Governance

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો હવે તમારા માટે રાહતના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોના હિતમાં એક ક્રાંતિકારી નિર્ણય લીધો...
Governance 

ગુજરાત પોલીસમાં 37 IPS અધિકારીઓની બદલી અને બઢતી, નિર્લિપ્ત રાયને નવી જવાબદારી

રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર કર્યો છે. મધ્યરાત્રિએ જાહેર કરાયેલા એક નોટિફિકેશન મુજબ, રાજ્યના 37 જેટલા IPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. આ બદલાવમાં સ્ટેટ મોનિટરિંગ સેલ...
Governance 

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સન્માન આપવા માટે અધિકારીઓને સુચના કેમ આપવી પડે?

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન જળવાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ એક પરિપત્ર જાહેર કર્યો છે. સૂચનાઓનો ભંગ કરનાર સામે શિસ્તભંગની કાર્યવાહી...
Governance 

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ વિરુદ્ધ હવે સીધી FIR નહીં થઈ શકે

રાજ્યના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ હવે કોઈપણ સરકારી કર્મચારી વિરુદ્ધ પ્રાથમિક તપાસ વગર સીધી પોલીસ ફરિયાદ (FIR) નોંધી...
Governance 

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ તરીકે કહેવાય છે. પરંતુ તેમણે રાજ્યના કલેકટરોની બેઠકમાં કડક સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ બેઠક પહેલા તમામ જિલ્લા...
Governance 

ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...

ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક તીખો પત્ર લખીને સરકારી અધિકારીઓની મનસ્વી કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે...
Governance 

સરકારના મતે 2025માં 8 ફેરફારો કર્યા જેને લીધે લોકોને ફાયદો થયો

કેન્દ્ર સરકારે કહ્યું કે, 2025માં સરકારે એવા 8 ફેરફારો કર્યા છે જેની લોકોની જિંદગી પર સારી અસર પડી છે. સરકારે કહ્યું કે, મજૂર કાયદામા 29 જુના કાયદાને બદલીને 4 નવા મજૂર કોડસ લાવવામાં આવ્યા જેને કારણે કામદારોને...
Governance 

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર ગુના સાથે સંકળાયેલા 5ની ધરપકડ કરી છે. મ્યુલનો અર્થ થાય છે ગધેડો, ખચ્ચર. મતલબ કે ફ્રોડ કરનારાઓ એવા...
Governance 

શું ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અધિકારીઓનું રાજ ચાલશે?

ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો છે એટલે કે કાયદો બનાવવા પહેલાનું આ પગલું છે. જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ,તાલુકા, જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખોને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે. આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ...
Governance 

ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે બમ્પર ભરતી, જાણી લો તમામ માહિતી

ગુજરાતના યુવાનો માટે મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં વર્ગ-3ની વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર રાજ્યમાં કુલ 13,591 જેટલી ખાલી જગ્યાઓ...
Governance 

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ગુજરાતની વહીવટી કુશળતા દેશભરમાં અપનાવવી જરૂરી છેઃ કેબિનેટ સચિવ

8 નવેમ્બરના રોજ ભારતના કેબિનેટ સચિવ  રાજીવ ગૌબાએ ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતની વહીવટી કુશળતા દેશભરમાં અપનાવવી જરૂરી છે. તેમણે કહ્યું, “વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત વિના પૂરું થઈ...
Governance 

ગુજરાતમાં મોટાપાયે અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન શક્યતા

દિવાળી અગાઉ જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથાપલાથલ જોવા મળી હતી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યો હતો હતો. મંત્રી મંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયા હતા અને ત્યારબાદ કેટલાક મંત્રીઓને રિપીટ કરીને નવું કેબિનેટ બનાવાયું હતું. તો હવે એવા...
Governance 

Latest News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.