શું ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અધિકારીઓનું રાજ ચાલશે?

ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો છે એટલે કે કાયદો બનાવવા પહેલાનું આ પગલું છે. જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ,તાલુકા, જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખોને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે. આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે કોઇ પણ ગેરરીતીની ફરિયાદ થશે તો પગલાં લેવાશે. કોઇ પણ સમાજ, સંસ્થા કે રાજ્યનો વ્યક્તિ જો ફરિયાદ કરશે તો પણ અધિકારી પગલા લઇ શકે છે.

સરકાર જિલ્લા વિકાસ અધિકારી એટલે કે DDOને આ સત્તા આપશે. આનો મતલબ એ થાય છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે પગલા લેવાની અધિકારીઓને સત્તા મળી જશે. આ બાબતે ગણગણાટ અને વિરોધ પણ શરૂ થઇ ગયો છે. અધિકારીઓ મનમાની કરી શકે છે એવી શંકા ઉભી થઇ છે.

About The Author

Related Posts

Top News

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત...
Sports 
બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત...
Gujarat 
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.