Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...
Published On
By Nilesh Parmar
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે હિંદ મહાસાગરમાં અમેરિકા દ્વારા ઇરાની યુદ્ધ જહાજ આઇઆરઆઇએસ ડેનાને ડૂબાડવા અંગે કોઈ નિવેદન ન આપવા બદલ વડાપ્રધાન ભારત સરકારની આકરી ટીકા કરી છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા અને વકરી રહેલા સંઘર્ષ પર પ્રતિક્રિયા આપતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ...
Read More... SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ
Published On
By Parimal Chaudhary
ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા-રડતા હોસ્પિટલના ડૉક્ટરો પર...
Read More... રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો
Published On
By Vidhi Shukla
સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગે રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડેલા 24 જેટલા લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. સુરત, અમદાવાદ, નર્મદા અને રાજકોટ સહિતના વિસ્તારોમાં સર્જાયેલી આ...
Read More... શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?
Published On
By Nilesh Parmar
છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કર્યા પછી શું નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનશે? આ એક એવો કોયડો છે જેનો જવાબ આપવો સહેલો નથી. તેમણે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. હાલ તેમના રાજ્યસભામાં 4 સભ્યો છે...
Read More... 10 હજારથી ઓછી કિંમતમાં ભારતમાં 5000mAh બેટરી અને 120Hz ડિસ્પ્લેવાળો ફોન લોન્ચ
Published On
By Parimal Chaudhary
Tecnoએ ભારતમાં બજેટ સ્માર્ટફોન સેગમેન્ટમાં નવો Tecno Pop X લોન્ચ કરી દીધો છે. કંપનીએ 120Hz રિફ્રેશ રેટવાળી સ્ક્રીન અને IP64 રેટિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આ કિંમતમાં ઓછું જોવા મળે છે. ફોનની બીજી ખાસિયત એ પણ છે કે તે નજીકના સેલ્યુલર નેટવર્ક પાસે ઉપસ્થિત યુઝર્સ સાથે...
Read More... અમેરિકાએ ભારતને હંમેશાં છેતર્યું છે
Published On
By Nilesh Parmar
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો લાંબા સમયથી જટિલ અને અવિશ્વાસપૂર્ણ રહ્યા છે. અનેક ભારતીયોનું માનવું છે કે અમેરિકાએ વારંવાર ભારતને છેતર્યું છે. ભારતના વ્યૂહાત્મક હિતોને અવગણ્યા છે અને પોતાના રાષ્ટ્રીય સ્વાર્થ માટે ભારતને પડતું મૂક્યું છે. આ વાત અતિશયોક્તિભરી નથી પરંતુ ભૂતકાળની ઘટનાઓ પર આધારિત છે. અમેરિકાની વિદેશનીતિ હંમેશાં તેના...
Read More... નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે...
Published On
By Nilesh Parmar
છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. તેમણે CM બન્યા પછી 4 જ મહિનામાં ખુરશી છોડી દીધી છે અને રાજ્યસભા જવા માગે છે. તમે જાણતા જ હશો કે રાજ્યસભા મોટાભાગે એવા...
Read More... નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?
Published On
By Parimal Chaudhary
બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કે, નીતિશ કુમારના ગયા પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે? JDUના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારે રાજ્યસભા બેઠક માટે પોતાનું...
Read More... એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન
Published On
By Nilesh Parmar
ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ 2017 થી 2025 સુધી સંગઠન ડખે ચઢ્યું, કાર્યકર્તાઓની લાગણીઓ દુભાઈ અને પાયાના કાર્યકર્તાઓએ અપમાનો પણ સહન કર્યા પરંતુ આ સમીકરણો વચ્ચે પણ કાર્યકર્તાઓએ મર્યાદા દાખવી અને પક્ષને ક્યાંય નુકસાન થવા દીધું નહીં! અને...
Read More... શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો
Published On
By Parimal Chaudhary
છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ અથવા 0.56% વધીને 79,555 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 160 પોઈન્ટ અથવા 0.65% વધીને 24,640 પર પહોંચ્યો. તો નિફ્ટી બેંકમાં પણ 220 પોઈન્ટ વધીને કારોબાર થઈ...
Read More... ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત છે. ભુપેન્દ્રભાઈ પટેલ આજે ગુજરાત ભાજપના સર્વસ્વીકૃત અને પ્રિય વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે. સાદગી, સૌમ્યતા અને નિરાભિમાની વ્યવહારને કારણે તેઓ કાર્યકર્તાઓમાં અને જનતામાં પ્રિય બન્યા છે. આજના સમયમાં નેતાઓમાં...
Read More... ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય
Published On
By Nilesh Parmar
આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ સલાહ આપી છે કે આ ક્ષેત્રમાં કામ કરશો તો AIની અસર નહીં પડશે. આ પ્રવૃતિઓ પૈસા માટે નહીં પરંતુ પ્રેમ, આત્મ સંતોષ, માનવતા...
Read More... Politics
કેજરીવાલને ક્લીન ચીટ: શું આ ભાજપ કરતા વધારે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે?
By Parimal Chaudhary
Read More... Webstories
Business
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો
By Parimal Chaudhary
Read More... Gujarat
National
રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...
By Nilesh Parmar
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ
By Parimal Chaudhary
Read More... Entertainment
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ
By Parimal Chaudhary
Entertainment
Gujarat
05 Mar 2026 22:15:24
ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

