સરદાર સન્માન યાત્રા સમાપનમાં નરેશ પટેલનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું

સરદાર સન્માન યાત્રાનું સમાપન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં થયું અને આ પ્રસંગે રાજવી પરિવાર સહિતના અનેક આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ હાજર હતા તેમણે એક નિવેદન આપ્યું જે ચર્ચાનો વિષય બન્યું છે.

સરદાર સન્માન યાત્રા 11 સપ્ટેમ્બરે સરદાર વલ્લભભાઇ પટેલની કર્મ ભૂમિ બારડોલીથી શરૂ થઇ હતી અને કુલ 1800 કિ.મી ફરીને મંગળવારે સોમનાથ મહાદેવ પહોંચી હતી.

આ પ્રસંગે નરેશ પટેલે કહ્યુ કે, કનૈયાલાલ મુન્શી કહેતા કે સરદાર ન હતે તો સોમનાથ ન હતે. તો આ વિશે હું કહીશ કે, સરદાર સાહેબને જામસાહેવનો સાથ ન મળ્યો હતે તો સોમનાથનો જિર્ણોદ્રાર શક્ય ન બનતે.

જામનગરના યુવરાજ અને પૂર્વ ક્રિક્રેટર અજય જાડેજાએ કહ્યું કે, જો સોમનાથ દાદા જ નહોત તો આપણે પણ નહી હતે.

 

About The Author

Related Posts

Top News

બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની...
National 
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.