Latest

જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

લોકસભામાં જન વિશ્વાસ સુધારા બિલ પસાર થઇ ગયું છે હવે રાજ્યસભામાં પાસ થયા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે અને કાયદો અમલમાં આવશે. આ બિલમાં 717 એવી જેલની સજા હતી જેને હટાવી દેવામાં આવી છે. હવે નાના નાના ગુનાઓમાં માત્ર દંડ કે ચેતવણી આપીને છોડીને દેવામાં આવશે. મોટા અને ગંભીર ગુનાઓમાં...
National 
Read More...

ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ બરબારનો જામ્યો છે. જેમ-જેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેમ-તેમ જેમને ટિકિટ નથી મળી રહી તેઓ પક્ષથી નારાજ થઈને રાજીનામાં ધરી રહ્યા છે અથવા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે.  આ દરમિયાન કેટલાક એવા વ્યક્તિઓને પણ ટિકિટ મળી રહી છે, જેઓ...
Gujarat 
Read More...

પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતા લગભગ પાંચ મહિના સુધી પોતાના ઘરમાં પોતાની મૃત પુત્રીના મૃ*તદેહની બાજુમાં સૂતો રહ્યો. આટલું જ નહીં, પડોશીઓ અજાણ ન થાય તે માટે, તે દરરોજ પરફ્યૂમ છાંટીને દુર્ગંધ છુપાવવાનો પ્રયાસ...
National 
Read More...

છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આમ તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહેવાનો હોય છે, પરંતુ ક્યારેક ઘણી વખત અમુક વસ્તુ બરાબર ન હોવાને કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. શરૂઆતમાં, બંને જીવનસાથી અને તેમના પરિવારો સંબંધ સુધારવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તેમાં તેઓ નિષ્ફળ જાય છે, ...
National 
Read More...

આને મા કેમ કહેવી? પ્રેમ સંબંધને આડે આવતા માતાએ 6 વર્ષના પુત્રનું કાસળ કાઢી નાખ્યું, પહેલા ડોલમાં ડૂબાડ્યો પછી...

પુણેથી એક એવો સમાચાર સામે આવી રહ્યા છે જે માનવતાને શરમાવે છે. એક માતાએ પોતાના પુત્રનો જીવ એટલે લઈ લીધો કારણ કે તે તેના પ્રેમ સંબંધમાં અવરોધ બની રહ્યો હતો. પ્રેમમાં આંધળી બનેલી માતાએ પોતાના જ 6 વર્ષના પુત્રનો બેરહેમીથી જીવ લઈ લીધો. આ સનસનાટીભરી ઘટના પુણેમાં બની હતી, ...
National 
Read More...

જૂનાગઢમાં ભાજપે પતિને બદલે પત્નીને ટિકિટ આપી દીધી, હવે બંને ચૂંટણી નહીં લડે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. કેટલાકને ટિકિટ ન મળતા નારાજ થયા છે, તો કેટલીક જગ્યાએ ઉમેદવાર બદલવાની પણ નોબત આવી છે. જેમને ટિકિટ નથી મળી તેઓ તો નારાજ છે જ, પરંતુ જૂનાગઢમાં પત્નીને ટિકિટ મળતા ડખો થઈ ગયો છે. હવે પતિ-પત્ની બંને ચૂંટણી...
Sports 
Read More...

ઋષિકેશમાં બજરંગ સેતુની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, ઉદ્ઘાટન અગાઉ 'તિરાડો' પડી...; વાહનવ્યવહાર બંધ કરાયો

ઉત્તરાખંડના ઋષિકેશ, ટિહરી અને પૌડી જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહેલા બજરંગ સેતુની ગુણવત્તા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પુલના કાચના ફૂટપાથમાં તિરાડો દેખાયા બાદ સાવચેતીના પગલા તરીકે બંને બાજુ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે કાચના ફૂટપાથને નુકસાન થયું છે...
National 
Read More...

અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત

નવી દિલ્હી [ભારત], 09 એપ્રિલ: અરાઇયા બાય અઝા, એક નેક્સ્ટ-જનરેશન ફાઇન જ્વેલરી બ્રાન્ડ, તેના નૈતિક રીતે બનાવાયેલા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે આધુનિક લક્ઝરીને નવી રીતે વ્યાખ્યાયિત કરી રહ્યું છે. નવીનતા, ટકાઉપણું અને ઉત્તમ ડિઝાઇનના સંગમ પર ઉભેલું આ બ્રાન્ડ, તેના પ્રથમ જ વર્ષે INR 10 કરોડના એન્યુઅલ રન રેટ (ARR)...
Gujarat 
Read More...

28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોને ચા પીવડાવતા પટાવાળા તરીકે ફરજ બજાવતા રમેશભાઈને ભાજપે ટિકિટ આપી

રાજકારણમાં સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ટિકિટ મેળવવા માટે મોટા નેતાઓ અને વગદાર લોકો વચ્ચે ખેંચતાણ ચાલતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) ઘણીવાર એવા ચોંકાવનારા નિર્ણયો લેતી હોય છે,જે પાયાના અને નાના કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડે છે. આવો જ એક હૃદયસ્પર્શી...
Gujarat 
Read More...

લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

હૈદરાબાદમાં 24 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવી લીધું છે. ગયા મહિને લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ એક પુરુષે તેને HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપી દીધું હતું. ત્યારબાદ મહિલાએ આ કઠોર પગલું ભર્યું હતું. આ ઘટના 11 માર્ચે બની હતી, જ્યારે આરોપી મનોહરે મહિલાના ઘરે બળજબરીથી HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપ્યું...
National 
Read More...

હજુ મહારાષ્ટ્રમાં કંઈ થવાનું બાકી છે કે? ઉદ્ધવ ઠાકરેના 8 સાંસદો બંધ દરવાજે DyCM શિંદેને મળ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથલપાથલ મચી ગઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે કંઈક નવું અને મોટું થવાનું છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથના 8 સાંસદોએ મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદે સાથે મુલાકાત કરી હતી. રાજકીય વર્તુળોમાં આ વાતની વ્યાપક ચર્ચા થઈ રહી છે. જોકે, અરવિંદ સાવંત અને...
National 
Read More...

મોટોરોલા અને નથિંગના ફોનના ભાવમાં વધારો! હવે સ્માર્ટફોન ખરીદવાનો ખર્ચ વધી જશે

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ભારતમાં ફરી એકવાર મોબાઇલ ફોન મોંઘા થઈ રહ્યા છે, અને આ વખતે, બે મોટી કંપનીઓ, મોટોરોલા અને નથિંગે, તેમના ઘણા સ્માર્ટફોનના ભાવમાં વધારો કર્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ કંપનીઓએ...
Tech and Auto 
Read More...

Webstories

National

જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...
National 
Read More...

Entertainment

શું 'રામાયણ'ના સીન હોલિવુડ ફિલ્મોની કોપી છે? ટીઝરમાં 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા વિઝ્યુઅલ પર ઉભા થયા સવાલ

શું 'રામાયણ'ના સીન હોલિવુડ ફિલ્મોની કોપી છે? ટીઝરમાં 'ગેમ ઓફ થ્રોન્સ' જેવા વિઝ્યુઅલ પર ઉભા થયા સવાલ
Entertainment 
Read More...

Gujarat

ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે? ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ બરબારનો જામ્યો છે. જેમ-જેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેમ-તેમ જેમને...
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે ‘કોન્શિયસ લક્ઝરી’ના નવા યુગની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.