Latest

ખંભાળિયામાં માયાભાઈ અને ગોપાલ સાધુના ડાયરામાં પૈસાનો વરસાદ, જુઓ વીડિયો

ગુજરાતમાં ડાયરાઓમાં પૈસાઓનો વરસાદ કરવાની પરંપરા જૂની છે. તાજેતરમાં જ માળિયા હાટીનાના ખંભાળિયા ગામે ભાગવત સપ્તાહના બીજા દિવસે લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ ડાયરામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીર અને ગોપાલ સાધુએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન કલાકારો પર પૈસાઓનો વરસાદ થયો હતો. divyabhaskar.co.in દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ...
Gujarat 
Read More...

'ખોટો નિર્ણય', અમ્પાયરની ભૂલને કારણે પંજાબને રન ગુમાવવો પડ્યો, અશ્વિને નિયમોમાં મોટી ખામી ગણાવી

ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ પંજાબ કિંગ્સ (PBKS) સામે 6 વિકેટથી જીત મેળવી હતી. પંજાબ કિંગ્સની આ સીઝનમાં સતત પાંચમી હાર થઇ. તે હાલમાં 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તો, મુંબઈ ઇન્ડિયન્સે 12 મેચમાં પોતાની...
Sports 
Read More...

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું

મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે સમાજની રજૂઆત કરતા સમયે કંઈક એવું કહ્યું કે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. કડીમાં કડવા પાટીદાર 42 સમાજની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેચની ફાઈનલમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે...
Gujarat 
Read More...

ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ

હઝીરા - સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું...
Gujarat 
Read More...

સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના આયોજન સુરતમાં સરથાણા, કઠોદરા, પાસોદરા અને મોટા વરાછા વિસ્તારના ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ- ધર્મ અને રાષ્ટ્રના સંકલન દ્વારા સમાજ અને ધર્મને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી...
Gujarat 
Read More...

CM ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકમાં ઓનલાઈન મીંટિગ કરવા અને વર્ક ફ્રોમ હોમ અંગે નિર્ણય લેવાયો, તમામ મંત્રીઓને...

15મેના ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી, જેમાં, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં પેટ્રોલ-ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ તમામ વિભાગને ઓનલાઈન મીંટિગ કરવા...
Gujarat 
Read More...

રાજકોટમાં 12 મંદિરોનું ડિમોલિશન, સ્થાનિકો લોકો બોલ્યા- કોર્પોરેટરોને મત મળી ગયા તો આજે આરામથી સૂતા છે

રાજકોટમાં 14 મેની મોડીરાત્રે એક સાથે 12 જેટલા મંદિરો પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન મવડી મેઈન રોડ પર સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4:00 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં...
Gujarat 
Read More...

શું વરઘોડા સાથે ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' પણ બંધ થઇ જશે?

ગુજરાતના ડીજીપીએ એક પરિપત્ર કરીને પોલીસને તાકીદ કરી છે કે રિકસ્ન્ટ્રક્શનના નામે પોલીસ આરોપીઓને જાહેરમાં દોરડા બાંધીને ચલાવે છે તે તાત્કાલિક રીતે બંધ થવું જોઇએ. તે માનવ અધિકારોને ઉલ્લંઘન છે. જોકે, ગુજરાત પોલીસમાં એક બીજી આ પ્રકારની ઘટનાઓ જોવા મળી રહી છે તે છે ઓપરેશન લંગડા. એટલે કે આરોપીઓને પગ...
Gujarat 
Read More...

ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ઇન્દોર બેંચ દ્વારા શુક્રવારે ધાર ભોજશાલા વિવાદ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે. હાઈકોર્ટે ચુકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યું છે કે આ વિવાદિત પરિસર મૂળભૂત રીતે એક હિન્દુ મંદિર છે. કોર્ટે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી પૂર્ણ કરીને આ આદેશ જાહેર કર્યો છે. કોર્ટે પોતાના...
National 
Read More...

જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા કેજરીવાલના કેસમાંથી ખસી ગયા અને કેજરીવાલને ઝટકો પણ આપ્યો

દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ગુરુવારે (14 મે) કથિત લિકર પોલિસી (આબકારી નીતિ) કેસની સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP) ના અન્ય પાંચ નેતાઓ સામે તેમણે પોતે જ ફોજદારી તિરસ્કાર (Criminal Contempt) ની...
National 
Read More...

NEETની એક્ઝામ સિસ્ટમમાં કેન્સર વ્યાપી ગયું છે પહેલીવાર શિક્ષણમંત્રીએ સ્વીકાર્યું

NEET પેપરલીક પછી કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર માછલા ધોવાઇ રહ્યા હતા. તેઓ મીડિયાને જવાબ આપવાને બદલે હસીને જતા રહ્યા હતા. જોકે, તેઓ શુક્રવારે અચાનક મીડિયા સમક્ષ પ્રગટ થયા. તેમણે સ્વાકાર્યું કે સિસ્ટમમાં કેન્સર વ્યાપી ગયું છે. શિક્ષણમંત્રીનો આ સ્વીકાર ઘણા સવાલ ઊભા કરે છે.  ધર્મેન્દ્ર પ્રધાન એક સારા મંત્રી...
Education 
Read More...

હવે પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થયા, 48 કલાકમાં જનતાને 3 મોટા ઝટકા

પશ્ચિમ એશિયામાં સંકટ વચ્ચે જે ભય હતો તે જ થઈ ગયું. મોંઘવારી પોતાનો અસલી રંગ  બતાવવા લાગી છે. દૂધના ભાવમાં વધારા પછી સામાન્ય માણસ હવે CNG, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પ્રભાવિત થઈ રહ્યો છે. બળતણ સંકટના ભય વચ્ચે હવે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો થયો છે....
Business 
Read More...

Webstories

National

ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...

ધાર ભોજશાલા કેસ: હિન્દુ પક્ષની જીત, કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું, મુસ્લિમો હવે...
National 
Read More...

Entertainment

ઈરાનમાં જન્મેલી અભિનેત્રી મંદાના કરીમી 16 વર્ષે ભારતને છોડશે, કાયમ માટે અલવિદા કહી દીધું

ઈરાનમાં જન્મેલી અભિનેત્રી મંદાના કરીમી 16 વર્ષે ભારતને છોડશે, કાયમ માટે અલવિદા કહી દીધું
Entertainment 
Read More...

Gujarat

ખંભાળિયામાં માયાભાઈ અને ગોપાલ સાધુના ડાયરામાં પૈસાનો વરસાદ, જુઓ વીડિયો ખંભાળિયામાં માયાભાઈ અને ગોપાલ સાધુના ડાયરામાં પૈસાનો વરસાદ, જુઓ વીડિયો
ગુજરાતમાં ડાયરાઓમાં પૈસાઓનો વરસાદ કરવાની પરંપરા જૂની છે. તાજેતરમાં જ માળિયા હાટીનાના ખંભાળિયા ગામે ભાગવત સપ્તાહના બીજા દિવસે લોકડાયરાનું આયોજન...
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.