સરદાર સન્માન યાત્રા સમાપનમાં નરેશ પટેલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું

સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં થયું અને આ પ્રસંગે રાજવી પરિવાર સહિતના અનેક આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર હતા તેમણે એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે.

સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની કર્મ ભૂમિ બારડોલીથી શરૂ થઇ હતી અને કુલ 1800 કિ.મી ફરીને મંગળવારે સોમનાથ મહાદેવ પહોંચી હતી.

આ પ્રસંગે નરેશ પટેલે કહ્યુ કે, કનૈયાલાલ મુન્શી કહેતા કે સરદાર ન હતે તો સોમનાથ ન હતે. તો આ વિશે હું કહીશ કે, સરદાર સાહેબને જામસાહેવનો સાથ ન મળ્યો હતે તો સોમનાથનો જિર્ણોદ્રાર શક્ય ન બનતે.

જામનગરના યુવરાજ અને પૂર્વ ક્રિક્રેટર અજય જાડેજાએ કહ્યું કે, જો સોમનાથ દાદા જ નહોત તો આપણે પણ નહી હતે.

 

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.