રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટએટેક આવ્યો ?

 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટએટેક આવ્યો હોવાનો એક સંસ્થાએ દાવો કર્યો છે જેને કારણે દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. ટેલિગ્રામ ગ્રુપ જનરલ દ્વારા એક અહેવાલ શેર કરવામાં આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન રવિવારે રાત્રે 9 વાગ્યે અને 5 મિનિટના સમયે તેમના બેડરૂમમાં હતા અને તેમની આસપાસ ખાદ્યપદાર્થો હતા.

એ સમયે પુતિન પડી ગયા હતા અને તમના પડવાના અવાજને કારણે સુરક્ષાકર્મીઓ દોડી ગયા હતા. ત્યારે પુતિન રૂમમાં પડેલા હતા. તાત્કાલિક ડોકટરને બોલાવવામાં આવ્યા હતા. જો કે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હવે તેમની તબિયત સુધારા પર છે. જો કે પુતિનને અનેક બિમારી હોવાને કારણે તબીબોનું કહેવું છે કે શિયાળા પછી તેમની તબિયત વધારે બગડી શકે છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.