Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... 150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?
Published On
By Parimal Chaudhary
બાંગ્લાદેશમાં તેમની સરકાર ઉથલી પાડ્યા બે વર્ષ પછી, શેખ હસીના પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતા, તેમણે જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં પાછા ફરવા માંગે છે. ઢાકા પાછા ફરવાના સવાલ પર સમાચાર એજન્સી AFP સાથે વાત કરતા હસીનાએ કહ્યું કે, મને ખબર...
Read More... શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત
Published On
By Parimal Chaudhary
નાણા મંત્રાલયે સંસદમાં જે ચૂકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) બિલ રજૂ કર્યું છે. આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના અમલીકરણની વાત કહેવામાં આવી છે. આ ચાર્જ ₹2,000 થી વધુની લિમિટ પર લાગુ થઈ શકે છે; જો લાગૂ કરવામાં આવે તો, આ રકમથી વધુની કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ...
Read More... Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત
Published On
By Nilesh Parmar
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે દેશની યુવા પેઢી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ Gen Z પર આંખ મીંચીને ભરોસો કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે દેશમાં એક સુધારેલી અને સારી વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓને વિરોધ...
Read More... BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા
Published On
By Nilesh Parmar
ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટથી ગાલે ખાતે શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. પરંતુ મેદાન પર એક્શન શરૂ થાય તે પહેલાં જ મેદાનની બહાર ક્રિકેટ બોર્ડમાં મોટો ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની ખુરશી જોખમમાં છે અને...
Read More... સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...
Published On
By Parimal Chaudhary
NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની ભૂખ હડતાળ કેવી રીતે સમાપ્ત કર્યા તેની સંપૂર્ણ કહાની જણાવી છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર આરોપ લગાવ્યો કે તેમણે વચનો તોડ્યા; વાંગચુકે જણાવ્યું હતું કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓની હાજરીમાં તેમની ભૂખ...
Read More... કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી
Published On
By Kishor Boricha
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની સફળતા પછી રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની જાહેરાત કરી છે. CJPના સ્થાપક અભિજીત દિપકેએ ગુરુવારે તેમના વતન છત્રપતિ સંભાજી નગરમાં 'What The Public Says' નામના અભિયાનની જાહેરાત કરી. આ અભિયાનનો હેતુ 'લોકોના મુદ્દાઓ'ને સમજવાનો છે....
Read More... ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો
Published On
By Parimal Chaudhary
નીતિન ગડકરીએ જુલાઇમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અમેરિકા જેવા જ હશે. હું તમને આ વચન આપવા માંગુ છું. કેન્દ્રીય પરિવહન મંત્રીએ લખનૌ-કાનપુર એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે આ ભાષણ આપ્યું હતું. જોકે, તેમનો દાવો માત્ર 18 દિવસમાં ખોટો સાબિત થયો. પરિસ્થિતિ એવી છે કે 63 કિમી લાંબો એક્સપ્રેસવે...
Read More... મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ
Published On
By Kishor Boricha
મુંબઈના રહેવાસી શિવચરણ રામ રતન ગુપ્તા, તેમના સમયના જાણીતા કાપડ વેપારી હતા. તેઓ સારી કમાણી કરતા હતા. તેમનો પરિવાર, પત્ની અને 3 દીકરીઓ હતી. દુનિયાભરના પિતાઓની જેમ, શિવચરણ પણ ઘણા સપના જોતા હતા. તેમણે તેમની દીકરીઓને સારું શિક્ષણ અપાવ્યું, સારી ટ્રેનિંગ અપાવી. તેમની દીકરીઓ પણ સફળ...
Read More... હાઈ કોર્ટની એક ભૂલને કારણે એક નિર્દોષે 22 વર્ષ જેલ ભોગવી, સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ખૂબ જ હચમચાવી નાખનાક કેસમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કોર્ટે એવી વ્યવસ્થા પ્રત્યે ઊંડી નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે એક નિર્દોષ માણસને કોઈ નક્કર પુરાવા વિના તેના જીવનના 22 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા. જસ્ટિસ જે.બી....
Read More... કોણ હતો સતીશ મરાઠા, જેનું સુરતમાં ગર્લફ્રેન્ડ સામે જ કાસળ કાઢી નખાયું
Published On
By Parimal Chaudhary
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની 4-4-5 અજાણ્યા ઇસમોએરા તીક્ષ્ણ હથિયારો વડે અત્યંત બર્બરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાથી સુરતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હત્યાબાદ ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો ભયાનક...
Read More... દમણમાં બેગમાંથી મળી મહિલાની બોડી, બે વર્ષ પહેલા પતિને છોડી પ્રેમી સાથે ભાગેલી
Published On
By Nilesh Parmar
બિહારના નવાદા જિલ્લાની રહેવાસી એક પરણિતા આશરે બે વર્ષ પહેલાં પતિનું ઘર છોડીને પ્રેમીનો હાથ પકડીને ભાગી ગઈ હતી. પરિવાર અને સમાજની પરવા કર્યા વગર બંને બીજા રાજ્યમાં જઈને સાથે રહેવા લાગ્યા હતા. પરંતુ જે સંબંધને તેણે નવી શરૂઆત માની હતી, તેનો અંત આટલો દર્દનાક આવશે એવું કદાચ તેણે...
Read More... 'હું અબજોની માલિક છું' લખનારી ગરિમા ફ્રોડ નીકળી, રેલવે ઓફિસર પિતાની પણ ધરપકડ; રૂ. 1.67 કરોડની ઠગાઈ આચરી
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશના ગોરખપુરના એમ્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મહાદેવ ઝારખંડી કોલોનીમાં રહેતા રેલવે સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટ ધ્રુવ નારાયણ સિંહ અને તેમની પુત્રી ગરિમા સિંહે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બંને બાપ-દીકરીએ મળીને રૂ. 1.67 કરોડનું ફ્રોડ કરી નાખ્યું હતું. 1 ઓગસ્ટના રોજ સાથી રેલવે કર્મચારી સત્યપ્રકાશ...
Read More... Politics
સરકારે વિરોધ પ્રદર્શનોને જે રીતે સંભાળ્યા તેનાથી શું કોંગ્રેસને ફાયદો થશે?
By Parimal Chaudhary
Read More... Webstories
Business
શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત
By Parimal Chaudhary
Read More... Gujarat
કોણ હતો સતીશ મરાઠા, જેનું સુરતમાં ગર્લફ્રેન્ડ સામે જ કાસળ કાઢી નખાયું
By Parimal Chaudhary
Read More... જૈનમનું ‘કલ જાનતે હૈં, કલ બનાતે હૈં’ કેમ્પેઇન, રોકાણકારોને બતાવશે સાચો રસ્તો
By Dharmesh Kalsariya
Read More... National
150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?
By Parimal Chaudhary
Entertainment
'પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ
By Parimal Chaudhary
Entertainment
Gujarat
06 Aug 2026 12:59:49
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ ધાડગે ઉર્ફે સતીશ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

