Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... સૂર્યાને મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાંકુ પડ્યું, ઈન્સ્ટા પરથી MIની બધી પોસ્ટ હટાવી
Published On
By Nilesh Parmar
સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય ઘણો મુશ્કેલ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય T20I ટીમના કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યા બાદ અને ટીમમાંથી પણ પડતા મુકાયા પછી, સૂર્યકુમાર પોતાની કારકિર્દીના એક અત્યંત નાજુક તબક્કે તેને ફરીથી બેઠી કરવાના નવા પડકારનો સામનો કરી રહ્યો છે. એક તરફ ભારતીય ટીમમાં...
અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ રામ મંદિરમાંથી દાનના કરોડો રૂપિયા ગાયબ થવા અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. X પર પોસ્ટ કરીને અખિલેશે આ મામલાને વૈશ્વિક સનાતની સમુદાયની શ્રદ્ધા સાથે જોડી દીધો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને યોગી સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે માંગ કરી કે...
Read More... કોંગ્રેસે ચૂંટણી માટે 5 કરોડ આપ્યા, પણ ચૂંટણી પછી વધેલા 4 કરોડ પાછા આપી દીધા! પ્રામાણિકતાથી રાહુલ પ્રભાવિત, મીનાક્ષીને રાજ્યસભા ઉમેદવાર બનાવવા પાછળની સરસ કહાની...
Published On
By Kishor Boricha
જ્યારે રાજકારણીઓ ચૂંટણી લડવાની ટિકિટ મેળવવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ ખર્ચ કરે છે, ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર મીનાક્ષી નટરાજને ચૂંટણી પૂરી થતાં જ 5 કરોડ રૂપિયામાંથી 4 કરોડ રૂપિયા સીધા પાર્ટી ફંડમાં પાછા આપી દીધા હતા. એવું કહેવાય છે કે આનાથી રાહુલ ગાંધી ખુબ પ્રભાવિત થયા હતા. મધ્યપ્રદેશની...
Read More... રાજકોટના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં બાબાએ હુંકાર કર્યો ને લોકો ધૂણવા લાગ્યા, વીડિયો વાયરલ
Published On
By Parimal Chaudhary
બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. તાજેતરમાં જ રાજકોટમાં તેમનો 'દિવ્ય દરબાર' યોજાયો હતો. આ દરમિયાનના કેટલાક ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા છે, જેમાં સાર્વજનિક રીતે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન અપાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દિવ્ય દરબારના નામે ભૂત-પ્રેત ભગાડવાના દાવાઓ અને તેના કારણે...
કરોડપતિ બિઝનેસમેનનો દીકરો આયુષ કેવી રીતે બન્યો રહેમાન? પત્ની જીમ ટ્રેનર ચાંદની કુરેશીની ધરપકડ
Published On
By Kishor Boricha
કથિત ધર્મ પરિવર્તન કેસ વિશે શામલી જિલ્લામાં ચર્ચા થઇ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મોહલ્લા કાઝીવાડાના રહેવાસી આયુષ મલિકે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને પોતાનું નામ બદલીને રહેમાન રાખ્યું. તેણે ચાંદની કુરેશી સાથે લગ્ન પણ કરી લીધા. આયુષના પિતા દેવરાજે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આ ...
Read More... સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે ‘સ્વરાજ્ય SENA’નું પ્રથમ ચેપ્ટર ‘સુવર્ણદુર્ગ’ લોન્ચ
Published On
By Dharmesh Kalsariya
6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના હિંદવી સ્વરાજ્યનો રાજ્યાભિષેક થયો હતો જેની પ્રેરણાથી સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે 360° ગ્રોથ ઇકોસિસ્ટમ ઊભું કરવાના હેતુથી ‘સ્વરાજ્ય એન્ટરપ્રેન્યોર નર્ચર એલાયન્ઝ (SENA)’ દ્વારા તેના પ્રથમ ચેપ્ટર ‘કિલ્લા સુવર્ણદુર્ગ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પહેલ વિજય કમલ ફાઉન્ડેશનના વિશેષ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી...
Read More... મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ નવાજૂની કરવાની તૈયારીમાં, કોંગ્રેસના 14-15 ધારાસભ્યો BJP સાથે સંપર્કમાં!
Published On
By Kishor Boricha
મધ્યપ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ ચરમસીમાએ છે, અને ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વચ્ચે રાજ્યસભાની 3 બેઠકો માટે ચેકમેટની રમત તીવ્ર બની છે. BJPએ મહેશ કેવતને ત્રીજી બેઠક માટે મેદાનમાં ઉતારીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે, જ્યારે કોંગ્રેસે મીનાક્ષી નટરાજનને ઉમેદવાર બનાવ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે...
Read More... શું મમતા બેનર્જી પાસેથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પક્ષ ‘છીનવી’ શકાય? શું કહે છે કાયદો
Published On
By Nilesh Parmar
મમતા બેનર્જી ઈલેક્શનમાં હાર બાદ એક પછી એક દરરોજ નવા ઝટકા લાગી રહ્યા છે,પહેલા 60 ધારાસભ્યોએ તેમનો સાથ છોડી દીધો હવે 20 જેટલા સાંસદો પણ તેમની સામે થયા છે અને તેમનાથી અલગ થવા માંગે છે અને એવી પણ ચર્ચા ચાલે છે કે ધારાસભ્યો અને સાંસદો મળીને TMC પાર્ટી પર પોતાનો...
Read More... ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝે વ્યૂહાત્મક વિલીનીકરણ પૂર્ણ કર્યું, પ્રમોટર હોલ્ડિંગ વધીને 63.75% થયું
Published On
By Dharmesh Kalsariya
થાણે (મહારાષ્ટ્ર) [ભારત], 8 જૂન: ગુજ્જુભાઈ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે અગાઉ સુમુકા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરીકે ઓળખાતી હતી, તેણે ગુજ્જુભાઈ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેનું વિલીનીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ વિલીનીકરણ દ્વારા ઉત્પાદન, બ્રાન્ડિંગ, માર્કેટિંગ, વેચાણ અને વિતરણ જેવી પ્રવૃત્તિઓને એકીકૃત કરીને એક સંકલિત પ્લેટફોર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિલીનીકરણ...
Read More... ‘આટલો મરદ માણસ થઈને આવી ઢીલી વાત કેમ કરે છે...’ બાપુનગર પોલીસે એક કોલથી પરિવારનો માળો વિખેરાતા બચાવ્યો
Published On
By Parimal Chaudhary
જીવન ટૂંકાવવાના અનેક કારણો હોય છે. લોકો જીવનમાં જ્યારે હતાશ થઈ જાય, જ્યારે કોઈ જ આગળનો કોઈ જ માર્ગ ન દેખાય, અથવા તો ઘરમાં હંમેશાં કકળાટ થયા કરતો હોય અને જરાય શાંતિ ન રહેતી હોય ત્યારે લોકો મોટું પગલું ભરીને જીવન ટૂંકાવવાનું પગલું ભરતા હોય છે.તાજેતરમાં જ એક...
Read More... આંગણવાડીની મોટી બેદરકારી! ગર્ભવતી મહિલાને વિતરણ કરાયેલા પોષણયુક્ત આહારના પેકેટમાં મૃત સાપ મળ્યો
Published On
By Parimal Chaudhary
મધ્ય પ્રદેશના પાંઢુર્ણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર દ્વારા વિતરણ કરાયેલા પોષણયુક્ત આહાપના પેકેટમાં મૃત સાપનું બચ્ચું મળી આવતા ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટના કારઘાટ કામઠી ગામમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે પેકેટ ગર્ભવતી મહિલાને આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા...
Read More... જમાઈને સાસુ સાથે પ્રેમ થઇ ગયો, બંનેએ કોર્ટમાં જઇને કરી લીધા લગ્ન
Published On
By Parimal Chaudhary
ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાં એક અનોખા સંબંધની કહાની સામે આવી છે, જેની સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક સ્તર સુધી દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ છે. એવું કહેવાય છે કે અકબરપુર વિસ્તારમાં એક મહિલા અને તેના જમાઈએ કોર્ટ મેરેજ કર્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો વચ્ચે જાત-જાતની ચર્ચા...
Read More... Politics
Webstories
Business
ઓઈલ કંપનીઓએ નફો કમાય છે તો પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનું કારણ શું છે?
By Parimal Chaudhary
Read More... Gujarat
National
અખિલેશનો આરોપ- રામ મંદિરના દાનના કરોડો રૂપિયા ગાયબ, મંદિર ટ્રસ્ટે આપ્યો જવાબ
By Parimal Chaudhary
Entertainment
રામ ચરણની 'પેડ્ડી' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ
By Nilesh Parmar
Entertainment
Gujarat
08 Jun 2026 18:52:02
6 જૂન 1674ના રોજ છત્રપતિ શિવાજી મહારાજના હિંદવી સ્વરાજ્યનો રાજ્યાભિષેક થયો હતો જેની પ્રેરણાથી સુરતમાં મરાઠી ઉદ્યોગકારો માટે 360° ગ્રોથ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

