Latest

કર્ણાટક સરકારના મુસ્લિમ અનામત નિર્ણય પર વિહિપનો વિરોધ

વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) એ કર્ણાટક સરકારના તાજેતરના નિર્ણયની કડક ટીકા કરી છે જેમાં સરકારી ઠેકાઓમાં મુસ્લિમ સમુદાય માટે 4 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. વિહિપે આ નિર્ણયને ગેરબંધારણીય અને તુષ્ટીકરણની નીતિનું પરિણામ ગણાવીને તેનો સખત વિરોધ કર્યો છે. બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ની પ્રતિનિધિ સભાની બેઠકમાં...
Read More...

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન ઘણા સમયથી બધાના દિલ પર રાજ કરી રહ્યો છે. તેની છેલ્લી ફિલ્મ 'પુષ્પા 2'એ બોક્સ ઓફિસ પર જે રીતે પ્રદર્શન કર્યું તે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. 'પુષ્પા 2'એ કમાણીના બધા રેકોર્ડ તોડી નાખ્યા અને ભારતની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની ગઈ...
Entertainment 
Read More...

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

હાલમાં દેશમાં નવી શિક્ષણ નીતિને લઈને થોડો વિવાદ ચાલી રહ્યો છે, ત્યાં ત્રણ ભાષાના પાસાએ દક્ષિણના રાજ્યોને પણ નારાજ કર્યા છે. તમિલનાડુમાં આને હિન્દુ ભાષા ઉપર નાંખવામાં આવી એ રીતે જોવામાં આવે છે. CM MK સ્ટાલિને અનેક વખત આનો વિરોધ કર્યો છે, તેમણે મોદી સરકાર પર ઘણી વખત...
National 
Read More...

દર્શકોના મનમાં સવાલ, શું રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે? હેમા માલિનીના ફોટા પરથી શંકા ગઈ

જ્યારથી ભારતમાં રિયાલિટી શોની લોકપ્રિયતા વધી છે, ત્યારથી ચાહકોના મનમાં આ પ્રશ્ન હંમેશા આવ્યો છે, કે શું તે શો ખરેખર વાસ્તવિક છે કે કહેવાતા 'વાસ્તવિક' છે. સમયાંતરે, દર્શકોએ શોની વાસ્તવિકતા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે આ મુદ્દો વધુ ગરમાયો જ્યારે સોશિયલ મીડિયા પર એક...
Entertainment 
Read More...

સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?

વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની લાગણી છે જેને કારણે વિવાદ વકર્યો છે.   શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં 33મી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો તમારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા હોય...
Gujarat 
Read More...

આ તો બિહારમાં જ શક્ય છે... રસ્તા વગર ખેતરની વચ્ચે બનાવી દીધો પુલ

બિહારના શિવહર જિલ્લામાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં એક પુલ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેને જોડતા રસ્તાનો કોઈ પત્તો નથી. આ અંગે સ્થાનિક લોકોમાં રોષ છે. તેમનું કહેવું છે કે, આ સ્પષ્ટપણે સરકારી વિભાગ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલીભગતનું પરિણામ છે, જ્યાં બાંધકામનું કામ કોઈપણ આયોજન...
National 
Read More...

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન: સમાજ સેવા અને આધ્યાત્મિકતાનું સુંદર મિશ્રણ

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી જીવનમાં જ્યાં લોકોની જરૂરિયાતો અને મુશ્કેલીઓ વધી રહી છે ત્યાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (Vishv Umiya Foundation - VUF) એક એવી સંસ્થા છે જે સમાજને મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. આ સંસ્થા 16 ડિસેમ્બર, 2016ના રોજ શરૂ થઈ અને મા ઉમિયાના આશીર્વાદથી ચાલે...
Gujarat 
Read More...

2 વખત પર્પલ કેપ અને 181 વિકેટ, જેને ખરીદવામાં ઉડાવ્યા 10.75 કરોડ, તેને જ RCB શા માટે બેંચ પર બેસાડ્યો?

IPL 2025ની પહેલી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામેની મેચમાં ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ 11 સામેલ કર્યો નહોતો. RCBના કેપ્ટન રજત પાટીદારે તેની ઈજા બાબતે કોઈ માહિતી આપી નહોતી. એવું લાગે છે કે RCBએ યશ દયાલ અને રસિખ સલામને...
Sports 
Read More...

નથી હેલમેટ પહેર્યુ કે નથી નંબર પ્લેટ, આવાને પોલીસ દંડ કરે કે દંડો ઠોકે?

સુરત શહેરમાં રવિવારની શાંત સડકો પર એક ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું એક બાઇકચાલક ન તો હેલમેટ પહેરેલું હતું અને ન તો તેના વાહન પર નંબર પ્લેટ હતી. આ ઘટના એક પ્રશ્ન ઉભો કરે છે: આવા લોકો સાથે શું કરવું જોઈએ? પોલીસ દંડ કરે તો કેટલાક લોકો અપશબ્દો બોલે અને...
Gujarat 
Read More...

સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ

બોલિવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં CBIએ હવે મોટું પગલું ઉઠાવ્યું છે. મીડિયા મુજબ, CBIએ મુંબઈની કોર્ટમાં સુશાંત સિંહ રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો છે. આ સાથે જ CBIએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને પણ ક્લીનચીટ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે,...
Entertainment 
Read More...

સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માના ઘરની અંદરનો વીડિયો જાહેર કર્યો, જ્યાં જુઓ ત્યાં બળેલી નોટનો ઢગલો

દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ વર્માના ઘરની અંદરની પહેલી તસવીર સામે આવી છે. તસવીરોમાં બળી ગયેલી નોટો સ્પષ્ટ દેખાય છે. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના ઘરે આટલી બધી રોકડ કેવી રીતે આવી તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પરંતુ તે પહેલાં, તેમના ઘરની અંદરની પહેલી તસવીર સામે...
National 
Read More...

સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક

(ઉત્કર્ષ પટેલ) સુરત શહેર જે ગુજરાતનું આર્થિક હૃદય અને હીરાનું નગર તરીકે ઓળખાય છે તેની સુરક્ષા અને સલામતીની જવાબદારી એક એવા વ્યક્તિત્વના હાથમાં છે જે નાગરિકો માટે પરિવારના સદસ્યની જેમ કાળજી લે છે અને ગુનેગારો માટે અત્યંત કઠોર વલણ અપનાવે છે. આ વ્યક્તિ છે અનુપમસિંહ ગેહલોત સુરતના પોલીસ કમિશનર જેમનું...
Opinion 
Read More...

Webstories

National

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે

શું છે RSSનું '3 ભાષા' સૂત્ર? સંઘે જણાવ્યું આનાથી દક્ષિણના રાજ્યોની મુશ્કેલીઓ કેવી રીતે દૂર થઇ શકે
National 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Entertainment

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!
Entertainment 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Gujarat

સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય? સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની...
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન: સમાજ સેવા અને આધ્યાત્મિકતાનું સુંદર મિશ્રણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.