Khabarchhe Latest Gujarati News

મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

જ્યારે રૂ. 2.6 લાખ પ્રતિ માસ કમાતી એક મહિલા કામ પર પાછી ફરી, ત્યારે તેમને નીચા પદ પર મૂકવામાં આવ્યા. તેમનો પગાર અને ગ્રેડ યથાવત રહ્યો, પરંતુ તેમને સોંપાયેલ કાર્ય વ્યવસ્થાપક ફરજોને બદલે કારકુન સ્તરની ફરજો હતી. આને અપમાન ગણીને, મહિલાએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. કોર્ટે કંપનીને...
National 
Read More...

DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે રાજ્ય વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, અગાઉની DMK સરકારના શાસન દરમિયાન આંદોલન કરનારા ખેડૂતો અને શિક્ષકો સામે નોંધાયેલા તમામ કેસો પરત ખેંચવામાં આવશે. આ સાથે જ તેમણે પૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના નેતૃત્વ હેઠળની સરકાર પર લોકશાહી ઢબે વિરોધ કરી...
National 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-09-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય, સ્વાસ્થ્ય સારું રહે. મિથુન: આરોગ્ય સાચવવું, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને. કર્ક: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે. સિંહ: આવનારા દિવસો પ્રતિકારક બને,...
Astro and Religion 
Read More...

નેપાળના PMએ પુર માટે ભારત-ચીન-અમેરિકા જેવા દેશોને જવાબદાર ઠેરવ્યા, કહ્યું- દાન નથી જોઈતું વળતર આપો

નેપાળે ભોટેકોશી નદીમાં આવેલી ભયાનક પૂરની હોનારત માટે ભારત, ચીન અને અમેરિકા જેવા વિશ્વના સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરતા દેશોને જવાબદાર ઠેરવીને આબોહવા વળતર (ક્લાઈમેટ કમ્પેન્સેશન)ની માંગ કરી છે. નેપાળ-ચીન સરહદ નજીક વિશાળ ખડક અને બરફનું ભૂસ્ખલન થવાને કારણે બાગમતી પ્રાંતના અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે. આ હિમાલયન...
World 
Read More...

દેશના સૌથી મોટા ટોલ કૌભાંડનો પર્દાફાશ, વારાણસીથી મુંબઈ સુધી EDના દરોડા; 100માંથી રૂ. 95 સીધા ખિસ્સામાં!

કેન્દ્રીય તપાસ એજન્સી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશના વિવિધ ભાગોમાં છેતરપિંડીથી ભરેલા ટોલ વસૂલાત અને મની લોન્ડરિંગમાં સંડોવાયેલા એક મોટા રેકેટ પર કાર્યવાહી કરી છે. 2 સપ્ટેમ્બર, 2026ની સવારથી શરૂ કરીને, EDએ PMLAની કલમ 17 હેઠળ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ...
National 
Read More...

સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને નિયમિતપણે અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન...
Gujarat 
Read More...

જાણીતા એડવોકેટ પ્રાચી દેસાઇ અને એડવોકેટ ઇશાન દેસાઇનું પુસ્તક 'સુપ્રીમ જજમેન્ટ્સ-2025' રિલીઝ થયું

સુરત, -બેંકો ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી કેટલું વ્યાજ વસૂલી શકે તે નક્કી કરવાનો હક્ક કોને છે? -ઘર માટે રૂપિયા ઉઘરાવ્યા પછી બિલ્ડર નાદારી નોંધાવે તો ગ્રાહકોનું શું થાય? -વીમા કંપનીના સર્વે સામે ગ્રાહક ખાનગી સર્વે કરાવે તો વળતર કઈ રીતે નક્કી થાય? આ બધા સવાલોના ફાઈનલ જવાબો જોઈએ તો...
Gujarat 
Read More...

સમ્રાટ પાટીલ- સુરતના એક યુવા જે સમાજની સેવા માટે તત્પર રહે છે

(ઉત્કર્ષ પટેલ) સુરત શહેર જેને PM મોદી એ લઘુભારત ની ઓળખ આપી છે અને વાસ્તવિક રીતે સુરત લઘુભારત બન્યું છે જ્યાં ભારત દેશના મોટાભાગના પ્રાંતના લોકો વસે છે, વેપાર કરે છે અને દેશની પ્રગતિમાં સહભાગી થાય છે. સુરત શહેરે અનેક સમાજસેવકો આપ્યા છે જેઓ સુરત આવ્યા તો હતા ખાલી હાથે...
Opinion 
Read More...

CJPના રાંકા પર હુમલો થયો હતો તે રાજસ્થાનની જર્જરિત શાળાને સરકારે તોડી પાડી; જાણો CJPએ શું કહ્યું?

બુધવારે, વહીવટીતંત્રે રાજસ્થાનના જયપુરના રામપુરા કંવરપુરા ગામમાં એક જર્જરિત સરકારી શાળાને તોડી પાડી. આ એ જ શાળા છે જ્યાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિઓએ થોડા દિવસો પહેલા 'શાળાઓ વ્યવસ્થિત કરો' અભિયાનના ભાગ રૂપે ગામની મુલાકાત લીધી હતી, જ્યાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો....
National 
Read More...

નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રા બન્યા અયોધ્યા શ્રી રામ મંદિર ટ્રસ્ટના CEO

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરના CEOની જાહેરાત કરી દીધી છે. મંદિર ટ્રસ્ટે નિવૃત્ત એર માર્શલ જીતેન્દ્ર મિશ્રાને રામ મંદિર ટ્રસ્ટના CEO નિયુક્ત કર્યા છે. અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરની વ્યવસ્થા, લાખો ભક્તોના ધસારાના સંચાલન અને એકંદર કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે CEOની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય...
National 
Read More...

સુરતમાં પુલનું રાજકારણ: વિવાદો કેમ વધી રહ્યાં છે, આમ જ ચાલશે તો બીજા 18 પુલ કંઈ રીતે બનશે?

(દિલીપ પટેલ) સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ તાપી નદી પર પુલ બનાવવા માટે  ભાજપમાં આંતરિક ડખો થયો છે. સુરત મહાનગરપાલિકાનો પ્રસ્તાવિત સુરતના સ્થાનિક રાજકારણ અને વિકાસ કાર્યોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાઈ લેવલ મેજર બ્રિજ પ્રોજેક્ટ માટે પ્રારંભિક તબક્કે રૂ. 80 કરોડ નક્કી કરાયા છે. તેનું કુલ ખર્ચ રૂ. 150...
Gujarat 
Read More...

પેટ્રોલ પંપ પર લખાય કે E20 પેટ્રોલમાં શું ભેળવાયું છે, એની ગાડી પર શું અસર થશે, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટે દેશભરના પેટ્રોલ પંપો પર વેચાતા પેટ્રોલમાં ઈથેનોલની માત્રા કેટલી છે તેની માહિતી ફરજિયાતપણે આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો સોમવારે ઈનકાર કરી દીધો છે. ધી હિન્દુના અહેવાલ મુજબ, વકીલ અને અરજદાર નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ઈથેનોલના ઉપયોગને બળજબરીથી અમલમાં મૂકવા સામે...
Business 
Read More...

Webstories

National

મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું
National 
Read More...

Entertainment

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?
Entertainment 
Read More...

Gujarat

સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓનો આક્રોશ...
જાણીતા એડવોકેટ પ્રાચી દેસાઇ અને એડવોકેટ ઇશાન દેસાઇનું પુસ્તક 'સુપ્રીમ જજમેન્ટ્સ-2025' રિલીઝ થયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.