સાંસદ મનસુખ વસાવાને પણ અધિકારીઓ ગાંઠતા નથી તો સામાન્ય લોકોનું શું થાય?

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે જેને કારણે ચર્ચા શરૂ થઇ છે. સાંસદ મનસુખ વસાવાએ તેમના ફેબબુક વોલ પર લખ્યું છે કે, ડેડિયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલવાડી રસ્તાનું ધોવાણ થવાને કારણે પ્રજાને અવરજવરમાં મુશ્કલી પડી રહી છે. અહીંથી મોટી સંખ્યામાં વાહનોની અવર જવર થતી હોય છે. સાથે પાણીની પાઇપ લાઇન પણ તુટી ગઇ છે, સંબંધિત અધિકારી અને જિલ્લા પંચાયતના અધિકારી જ્લદીથી પહોંચીને સમસ્યાનું નિવારણ કરે.

સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ ગણાતા સાંસદના એક ફોનથી કામ પતી જાય તો મનસુખ વસાવાએ પોસ્ટથી જાણકારી કેમ આપવી પડી? શું અધિકારીઓ તેમનું સાંભળતા નથી? આમ પણ વસાવા પોતાની જ સરકારના અધિકારીઓ સામે અનેક વખત નિવેદનો આપી ચૂક્યા છે.

About The Author

Top News

ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને...
World 
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.