guid>
                <pubDate>Sun, 02 Jun 2024 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-06/171724583041.jpg"                         length="654441"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોંગ્રેસની જાહેરાત, INDIA ગઠબંધન જીતશે તો આટલા દિવસમાં PM જાહેર કરશે</title>
                                    <description><![CDATA[<p>કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં જો INDIA ગઠબંધન જીતશે તો 48 કલાકની અંદર પ્રધાનમંત્રી તરીકેનું નામ જાહેર કરી દેવામાં આવશે. રમેશે 272 કરતા વધારે બેઠકો મેળવવાનો પણ દાવો કર્યો હતો.</p>
<p>જયરામ રમેશે કહ્યું કે, જે પક્ષની વધારી સીટ આવશે તેમાંથી PM પદના ઉમેદવારીની દાવેદારી થશે. આ વખતની ચૂંટણીમાં અમને રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં મોટી આશા છે એમ રમેશે કહ્યું હતું.</p>
<p>કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 2004ની જેમ 2004માં પણ અમારી સરકાર બનશે. 2004માં 13 જૂને પરિણામ જાહેર થયા હતા અને 17 જૂને પ્રધાનમંત્રી તરીકે ડો. મનમોહન સિંહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/jairam-ramesh-said-if-the-india-alliance-wins-we-will-announce-the-pm-in-2-days/article-163778"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/171707678742.jpg" alt=""></a><br /><p>કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પ્રેસ કોન્ફરન્સમા કહ્યું હતું કે, લોકસભા 2024ની ચૂંટણીમાં જો INDIA ગઠબંધન જીતશે તો 48 કલાકની અંદર પ્રધાનમંત્રી તરીકેનું નામ જાહેર કરી દેવામાં આવશે. રમેશે 272 કરતા વધારે બેઠકો મેળવવાનો પણ દાવો કર્યો હતો.</p>
<p>જયરામ રમેશે કહ્યું કે, જે પક્ષની વધારી સીટ આવશે તેમાંથી PM પદના ઉમેદવારીની દાવેદારી થશે. આ વખતની ચૂંટણીમાં અમને રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં મોટી આશા છે એમ રમેશે કહ્યું હતું.</p>
<p>કોંગ્રેસ નેતાએ કહ્યું કે, 2004ની જેમ 2004માં પણ અમારી સરકાર બનશે. 2004માં 13 જૂને પરિણામ જાહેર થયા હતા અને 17 જૂને પ્રધાનમંત્રી તરીકે ડો. મનમોહન સિંહનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ વખતે 2 જ દિવસમાં PMનું નામ જાહેર કરી દેવાશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/TDvdi8EFo04?si=01LUFZzW_lDJNchR" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/jairam-ramesh-said-if-the-india-alliance-wins-we-will-announce-the-pm-in-2-days/article-163778</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/jairam-ramesh-said-if-the-india-alliance-wins-we-will-announce-the-pm-in-2-days/article-163778</guid>
                <pubDate>Fri, 31 May 2024 16:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/171707678742.jpg"                         length="657358"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું ત્રીજી વખત મોદી સરકાર બનશે? પાકિસ્તાનના નિષ્ણાતો શું કહી રહ્યા છે?</title>
                                    <description><![CDATA[<p>ભારતમાં 18મી લોકસભા માટે ચૂંટણી થઇ રહી છે અને અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પુરુ થઇ ચૂક્યું છે. ભારતમાં રાજકીય પંડિતો તો કોની સરકાર બનશે તેની ચર્ચા કરી જ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનના પોલિટિકલ એનાલિસ્ટ પણ ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે.</p>
<p>પાકિસ્તાનના પોલિટિકલ એક્સપર્ટ ઉઝેર યુનુસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 300થી વધારે બેઠકો પર જીત મેળવશે અને ત્રીજી વખત ભારતમાં NDAની સરકાર બનશે.</p>
<p>યુનુસે કહ્યું કે, ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સીસ આખો વિપક્ષ લડી રહ્યો છે અને વિપક્ષમાં મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. ભારતમાં મુસ્લિમ સમાજ પણ મોદીને સમર્થન આપી રહ્યો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/loksabha-election-2024/will-there-be-a-modi-government-for-the-third-time/article-163663"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/171663835337.jpg" alt=""></a><br /><p>ભારતમાં 18મી લોકસભા માટે ચૂંટણી થઇ રહી છે અને અત્યાર સુધીમાં 6 તબક્કાનું મતદાન પુરુ થઇ ચૂક્યું છે. ભારતમાં રાજકીય પંડિતો તો કોની સરકાર બનશે તેની ચર્ચા કરી જ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનના પોલિટિકલ એનાલિસ્ટ પણ ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે.</p>
<p>પાકિસ્તાનના પોલિટિકલ એક્સપર્ટ ઉઝેર યુનુસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી એકલા હાથે 300થી વધારે બેઠકો પર જીત મેળવશે અને ત્રીજી વખત ભારતમાં NDAની સરકાર બનશે.</p>
<p>યુનુસે કહ્યું કે, ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સીસ આખો વિપક્ષ લડી રહ્યો છે અને વિપક્ષમાં મુખ્ય ચહેરો રાહુલ ગાંધી છે. ભારતમાં મુસ્લિમ સમાજ પણ મોદીને સમર્થન આપી રહ્યો છે.</p>
<p>ભારતના રાજકીય પંડિતોનું કહેવું છે કે આ વખતની લોકસભાની ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સીસ પ્રાદેશિક પક્ષોની રહી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Loksabha Election 2024</category>
                                    

                <link>https://www.khabarchhe.com/loksabha-election-2024/will-there-be-a-modi-government-for-the-third-time/article-163663</link>
                <guid>https://www.khabarchhe.com/loksabha-election-2024/will-there-be-a-modi-government-for-the-third-time/article-163663</guid>
                <pubDate>Sun, 26 May 2024 13:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/171663835337.jpg"                         length="663432"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Rajesh Shah]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        