Governance

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ તરીકે કહેવાય છે. પરંતુ તેમણે રાજ્યના કલેકટરોની બેઠકમાં કડક સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ બેઠક પહેલા તમામ જિલ્લા...
Governance 

ભાજપના ધારાસભ્યોએ CMને કહ્યું- અધિકારીઓ આગળ અમે લાચાર, તેઓ પોતાને સરકાર સમજે છે, નાના કામો પણ...

ગુજરાતમાં વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના જ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક તીખો પત્ર લખીને સરકારી અધિકારીઓની મનસ્વી કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે...
Governance 

સરકારના મતે 2025માં 8 ફેરફારો કર્યા જેને લીધે લોકોને ફાયદો થયો

કેન્દ્ર સરકારે કહ્યું કે, 2025માં સરકારે એવા 8 ફેરફારો કર્યા છે જેની લોકોની જિંદગી પર સારી અસર પડી છે. સરકારે કહ્યું કે, મજૂર કાયદામા 29 જુના કાયદાને બદલીને 4 નવા મજૂર કોડસ લાવવામાં આવ્યા જેને કારણે કામદારોને...
Governance 

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર ગુના સાથે સંકળાયેલા 5ની ધરપકડ કરી છે. મ્યુલનો અર્થ થાય છે ગધેડો, ખચ્ચર. મતલબ કે ફ્રોડ કરનારાઓ એવા...
Governance 

શું ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અધિકારીઓનું રાજ ચાલશે?

ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો છે એટલે કે કાયદો બનાવવા પહેલાનું આ પગલું છે. જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ,તાલુકા, જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખોને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે. આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ...
Governance 

ગુજરાત પોલીસમાં 13,591 જગ્યાઓ માટે બમ્પર ભરતી, જાણી લો તમામ માહિતી

ગુજરાતના યુવાનો માટે મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ દળમાં વર્ગ-3ની વિવિધ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર રાજ્યમાં કુલ 13,591 જેટલી ખાલી જગ્યાઓ...
Governance 

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા ગુજરાતની વહીવટી કુશળતા દેશભરમાં અપનાવવી જરૂરી છેઃ કેબિનેટ સચિવ

8 નવેમ્બરના રોજ ભારતના કેબિનેટ સચિવ  રાજીવ ગૌબાએ ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ગુજરાતની વહીવટી કુશળતા દેશભરમાં અપનાવવી જરૂરી છે. તેમણે કહ્યું, “વિકસિત ભારતનું સ્વપ્ન વિકસિત ગુજરાત વિના પૂરું થઈ...
Governance 

ગુજરાતમાં મોટાપાયે અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન શક્યતા

દિવાળી અગાઉ જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથાપલાથલ જોવા મળી હતી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યો હતો હતો. મંત્રી મંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયા હતા અને ત્યારબાદ કેટલાક મંત્રીઓને રિપીટ કરીને નવું કેબિનેટ બનાવાયું હતું. તો હવે એવા...
Governance 

ગુજરાતના બધા IAS અધિકારીના નવા બોસ વિશે જાણો

ગુજરાતના મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે નિવૃત થઇ રહ્યા છે એટલે ગુજરાત સરકારે મનોજ કે. દાસને ગુજરાતના પ્રિન્સીપલ સેક્રેટરી તરીકે જાહેર કર્યા છે. દાસ 31 ઓક્ટોબરથી પોતોના ચાર્જ સંભાળી લેશે. મનોજ દાસ અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એડિશનલ સચિવ તરીકે...
Governance 

શું આંતરજ્ઞાતિય લગ્ન પછી પણ SEBC મહિલાને અનામતનો અધિકાર મળે?

(ડૉ. પ્રકાશચંદ્ર બચારવાલા) શું જનરલ કેટેગરીમાં લગ્ન કરવાથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) ની મહિલા અનામતનો લાભ ગુમાવી દે છે? આ એક સામાન્ય પ્રશ્ન છે જે ઘણીવાર મૂંઝવણ ઊભી કરે છે. જવાબ સ્પષ્ટ...
Governance 

ગુજરાતમાં કામદારોના કલાકો માટેનું બિલ તો મંજૂર પણ તેનો અમલ કેટલો થશે?

ગુજરાત વિધાનસભામાં સોમવારથી 3 દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું જેમાં ફેકટરી અમેડમેન્ટ એક્ટ 2025 બિલ મંજૂર કરી દેવામાં આવ્યું. આમ તો કેન્દ્ર સરકારે આ બિલ મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યું હતું. પરંતુ વિધાનસભાનું સત્ર નહોતું મળ્યું એટલે સત્તાવાર કાયદો...
Governance 

ગુજરાત સરકારે વીજ બિલમાં રાહત આપી, તમને યુનિટ દીઠ આટલો ફાયદો થશે

ગુજરાત સરકારે તાજેતરમાં એક એવો નિર્ણય કર્યો છે જેને કારણે રાજ્યની પ્રજાને વીજ બિલમાં રાહત મળી શકે તેમ છે. ગુજરાતના ઉર્જા અને નાણા મંત્રી કનુ દેસાઇએ ફ્યુઅલ સરચાર્જમાં 15 પેસાના ઘટાડાની જાહેરાત કરી છે. અત્યારે ફ્યુઅલ સરચાર્જ યુનિટ દીઠ 2-45...
Governance 

Latest News

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!

બ્રિટિશ PM કીર સ્ટારમર ફરી એકવાર વિશ્વભરમાં સમાચારમાં છવાયેલા છે. પહેલા તેમણે અમેરિકન રાજકીય દિગ્ગજ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને નીતિઓનો...
World 
પહેલા જાહેરમાં ટ્રમ્પનો વિરોધ, અને હવે ચીનના પ્રવાસે UK PM કીર સ્ટારમર!
Copyright (c) Khabarchhe All Rights Reserved.