Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત
Published On
By Parimal Chaudhary
T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું સન્માન આપ્યું છે. બોર્ડે ટીમ ઇન્ડિયા માટે રોકડ ઇનામની જાહેરાત કરી છે. ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને 96 રનથી હરાવી હતી. ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિસ્ફોટક...
Read More... LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર
Published On
By Parimal Chaudhary
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર LPG સિલિન્ડરના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. હવે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો 21...
Read More... 25થી વધુ નવા ફેરફાર સાથે લોન્ચ થઈ નવી Hyundai Verna, કિંમત જાણી લો
Published On
By Parimal Chaudhary
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ભારતમાં Hyundai Vernaના અપડેટેડ મોડલને લોન્ચ કરી છે. આ કારને 10.98 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ)ની શરૂઆતી કિંમતમાં ઉતારવામાં આવી છે. આ નવી મિડ-સાઇઝ સેડાન 25 થી વધુ ફેરફારો સાથે આવી છે, સાથે જ ડિઝાઇનમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે જેનાથી તે વધુ દમદાર દેખાય...
Read More... જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ
Published On
By Dharmesh Kalsariya
(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર 36 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન બનનાર જય શાહ ઇતિહાસના સૌથી યુવા ચેરમેન છે. જે સ્વમહેનત અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. જય શાહનું વ્યક્તિત્ત્વ શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત...
Read More... ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
Published On
By Parimal Chaudhary
અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન પર મોદી સરકાર પર પ્રહારો કર્યા. ભારત સરકારે એક સ્પષ્ટતા જાહેર કરીને કહ્યું કે ભારત ત્યાંથી જ તેલ ખરીદશે, જ્યાં તેને સસ્તું મળશે. જોકે, ભારતે રશિયા પાસેથી તેલ...
Read More... બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'
Published On
By Kishor Boricha
પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, ભારતે ક્રિકેટબે બરબાદ કરી દીધું છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે, તેઓ એ...
Read More... વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી
Published On
By Nilesh Parmar
ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત રાખ્યા છે. કોર્ટે પીરજાદા સૈયદ બહાઉદ્દીન કાદરીના વારસદારો દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે સંરક્ષિત સ્મારક વિસ્તારમાં દફન જેવી પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપી શકાય...
Read More... જેના વખાણ કરતા ટ્રમ્પ થાકતા નહોતા તે પાકિસ્તાનનો 'તેલ ભંડાર' ક્યાં ગયો? પેટ્રોલ 336 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે
Published On
By Kishor Boricha
ક્રૂડ ઓઇલને લઈને વૈશ્વિક કટોકટી છે. થાય પણ કેમ નહીં, છેવટે, US-ઇઝરાયલની સાથે ઇરાનના યુદ્ધે પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. કુવૈત અને કતાર જેવા દેશોએ સંઘર્ષ વચ્ચે તેલ અને ગેસનો પુરવઠો બંધ કરવાની જાહેરાત કરી છે, જ્યારે ઇરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટેન્કરોને અવરોધિત કરવાથી ક્રૂડ...
Read More... ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ -10-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો. મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું...
Read More... ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે
Published On
By Nilesh Parmar
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી હતી. બોર્ડના પ્રશ્નપત્રમાં ભગવદ્ ગીતા વિષય પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા ઘણા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો ગણગણાટ શરૂ થયો...
Read More... નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...
Published On
By Nilesh Parmar
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી છે. 2025ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા ફિલિપ એઘિયને આ મહત્વનું નિવેદન આપ્યું છે. RTL રેડિયો સાથેની વાતચીતમાં એઘિયને જણાવ્યું હતું કે, જો...
Read More... 'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...
Published On
By Nilesh Parmar
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે, જેમણે ટીમનો મજબૂત પાયો નાખ્યો હતો. રવિવારે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે...
Read More... Politics
Webstories
Business
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
By Parimal Chaudhary
Read More... Gujarat
National
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર
By Parimal Chaudhary
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ
By Parimal Chaudhary
Read More... Entertainment
'ધૂરંધર 2'ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 50 મિલિયન વ્યૂ મળી ગયા
By Kishor Boricha
અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર
By Parimal Chaudhary
Read More... Entertainment
Gujarat
10 Mar 2026 09:31:14
ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત રાખ્યા છે. કોર્ટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

