Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... મંદિરમાં ફેરા લીધા, ગામ પહોંચતા જ ગુમ થઈ ગઈ દુલ્હન, પછી અસલી ખેલ ખબર પડી
Published On
By Kishor Boricha
છોકરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપીને 1.15 લાખ રૂપિયા પડાવી લેવાના અને નવેલી દુલ્હન રોકડા રૂપિયા અને ઘરેણાં લઈને ભાગી જવાના કેસમાં સુરીર પોલીસે મોટી કાર્યવાહી કરી છે. છોકરાના પિતાજી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અનુસાર પોલીસે આ લુટેરી દુલ્હન ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ...
Read More... બંગાળ-બાંગ્લાદેશ બોર્ડર પર BSFએ મહિલા પાસેથી રૂ. 25 કરોડનું 15.6 કિલો સોનું જપ્ત કર્યું
Published On
By Nilesh Parmar
ભારત-બાંગ્લાદેશ સરહદ પર સતત રાખવામાં આવી રહેલી સખત નજરના પરિણામે પશ્ચિમ બંગાળમાં સોનાની એક વિશાળ ખેપ ઝડપાઈ છે. સરહદ સુરક્ષા બળ (BSF) એ આશરે રૂ. 24 કરોડ 95 લાખ 56 હજારની કિંમતનું 15 કિલો 607 ગ્રામ સોનું જપ્ત કર્યું છે અને આ દાણચોરીમાં સંડોવાયેલી હોવાની શંકાસ્પદ મહિલાની અટકાયત કરી...
Read More... ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 31-08-2026 દિવસ: સોમવાર મેષ: અવરોધાયેલા કામ પૂર્ણ થતા જણાય, યાત્રા કરવાના યોગ બને, સ્વાસ્થ્ય જાળવવું. વૃષભ: વાદ-વિવાદથી દૂર રહેવું, ખર્ચા પર નિયંત્રણ રાખવું, અશાંતીનો અનુભવ થાય. મિથુન: આપનું વ્યક્તિત્વ અલગ રીતે ખીલે, આત્મબળ વધતું જણાય, વાદ-વિવાદથી દૂર રહેવું. કર્ક: કૌટુંબિક શાંતિનો અનુભવ થાય, લક્ષ્ય પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય સારું રહે....
Read More... ટ્રમ્પના ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર પર 1.64 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો
Published On
By Kishor Boricha
વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર ગેબ્રિયલ પેરેઝને દંડ સાથે સટ્ટાબાજીમાંથી મળેલી બધી કમાણી પરત કરવી પડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણો પર દાવ લગાવીને ગેરકાયદેસર નફો કરનાર ગેબ્રિયલને કુલ રૂ. 1.64 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. ગેબ્રિયલ વ્હાઇટ હાઉસની અંદરની ગુપ્ત માહિતીનો ઉપયોગ કરીને ટ્રમ્પ તેમના આગામી ભાષણ અથવા સંબોધનમાં શું કહેશે...
Read More... 27 ઓગસ્ટે શેરબજારમાં થયેલી શંકાસ્પદ ઉથલપાથલની તપાસ કરવા BJP નેતા કિરીટ સોમૈયાની માંગ
Published On
By Kishor Boricha
મુંબઈ ઉત્તર-પૂર્વના BJPના ભૂતપૂર્વ સાંસદ ડૉ. કિરીટ સોમૈયાએ બજાર નિયમનકાર સેબીના અધ્યક્ષ તુહિન કાંત પાંડેને પત્ર લખીને ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) સિસ્ટમમાં સંભવિત હેરાફેરી અને ગેરરીતિઓની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમના પત્રમાં, સોમૈયાએ 27 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે બજાર બંધ થાય...
Read More... મોહન ભાગવત બિલકુલ સાચું બોલ્યા... RSS વડાના નિવેદનથી બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી થયા ખુશ!
Published On
By Kishor Boricha
RSSના વડા મોહન ભાગવત હાલમાં અમેરિકાના પ્રવાસે છે. શનિવારે ન્યૂયોર્કમાં 'વન વર્લ્ડ, વન હ્યુમેનિટી' કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે, જો કોઈ હિન્દુ માને છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ, તો તે હિન્દુ રહેતો નથી. અયોધ્યામાં બાબરી મસ્જિદ કેસમાં વાદી ઇકબાલ અંસારીએ મોહન...
Read More... શું તમે પોતાને ભગવાન સમજો છો?: હાઈ કોર્ટે તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના FDAને લગાવી ફટકાર
Published On
By Nilesh Parmar
બોમ્બે હાઈકોર્ટે બે અલગ-અલગ કેસોમાં IAS અધિકારી તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્ઝ એડમિનિસ્ટ્રેશન (FDA) નો ઉધડો લીધો છે. અદાલતના આકરા વલણને કારણે રેગ્યુલેટરે પુણે સ્થિત સિપલા (Cipla) ના પ્લાન્ટ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પરિસરમાં ચાલતા પાંચ રેસ્ટોરન્ટ્સ સામે જારી કરેલા આદેશો પરત...
Read More... CJIના દિપકે, દાસ અને રાંકા વિશે બોલ્યા સોનમ વાંગચુક, કહ્યું- તેઓ કોઈ સંત નથી કે તેમને...
Published On
By Kishor Boricha
દિલ્હીના જંતરમંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કરનાર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે, સૌરવ દાસ અને આશુતોષ રંકા વિશે સત્ય જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, આ લોકોની રાજકીય મહત્વાકાંક્ષાઓ છે. વાંગચુકે એક પોડકાસ્ટમાં કહ્યું, 'તમને યાદ હશે કે શરૂઆતમાં લોકો કહેતા...
Read More... જમશેદપુરમાં રોડ વચ્ચે આવેલું મા ભગવતીનું 125 વર્ષ જૂનું મંદિરને હટાવવાના અનેક પ્રયાસો છતા તેના સ્થાનથી હટ્યું નથી
Published On
By Kishor Boricha
છેલ્લા 125 વર્ષોથી, ટાટાનગર સ્ટેશન રોડની મધ્યમાં આવેલું મા ભગવતી મંદિર, સ્થાનિક રહેવાસીઓ અને દૂર-દૂરથી આવતા ભક્તો માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. રસ્તાની બરાબર વચ્ચે હોવા છતાં, તે તેના મૂળ સ્થાન પર જ રહેલું છે, જેને ભક્તો માતા દેવીની શક્તિ અને કૃપા સાથે જોડે છે....
Read More... IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?
Published On
By Parimal Chaudhary
ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના તેજ અને બહુચર્ચિક IAS અધિકારી દિવ્યા મિત્તલે તેમની 13 વર્ષની વહીવટી સેવાને વિરામ આપતા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પ્રતિભા, કાર્યનિષ્ઠા અને જનસેવા પ્રત્યેના અનોખા અંદાજ માટે જાણીતા દિવ્યા મિત્તલે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખૂબ જ ભાવનાત્મક પત્ર દ્વારા...
Read More... એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક FDA અધિકારી સાથે બનેલી ઘટનાનો વીડિયો જોઇને દરેક હેરાન છે. એક તરફ લોકો ગુસ્સામાં હતા અને બીજી તરફ અધિકારીને ઘેરીને લોકો એક્સપાયર્ડ થયેલા બિસ્કિટના પેકેટ લહેરાવી રહ્યા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે લોકોએ અધિકારીને એ જ બિસ્કિટ ખાવા કહ્યું; એવો આરોપ છે કે...
અમેરિકામાં મોહન ભાગવતે કહ્યું- ભારતમાંથી મુસ્લિમોને કાઢવા એ હિંદુત્વ નથી, તમામ માર્ગો ભગવાન તરફ જાય છે...'
Published On
By Parimal Chaudhary
મોહન ભાગવતે અમેરિકાના ન્યૂયોર્કમાં 'એક વિશ્વ, એક માનવતા' કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેણે કહ્યું કે હું એવા સમાજમાં કામ કરી રહ્યો છું જે પરંપરાગત રીતે કહે છે કે ધર્મ અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ માનવતા એક છે. સત્ય એક છે અને માનવતા એજ સત્યની...
Read More... Politics
ભાજપ નવી ટીમ દ્વારા ઉત્તર પ્રદેશમાં વિજયની હેટ્રિક મેળવશે? આ છે આખો પ્લાન
By Parimal Chaudhary
Read More... Webstories
Business
ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી
By Parimal Chaudhary
Read More... Gujarat
ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ
By Dharmesh Kalsariya
Read More... ગુજરાતમાં ખેતીની જમીન કેમ ઘટી રહી છે? છેલ્લા 5 વર્ષનો આંકડો જાણીને ચોંકી જશો
By Parimal Chaudhary
Read More... National
મંદિરમાં ફેરા લીધા, ગામ પહોંચતા જ ગુમ થઈ ગઈ દુલ્હન, પછી અસલી ખેલ ખબર પડી
By Kishor Boricha
Entertainment
રક્ષાબંધને બાબા રામદેવે કંગનાને મીઠાઈ અને રૂપિયા મોકલ્યા, કહ્યું- 'વિવાદ પૂરો કરો'; કંગનાએ આપ્યો જવાબ
By Nilesh Parmar
Entertainment
Gujarat
30 Aug 2026 08:31:51
શ્રી ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત એક વીમા કંપની વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

