પાટણમાં શૌચાલયના કુવામાં પડી જતા મૃત્યુ પામેલા 5 મૃતકોને 4 લાખની સહાય

PC: financialexpress.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામમાં પોતાની માલિકીના શૌચાલયના શોષ કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા પાંચ કમનસીબ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી રૂ. 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ કમનસીબ મૃતકો તા. 17 સપ્ટેમ્બરે મંગળવારે શૌચાલયના શોષ કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા છે. તેમના વારસદારો પ્રત્યે સંવેદના દર્શાવતાં વિજય રૂપાણીએ આ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp