જીવનભારતી મંડળમાં રિસેસ લેબ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

PC: khabarchhe.com

જીવનભારતી મંડળ દ્વારા ધોરણ 1થી 3ના બાળકો માટે 'રિસેસ લેબ'નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથી તરીકે મનોજ શાહ અને અરૂણ વ્હોરા હાજર રહ્યા હતા. આ ઉપરાંત મંત્રી કેતન શેલતે આવકાર પ્રવચન આપી મહેમાનોનો પરિચય આપ્યો હતો. જ્યારે અજીત શાહે આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. તેમજ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે જીવનભારતી મંડળના હોદ્દેદારો, વાલીમંડળ, આચાર્યા, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp