શું સુરત મહાનગરપાલિકા ફુડના નમૂના લે તેનો રિપોર્ટ તહેવાર પતી જાય પછી આવે છે?

તહેવારો આવે એટલે ખાદ્ય પદાર્થની ધૂમ રહેતી હોય છે. લોકો મિઠાઇ કે ફરસાણની મોટા પાયે ખરીદી કરતા હોય છે. શનિવારે દશેરાનો તહેવાર છે તો લોકો જલેબી અને ફાફડાની મોજ માણશે. સુરત મહાનગર પાલિકાએ 10 ઓક્ટોબરે 11 જેટલા ફાફડા-જલેબીના નમૂના લીધા હતા. ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે અને અખબારોના અહેવાલોમાં પણ કહેવાય છે કે, તહેવાર પતી જાય પછી પાલિકાનો રિપોર્ટ આવે છે.

આ બાબતે અમે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર, હેલ્થ, ડો. આશિષ નાયકને પુછ્યું હતું કે શુ રિપોર્ટ તહેવાર પતી જાય પછી આવે છે? તેમણે કહ્યું છે આ વાત ખોટી છે. છેલ્લાં 3 વર્ષથી સુરત મહાનગર પાલિકા પાસે આધુનિક લેબોરટેરી છે અને 24 કલાકમાં રિપોર્ટ આવી જાય છે. તહેવારમાં વેચાણ થાય તે પહેલાં રિપોર્ટ આવી જાય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.