શું અદાણીની કંપનીમાં વિદેશી રોકાણના નિયમોનું ઉલ્લંઘન થયું છે? સેબીએ શું કહ્યુ
ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને સેબીએ મોટો ઝટકો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મની કંટ્રોલ અને ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ સેબીને તપાસમાં જાણવા મળ્યું કે અદાણીની કંપનીઓમાં રોકાણ કરવામાં આવેલા 12 જેટલો ઓફશોર ફંડસે સેબીના ડિસ્કલોઝર નિયમો અને રોકાણની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આ વર્ષની શરૂઆતમાં સેબીએ અદાણી ગ્રુપના 12 ઓફશોર ઇન્વેસ્ટર્સને