Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... શું અનિલ અંબાણી નાદાર થવાના છે? કાર્યવાહી શરૂ કરવાની SBIની અરજી NCLTએ સ્વીકારી લીધી
Published On
By Kishor Boricha
ઉદ્યોગપતિ અનિલ અંબાણીને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતમાં મુંબઈ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની અંબાણી વિરુદ્ધ વ્યક્તિગત નાદારીની કાર્યવાહી શરૂ કરવાની અરજી સ્વીકારી છે. આ નિર્ણયથી અંબાણી વિરુદ્ધ નાદારીની પ્રક્રિયાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જોકે, NCLTના...
Read More... 'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી
Published On
By Kishor Boricha
કોંગ્રેસ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે થનારી વિલીનીકરણ અંગેની અટકળોને ફગાવી દીધી છે, અને આવા અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. એક પત્રકાર પરિષદને સંબોધતા, કોંગ્રેસના મહાસચિવ K.C. વેણુગોપાલે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચેની તાજેતરની મુલાકાત રાષ્ટ્રીય મુદ્દાઓ...
Read More... જીમ, મોલ અને 14 પ્લોટ... અધિકારીની 11 કરોડની પ્રોપર્ટી મળી; બોલ્યો- પત્ની સિલાઈ કામ કરીને કમાય છે
Published On
By Nilesh Parmar
મધ્યપ્રદેશના 'મિનિ મુંબઈ' ગણાતા ઇન્દોરમાં લોકાયુક્ત પોલીસે ભ્રષ્ટાચાર સામે એક મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. લોકાયુક્તની ટીમે મહિલા અને બાળ વિકાસ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર લક્ષ્મીનારાયણ કંડવાલના ઘર, જીમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિતના અનેક સ્થળો પર એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડાના પ્રથમ દિવસે જ્યાં 9.5 કરોડની સંપત્તિ હોવાનો...
Read More... સ્વ. ઘનશ્યામભાઈ કાછડિયા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ દ્વારા રૂ. 10 લાખની સહાય
Published On
By Dharmesh Kalsariya
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા અને સંવેદનાનું મજબૂત કવચ બની રહી છે. સમાજ દ્વારા સમાજ માટે ચલાવવામાં આવતી આ અનોખી યોજના માત્ર આર્થિક સહાય પૂરતી સીમિત નથી, પરંતુ દુઃખની ઘડીમાં પરિવારની સાથે મજબૂતીથી ઉભા રહેવાની...
Read More... AMNS ઈન્ડિયા અને IIT રૂરકીએ ઉત્પાદન અને ટેકનોલોજીમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
Published On
By Dharmesh Kalsariya
હઝીરા, સુરત, 9 જૂન, 2026 – આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક અને...
Read More... AM/NS Indiaએ મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં પ્રથમ MBA બેચના ગ્રેજ્યુએશનની ઉજવણી કરી
Published On
By Dharmesh Kalsariya
હજીરા-સુરત, ગુજરાત, 11 જૂન, 2023: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો વચ્ચેના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ BITS પિલાની સાથેની તેની વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ક્ષમતા નિર્માણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રોસેસ એન્જિનિયરિંગમાં તેના બી.ટેક પ્રોગ્રામની સફળતાને આગળ ધપાવતા, AM/NS Indiaએ હવે મેન્યુફેક્ચરિંગ મેનેજમેન્ટમાં...
Read More... ટોમેટો સોસ પણ નકલી, તમે તો આ લાલ કેમિકલવાળો સોસ નથી ખાતા ને? કેવી રીતે જાણશો?
Published On
By Kishor Boricha
FSSAI, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, જે નકલી અથવા ભેળસેળયુક્ત ખોરાકની તપાસ કરે છે અને શોધી કાઢે છે. ઉત્તર પ્રદેશના હાપુરમાં, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે નકલી અને ભેળસેળયુક્ત ટમેટો સોસ બનાવતી એક કંપનીને જપ્ત કરી અને લગભગ 235 કિલો સોસ જપ્ત કર્યું. આ ટોમેટો સોસમાં ટામેટાં તો દેખાતા જ ન હતા...
Read More... શાળામાંથી રોકડા પોણા બે કરોડ મળ્યા, કોન્ડોમ-દારૂની બોટલો પણ જપ્ત થઈ
Published On
By Kishor Boricha
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક ખાનગી શાળામાંથી 1.77 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી રોકડ રકમની સાથે સાથે શાળામાંથી દારૂની બોટલો અને કોન્ડોમ પણ મળી આવ્યા છે. આનાથી રાજકીય વિવાદ વધી ગયો છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના કાંચરાપાડામાં આવેલી હાર્નેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મોટી રકમની...
Read More... E22, E25, E27 અને E30 ઇથેનોલવાળા પેટ્રોલ પર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઝીરો કરી
Published On
By Nilesh Parmar
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની અસ્થિર કિંમતો વચ્ચે, કેન્દ્ર સરકારે ભારતીય અર્થતંત્ર અને સામાન્ય જનતાને મોટી રાહત આપતું એક મહત્વનું પગલું ભર્યું છે. નાણા મંત્રાલયે એક નવી અધિસૂચના બહાર પાડીને વધુ ઇથેનોલ મિશ્રણ (22% થી 30%) ધરાવતા પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે...
Read More... TMCમાં છેલ્લો ખીલો? કલ્યાણ બેનર્જીએ મમતાને કહી દીધું- 'અભિષેક અથવા મને બે માંથી એકને પસંદ કરો'
Published On
By Kishor Boricha
પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી સત્તાનું સુકાન સંભાળનાર મમતા બેનર્જી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ મુશ્કેલીમાં છે. એક પછી એક નેતા TMCથી દૂર થઈ રહ્યા છે. 60થી વધુ ધારાસભ્યો બળવાખોર બન્યા છે. દિલ્હીમાં લોકસભાના સભ્યોએ પણ પાર્ટીમાં બળવો પોકાર્યો છે. જ્યારે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી માટે સૌથી...
Read More... બળદનું નિધન થતા ખેડૂતની પત્નીએ પોતે ખેતર ખેડવાનું શરૂ કર્યું. વીડિયો વાયરલ થતા સરકારને પગલા લેવાની ફરજ પડી
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી સમગ્ર દેશની આંખોમાં આંસુ આવી ગયા છે. એક લાચાર અને નિરાધાર ખેડૂતે કુદરતના પ્રકોપને વશ થવાને બદલે બળદને બદલે તેની પત્નીને ખેતર ખેડવાનું કામ કરાવ્યું. આ દુર્દશાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં સરકાર હચમચી ગઈ અને પરિવારને મદદ કરવા...
Read More... IPO અને GMP ની અસલી રમત: શું તમે રોકાણ કરો છો કે જુગાર રમો છો?
Published On
By Dharmesh Kalsariya
શેરબજારનો નવો ટ્રેન્ડ અને આપણી લાલચઆજકાલ ઓફિસની કેન્ટીન હોય, સોસાયટીનો બાંકડો હોય કે મિત્રોનું વોટ્સએપ ગ્રૂપ, બધે બસ એક જ ચર્ચા ચાલે છે: "પેલા IPO માં કેટલું પ્રીમિયમ ચાલે છે?" લોકો શેરબજારને જાણે રાતોરાત પૈસા ડબલ કરવાનું મશીન માની બેઠા છે. કોઈ પણ નવી કંપની બજારમાં આવવાની હોય, ત્યારે...
Read More... Politics
ધારાસભ્ય ફાતિમા તહલિયાએ ઉદ્ધાટનમાં એક દીવો પ્રગટાવ્યો અને મૌલવીઓ ભડકી ગયા
By Parimal Chaudhary
Read More... Webstories
Business
Gujarat
National
'તદ્દન પાયાવિહોણી અફવાઓ...' કોંગ્રેસે તૃણમૂલ કોંગ્રેસ સાથે થનારા વિલીનીકરણની વાતોને ફગાવી દીધી
By Kishor Boricha
Entertainment
રામ ચરણની 'પેડ્ડી' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ
By Nilesh Parmar
Entertainment
Gujarat
11 Jun 2026 18:59:32
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ” (PPSK) યોજના આજે સમાજના હજારો પરિવારો માટે મુશ્કેલીના સમયમાં આશા, સુરક્ષા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

