દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં પ્રજાના 200 કરોડ રૂપિયા પાણીમાં ગયા?

ગુજરાતના મહત્વાકાંક્ષી રો પેક્સ ફેરી પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે. દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ થોડા જ સમયમાં બંધ કરી દેવામા આવી . આ પ્રોજેક્ટ માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોરો ફેરીને ધામધૂમથી ઉદઘાટન કરર્યુ હતું. હવે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે કે આ રો રો ફેરી બંધ કેમ કરી દેવી પડી અને 200 કરોડ રૂપિયાનો ડ્રેજિંગ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.

 દહેજથી ઘોઘાની ફેરી સર્વિસ એટલા માટે બંધ કરી દેવામાં આવી કારણકે,દહેજમાં મોટા પાયે કાંપ ભેગો થાય છે જેને લીધે જહાજોને લાંગરવાનું મુશ્કેલ હતું, સરકાર એ તપાસ કરી રહી છે કે કાંપ ભેગો થઇ શકે એવી ખબર હોવા છતા આ પ્રોજેક્ટ ચાલુ કેમ કરાવામાં આવ્યો?

Related Posts

Top News

રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
National  Politics 
રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્યને માર્યો લાફો, સમર્થકોએ આરોપી યુવકને પણ ધોઈ નાખ્યો

આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
National 
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!

વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
National 
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે

ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
National 
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.