સોનાક્ષીએ જણાવ્યું ઝહીર સાથેના સંબંધ અંગે પિતાનું પહેલું રીએક્શન કેવું હતું
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલના લગ્નને લઈને ઘણા પ્રકારના સમાચાર હતા. બંને 7 વર્ષથી રિલેશનશીપમાં હતા અને સોનાક્ષી ઘણી વખત ઇવેન્ટ્સમાં હિંટ આપી ચૂકી હતી કે તે જલદી જ લગ્ન કરવા માગે છે. હવે એક ઇન્ટરવ્યૂમાં તેણે વિસ્તારથી જણાવ્યું કે, જ્યારે શત્રુધ્ન સિંહાને જણાવ્યું કે, તે લગ્ન કરવામાં માગે છે