Latest

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન પર થશે પૈસાઓનો વરસાદ, હારનાર ટીમને શું મળશે?

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ રવિવાર (8 માર્ચ)ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચમાં એકબીજા સામે ટકરાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું હતું. જ્યારે ભારતે ઇંગ્લેન્ડને 7 રને હરાવીને ફાઇનલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમનો પ્રયાસ સતત...
Sports 
Read More...

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ ઝડપી કરી, ટૂંક સમયમાં તારીખો જાહેર કરાશે

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ 2026ની કેરળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે તેમની બે દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે. આ પ્રસંગે, CECએ કોચીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે મલયાલમમાં અસ્ખલિત રીતે પોતાનો પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુક્ત, ન્યાયી...
National 
Read More...

‘AI રેસમાં અમેરિકા-ચીન આગળ, ભારત પાછળ...,’ રાહુલ ગાંધીએ ડેટા કંટ્રોલ પર ઉઠાવ્યા સવાલ

આ વર્ષે કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, અને તમામ પક્ષો પોતાનો રાજકીય પ્રભાવ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જ અનુસંધાને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીવાળા રાજ્ય કેરળ (હવે કેરળમ)માં કુટ્ટીક્કનમ સ્થિત મેરિયન કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતા કેન્દ્ર સરકાર અને ભારતની ટેક્નોલોજીકલ ક્ષમતાઓ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું...
Politics 
Read More...

શું ડે. સીએમ. હર્ષ સંઘવી યોગી આદિત્યનાથની કામ કરવાની સ્ટાઇલ કોપી કરે છે?

શું ગુજરાતના યુવા ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને હિંદુત્વનો ચહેરો ગણાતા યોગી આદિત્યનાથથી પ્રભાવિત છે. શું તેઓ તેમની સ્ટાઇલને કોપી કરે છે. કે પછી તેમની કામ કરવાની પોતાની સ્ટાઇલ છે. આવો સવાલ હર્ષ સંઘવીને એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં પત્રકારે પૂછ્યો તો તેમનો જવાબ રસપ્રદ હતો. તેમના જવાબમાંથી શું...
Opinion 
Read More...

આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી રોશની શરદ શિરસાઠ (ઉંમર 18 વર્ષ) અને જ્યોત્સના અતુલ ચૌધરી (ઉંમર 20 વર્ષ) આજે સવારે કોલેજ જવા નીકળી હતી. કોલેજથી પાછા આવવાનો સમય બપોરે 12:30 વાગ્યાનો હતો....
Gujarat 
Read More...

ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધનું ભૂત વળગ્યું? વેનેઝુએલા, ઈરાન બાદ, આગામી શિકારનું નામ જણાવી દીધું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન બાદ વધુ એક દેશ સામે યુદ્ધ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સંકેત આપ્યો છે કે ઈરાન બાદ, તેઓ ક્યૂબામાં સત્તા પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ અગાઉ, વેનેઝુએલામાં સત્તા પરિવર્તન બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ક્યૂબા અમેરિકા સાથે...
World 
Read More...

લોકસભામાં 9 માર્ચે આવશે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ; ભાજપ અને કોંગ્રેસે જાહેર કર્યા વ્હીપ

લોકસભાના બજેટ સત્રનો બીજો હાફ સોમવાર 9 માર્ચથી શરૂ થવાનો છે. બીજા હાફના પહેલા દિવસનો એજન્ડા સામે આવી ગયો છે. બજેટ સત્રના પહેલા જ દિવસે સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી હટાવવા માટેનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવની નોટિસ કોંગ્રેસના સાંસદો ડૉ. મોહમ્મદ જાવેદ, કે. સુરેશ અને...
Politics 
Read More...

‘પરચુરણની દુકાન’વાળાની પુત્રી બની IAS અધિકારી, UPSC પરીક્ષામાં 9મો મળ્યો રેન્ક, આસ્થાને ત્રીજા પ્રયાસમાં મળી સફળતા

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના કાલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કાંધલા શહેરમાં એક પરચુરણ (કરિયાણા)ની દુકાન છે. હવે આ દુકાનમાં સામાન્ય કરતા થોડી વધુ ભીડ જોવા મળે છે. તેનું કારણ એ હતું કે પરચુરણવાળાની પુત્રી, આસ્થા જૈને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી છે. તેણે સમગ્ર ભારતમાં 9મો ક્રમ મેળવ્યો....
National 
Read More...

કેશવ પ્રસાદ મૌર્યનું હેલિકોપ્ટર ધુમાડાથી ભરાઈ ગયું, આ જગ્યાએ ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાયબ livemint.com મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરનું લખનૌમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. જાણકારી અનુસાર, કેશવ પ્રસાદ મૌર્ય આજે હેલિકોપ્ટર દ્વારા લૉ માર્ટ્સથી કૌશાંબી જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી જેના કારણે નાયબ મુખ્યમંત્રીના હેલિકોપ્ટરને...
Politics 
Read More...

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી જ્યારે તે પત્ની તેના પ્રેમી સાથે રહેતી હતી. હુમલો કરનાર માસ્ક પહેરીને ઘરે પહોંચ્યો અને તક મળતા જ તેના પર વારંવાર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો....
National 
Read More...

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષો પછી, તે હવે ભારત છોડીને જવા માંગે છે. અભિનેત્રીને લાગે છે કે, ભારતે તેનો સાથ છોડી દીધો છે. ગુરુવારે, મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક...
Entertainment 
Read More...

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ, Weibo પોસ્ટ દ્વારા ફોનની બેટરી અને ચાર્જિંગ વિગતોની પુષ્ટિ કરી. તેમના મતે, OnePlus 15Tમાં 100W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે મોટી 7,500mAh બેટરી આપવામાં આવશે....
Tech and Auto 
Read More...

Webstories

National

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ ઝડપી કરી, ટૂંક સમયમાં તારીખો જાહેર કરાશે

કેરળ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ ઝડપી કરી, ટૂંક સમયમાં તારીખો જાહેર કરાશે
National 
Read More...

Entertainment

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'
Entertainment 
Read More...

Gujarat

આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિની મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિની મૃ*તદેહ મળી આવતા ખળભળાય મચી ગયો છે. ઉધના સિટીઝન...
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.