Latest

‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી

દિલ્હી-દહેરાદુન એક્સપ્રેસવે સાથે સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હાઇવેની દિવાલો  અને ફ્લાયઓવર પર એક વિશેષ સમુદાય વિરુદ્ધ આપત્તિજનક નારા લખ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘દિવાલો પર આ હાઇવે મુસ્લિમો માટે નથી’ જેવા...
National 
Read More...

શેરબજારમાં રોકાણકારોના 3 લાખ કરોડ ધોવાઈ ગયા, આ છે ક્રૅશના 4 કારણો

શુક્રવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટ ઘટીને 81,700ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 25,300ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી બેંકમાં પણ લગભગ 500 પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે BSE માર્કેટ...
Business 
Read More...

ઝિમ્બાબ્વે સામે જીત છતા ખુશ નથી કેપ્ટન સૂર્યા, ટીમ ઇન્ડિયાની નબળાઇ પર ઉઠાવ્યા સવાલ

ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ઝિમ્બાબ્વે સામે શાનદાર જીત મળી હોવા છતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પોતાની ટીમની બોલિંગથી સંપૂર્ણપણે સંતુષ્ટ ન દેખાયો. તેણે સ્પષ્ટપણે કહ્યું કે જીત મહત્ત્વપૂર્ણ છે, પરંતુ નોકઆઉટમાં પહોંચતા પહેલા ટીમે વધુ ક્લિનિકલ બનવાની જરૂર છે. ગુરુવારે...
Sports 
Read More...

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યની માંગ, અંબાલાલ પટેલ સરકારી પદ આપો, તેઓ...

‘અંબાલાલ પટેલ..’ નામ તો સુના હી હોગા.... ખરું ને? ગુજરાતના છેવાડેનો માનવી પણ આજે આગાહીકાર અંબાલાલ પટેલને ઓળખતો હોય છે. તેમની આગાહી પર બધા મીટ માંડી રહે છે. હવે ગુજરાતમાં આગાહીનું બીજું નામ અંબાલાલ પટેલ થઈ ગયું છે. તેમને લોકો ગુજરાતના બાબા વેંગા પણ કહે છે. અંબાલાલ...
Gujarat 
Read More...

‘મેં ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું એટલે રાજીનામું આપી રહ્યો છું’, ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પહેલી વખત બોલ્યા જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ જગદીપ ધનખડે મોટું નિવેદન આપ્યું છે.  જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમણે તે પહેલા જ અચાનક રાજીનામું આપી દીધું. તેમના રાજીનામાથી વિપક્ષે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. શું બોલ્યા જગદીપ ધનખડ? જગદીપ ધનખડે કહ્યું કે...
Politics 
Read More...

ગુજરાતમાં વધતી વીજ માંગ ટ્રાન્સમિશનની જરૂરિયાતને આગળ લાવે છે

અમદાવાદ (ગુજરાત), 26 ફેબ્રુઆરી: આગામી દાયકામાં ગુજરાતમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાનો છે. જાહેર ચર્ચાઓમાં સામાન્ય રીતે નવા વીજ ઉત્પાદન પ્લાન્ટો અને નવીનીકરણીય ઊર્જા પાર્ક પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે અસલી કસોટી ટ્રાન્સમિશન વ્યવસ્થાની રહેશે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ...
Gujarat 
Read More...

સુરતની કેસરિયા ટેક્સટાઇલ કંપની દ્વારા બે નવા બ્રાન્ડ્સ લોન્ચ કરાયા

સુરત (ગુજરાત), 24 ફેબ્રુઆરી: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતી કેસરીયા ટેક્સટાઇલ કંપનીએ પોતાની હાજરીને વધુ મજબૂત કરતાં બે નવા એપેરલ બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે. પુરુષ વસ્ત્રો માટે ‘મેન્ઝારો’ અને બાળકોના વસ્ત્રો માટે ‘કિકીબૂ’ નામે રજૂ કરાયેલા આ બ્રાન્ડ્સ સાથે કંપનીએ નવા માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. શનિવારે યોજાયેલા...
Gujarat 
Read More...

ગજેરા બંધુઓને મોટી રાહત, અત્યારે ધરપકડ નહીં, સુપ્રીમ કોર્ટે 2 અઠવાડિયાનો સમય આપ્યો

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને મોટી રાહત મળી છે. તેમને કરોડો રૂપિયાના ફોર્જરી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે ગજેરા બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે તેમણે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પિટિશન સ્વીકારતા નિર્દેશ આપ્યો છે...
Gujarat 
Read More...

છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં HPV (Human Papillomavirus) સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે 90% કેસ HPV ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ...
Charcha Patra 
Read More...

નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) કેસમાં મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલામાં તમામ 23 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે CBI આ લોકો વિરુદ્ધ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે....
National 
Read More...

આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ) આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગ માત્ર કર વસૂલવાનું માધ્યમ નથી પણ રાષ્ટ્રના વિકાસનો એક મજબૂત આધાર સ્તંભ છે. PM નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આયકર વિભાગે ઘણા સુધારાઓ અને ડિજિટલ પરિવર્તન દ્વારા કરદાતાઓ માટે વધુ પારદર્શક,...
Opinion 
Read More...

વોટ્સએપ યુઝર્સ... 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે; આ એપ હવે પહેલાની જેમ કામ નહીં કરે

દેશમાં 1 માર્ચ, 2026થી એક નવો નિયમ અમલમાં આવશે, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સને સિમ કાર્ડ સાથે કનેક્ટ કરવાનું ફરજિયાત બનાવશે. આનો અર્થ એ છે કે તમે હવે તમારા મૂળ મોબાઇલ સિમ વગર આ એપ્સનો ઉપયોગ કરી શકશો નહીં. રિપોર્ટ્સ અનુસાર, સરકારે...
Tech and Auto 
Read More...

Webstories

National

‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી

‘આ રસ્તો મુસ્લિમો માટે નથી’, દિલ્હી-દહેરાદુન હાઇવે પર લખાયા નારા, હિન્દુ રક્ષા દળે લીધી જવાબદારી
National 
Read More...

Entertainment

'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર

'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર
Entertainment 
Read More...