Khabarchhe Latest Gujarati News

શું અમેરિકામાં હવે નોકરી જશે તો તરત દેશ છોડવો પડશે? જાણો હકીકત શું છે

USમાં કામ કરતા લાખો વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીય IT વ્યાવસાયિકો માટે અત્યંત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. US સરકાર નોકરી પુરી કરતા વિદેશી કામદારો માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ નાબૂદ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. હાલના નિયમો હેઠળ, જો કોઈ H-1B અથવા અન્ય લાયક...
World 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-08-2026 દિવસ: સોમવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો. મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે. કર્ક: પરિવાર સાથે સમય અનુકુળ રહે, મિત્રોનો સાથ મળે, સ્વાસ્થ્યની કાળજી લેવી. સિંહ:...
Astro and Religion 
Read More...

પોતાને NSA ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે ઓળખાવતા અધિકારીની ધરપકડ; કરોડોનું ઘર-ગાડીઓ જપ્ત

ખગડિયા પોલીસે ગોગરીમાં પોતાને IAS અધિકારી અને NSA અજિત ડોભાલના ગુપ્ત એજન્ટ બતાવતા મનીષ કુમાર ગુપ્તાની ધરપકડ કરી છે. તેના ઘરેથી દારૂ, શંકાસ્પદ ઓળખ કાર્ડ અને 'ભારત સરકાર' લખેલા વૈભવી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. શનિવારે, ખગડિયાના પોલીસ...
National 
Read More...

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ બગડી, શંકાસ્પદ કેસ 200 પાર, 39 પોઝિટિવ અને 23એ જીવ ગુમાવ્યા

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 30 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના 217 જેટલા શંકાસ્પદ કેસો નોંધાતા ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, કુલ 217 શંકાસ્પદ કેસોમાંથી 208 દર્દીઓના લેબોરેટરી ટેસ્ટના પરિણામ આવી ગયા છે. આમાંથી 39...
Gujarat 
Read More...

ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, અંબાલાલની આગાહી

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટ્યા બાદ ઉકાળા અને બફારાથી અકળાયેલા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ  અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી મુજબ, રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘ મહેરનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ...
Gujarat 
Read More...

મોરબીમાં રાકેશ ટિકૈતની ખેડૂતોને સલાહ- વિરોધ કરવા જાઓ ત્યારે ટ્રેક્ટર લઈને જ જજો, સરકારને ચેતવણી, ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...

મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટના રોજ યોજાયેલી 'ખેડૂત મહાસભા'માં ભારતીય કિસાન યુનિયન (BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવશે તો તેના ઘેરા પ્રત્યાઘાત પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પડશે, અને જો ત્યાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...
Gujarat 
Read More...

માતા વૃદ્ધાશ્રમમાં... દીકરો બોલાવે છે પણ જવા માટે તૈયાર નથી, કારણ છે વહુ...

'મારું નામ નીલમ છે...' તેમને સવાલ પુછાયો કે, 'તમે ક્યાંથી આવો છો?' જવાબ મળ્યો, 'હું જમ્મુ-કાશ્મીરથી આવું છું.' આટલું કહ્યા પછી, નીલમ એક ક્ષણ માટે ચૂપ થઈ જાય છે. પછી તેની વાર્તા ધીમે ધીમે કહેવા લાગે છે. તેમને બાળકોમાં એક પુત્ર...
National 
Read More...

દેશમાં એક જ શિક્ષકના ભરોસે એક લાખથી વધુ શાળાઓ

ભારતમાં ફક્ત એક જ શિક્ષક સાથે ચાલતી શાળાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. UDISE રિપોર્ટના ડેટા અનુસાર, દેશમાં આવી શાળાઓની સંખ્યા 2024-25માં 104,125થી ઘટીને 2025-26માં 100,843 થઈ ગઈ. આ એક જ વર્ષમાં દેશભરમાં એક જ શિક્ષકથી ચાલતી શાળાઓમાં 3,282નો ચોખ્ખો ઘટાડો થયો છે. આ માહિતી કેન્દ્ર...
Education 
Read More...

ચોરોથી બચાવવા ખેડૂતે રૂ. 5 લાખ રૂપિયા ખેતરમાં દાટી દીધા, નોટોમાં ઉધઈ લાગી ગઈ

રાજસ્થાનના બાલોતરામાં એક ખેડૂતને પોતાની એક નાની ભૂલને કારણે 5 લાખ રૂપિયાનું નુકસાન થયું. એક ખેડૂત, જેનું નામ માંગીલાલ મેઘવાલ છે, તેણે પોતાની જમીનનો પ્લોટ વેચીને મળેલા 5 લાખ રૂપિયા પરિવારના કોઈ પણ સભ્યને બતાવ્યા વગર અને ચોરી થવાના ડરથી પોતાના ખેતરમાં ખાડો ખોદી દાટી દીધા હતા. instagram.com...
National 
Read More...

શિક્ષણ મંત્રી પદેથી કેમ રાજીનામું આપ્યું? ધર્મેન્દ્ર પ્રધાને આખરે તોડ્યું મૌન

શિક્ષણ મંત્રી પદ છોડવા અંગે ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાનું મૌન તોડ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જણાવ્યું હતું કે NEET પેપર લીક મુદ્દાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન 'Gen-Z'ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદ...
Politics 
Read More...

ગોવિંદભાઈ ધોળકિયાના વીડિયો દ્વારા ઠગોનો નવો ખેલ, જૂના સિક્કા ખરીદવાના બહાને કાંડ!

સુરતમાં સાઇબર ઠગોએ છેતરપિંડી માટે હવે જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદના નામ અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના જૂના ફોટોગ્રાફ્સ અને વીડિયોના આધારે ફેક પ્રોફાઇલ તથા ડીપફેક વીડિયો તૈયાર કરી સોશિયલ મીડિયા મારફતે લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં...
Gujarat 
Read More...

શું છે ‘ગોબરધન’ યોજના? જેના માટે 23,731 કરોડ રૂપિયા ખર્ચ કરાશે

મોદી મંત્રીમંડળે આજે ₹32,701 કરોડના કુલ ખર્ચ સાથે બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ગોબરધન યોજના હેઠળ બાયોગેસ ઉત્પાદન અને વિતરણને વેગ આપવા માટે ₹23,731 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કાર્બનિક કચરા અને પશુઓના છાણમાંથી બાયોગેસ/CBGનું ઉત્પાદન વધારવાનો અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આટલું...
Politics 
Read More...

Webstories

National

પોતાને NSA ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે ઓળખાવતા અધિકારીની ધરપકડ; કરોડોનું ઘર-ગાડીઓ જપ્ત

પોતાને NSA ડોભાલના ગુપ્ત એજન્ટ તરીકે ઓળખાવતા અધિકારીની ધરપકડ; કરોડોનું ઘર-ગાડીઓ જપ્ત
National 
Read More...

Entertainment

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી
Entertainment 
Read More...

Gujarat

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ બગડી, શંકાસ્પદ કેસ 200 પાર, 39 પોઝિટિવ અને 23એ જીવ ગુમાવ્યા ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ બગડી, શંકાસ્પદ કેસ 200 પાર, 39 પોઝિટિવ અને 23એ જીવ ગુમાવ્યા
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. 30 જૂનથી 8 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં...
ગુજરાતમાં મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, અંબાલાલની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.