- Gujarat
- દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં પ્રજાના 200 કરોડ રૂપિયા પાણીમાં ગયા?
દહેજ-ઘોઘા રો-રો ફેરીમાં પ્રજાના 200 કરોડ રૂપિયા પાણીમાં ગયા?
By Khabarchhe
On
-copy57.jpg)
ગુજરાતના મહત્વાકાંક્ષી રો પેક્સ ફેરી પ્રોજેક્ટને મોટો ફટકો પડ્યો છે. દહેજ અને ઘોઘા વચ્ચે શરૂ થયેલી ફેરી સર્વિસ થોડા જ સમયમાં બંધ કરી દેવામા આવી . આ પ્રોજેક્ટ માટે 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રોરો ફેરીને ધામધૂમથી ઉદઘાટન કરર્યુ હતું. હવે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે કે આ રો રો ફેરી બંધ કેમ કરી દેવી પડી અને 200 કરોડ રૂપિયાનો ડ્રેજિંગ પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે.
દહેજથી ઘોઘાની ફેરી સર્વિસ એટલા માટે બંધ કરી દેવામાં આવી કારણકે,દહેજમાં મોટા પાયે કાંપ ભેગો થાય છે જેને લીધે જહાજોને લાંગરવાનું મુશ્કેલ હતું, સરકાર એ તપાસ કરી રહી છે કે કાંપ ભેગો થઇ શકે એવી ખબર હોવા છતા આ પ્રોજેક્ટ ચાલુ કેમ કરાવામાં આવ્યો?
Related Posts
Top News
Published On
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવાનો પ્રયાસ થયો હતો. એક યુવકે મૌર્યને માળા પહેરાવવા દરમિયાન પાછળથી થપ્પડ...
આ બાજુ ટ્રમ્પ ટેરિફની ધમકી આપતા રહ્યા, બીજી બાજુ NSA ડોભાલ સામી છાતીએ રશિયા પહોંચ્યા; કોઈપણ દબાણ વિના સોદો કરાશે!
Published On
By Kishor Boricha
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાની સતત ધમકી આપી રહ્યા છે. જોકે...
વ્યક્તિએ 2016માં ટ્રાફિક કોન્સ્ટેબલને તમાચો માર્યો હતો, હમણાં મળી એક દિવસની સજા, કોર્ટે આ નિર્ણય પાછળનું કારણ પણ જણાવ્યું
Published On
By Kishor Boricha
થાણે સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને થપ્પડ મારવાના નવ વર્ષ જૂના કેસમાં 52 વર્ષીય વ્યક્તિને એક દિવસની સજા ફટકારી છે....
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પહેલ રંગ લાવી, આગ્રા કંદ પાકોમાં નવીનતાની વૈશ્વિક રાજધાની બનશે
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશમાં કૃષિ નવીનતાને વૈશ્વિક માન્યતા આપવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વિઝન અને મજબૂત ઇચ્છાશક્તિ હવે સાકાર થઈ રહી છે....
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.