Nilesh Parmar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું
Published On
By Nilesh Parmar
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકાર હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉત્તરી બાંગ્લાદેશના ગાઈબાંધા જિલ્લાના પલાશબારીમાં બની રહેલી પ્રભુ શ્રીરામની 81 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું કામ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોની ધમકીઓ અને સોશિયલ મીડિયા...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ- 18-06-2026 વાર- ગુરુવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય લેવું. વૃષભ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, વિદ્યા અભ્યાસ સંતાનોની બાબતમાં ધ્યાન આપવું, આજે માતાજીનું સ્મરણ ચોકસ કરો. મિથુન...
શું છે કલબુર્ગી રોટલી, જેના વખાણ PM મોદીએ મન કી બાતમાં પણ કર્યા, શું છે ફાયદા
Published On
By Nilesh Parmar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સ્થાનિક ઉત્પાદનો (Local Products) અને દેશી ખાદ્યપદાર્થોને મોટા પાયે લોકો સુધી પહોંચાડતી નાની સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. આવો જ એક પ્રશંસનીય કિસ્સો વડાપ્રધાન મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના...
1 લાખ ગ્રાહકોએ ખરીદી આ SUV: 28 kmplની માઇલેજ આપે છે, કિંમત રૂ. 10.50 લાખથી શરૂ
Published On
By Nilesh Parmar
મારુતિ સુઝુકીની સૌથી નવી મિડસાઈઝ SUV 'વિક્ટોરિસ' એ ભારતમાં 1 લાખ યુનિટ્સના વેચાણનો મોટો આંકડો પાર કરી લીધો છે. કંપનીએ સપ્ટેમ્બર 2025માં આ કાર લોન્ચ કરી હતી અને લોન્ચિંગના માત્ર આઠ મહિનાથી થોડા વધુ સમયમાં જ આ ટાર્ગેટ...
બ્રિટનમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ મુકાશે, PMની જાહેરાત
Published On
By Nilesh Parmar
બ્રિટન સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના કિશોરો માટે સંખ્યાબંધ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સના વપરાશ પર પ્રતિબંધ મૂકશે. સોમવારે આ અંગેની જાહેરાત કરતા બ્રિટિશ PM કીર સ્ટારમરે આ નિર્ણયને ‘દેશ માટે એક ઐતિહાસિક અને મોટી ક્ષણ’ ગણાવ્યો છે. એક પત્રકાર પરિષદને સંબોધતા ...
TMCના બળવાખોર સાંસદોના 2023માં બનેલી NCPI પાર્ટી સાથે જોડાવાના 5 કારણો
Published On
By Nilesh Parmar
તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં વર્ષ 1998 પછી આવેલા સૌથી મોટા ભંગાણ વચ્ચે, બળવાખોર સાંસદોએ ત્રિપુરાના એક અજાણ્યા પક્ષ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) સાથે જોડાણ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. રાજકીય વિશ્લેષકો અને સૂત્રોના જણાવ્યા...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 16-06-2026 વાર- મંગળવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર પાડો. વૃષભ - નોકરી ધંધામાં કામ વધતા આનંદ રહે, પીડામાં વધારો થાય, તીખુ તળેલો ખોરાક ટાળવો. મિથુન - હરવા ફરવામાં...
ક્રૂડ ઓઇલની કિંમતમાં મોટો ઘટાડો, 80 ડોલર નજીક પહોંચ્યું, શું સરકાર પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટાડશે?
Published On
By Nilesh Parmar
વૈશ્વિક બજારમાં આજે ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલનો ભાવ ઘટીને બેરલ દીઠ આશરે 80 ડોલર પર આવી ગયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ લગભગ 4% ના ઘટાડા સાથે બેરલ દીઠ 83.82 ડોલરની આસપાસ પહોંચી ગયું છે. ક્રૂડ ઓઇલના ભાવમાં...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ માત્ર રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ જ નહીં પણ કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓનું અમૂલ્ય યોગદાન પણ છે જેમણે પોતાની વ્યવસાયિક સફળતાને સમાજસેવામાં વાપરીને...
કંગનાની વધુ એક ફિલ્મ ફ્લોપ બે દિવસમાં 3 કરોડની પણ કમાણી ન થઈ
Published On
By Nilesh Parmar
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ 'ભારત ભાગ્ય વિધાતા' અને પંજાબી સુપરસ્ટાર દિલજીત દોસાંજની ફિલ્મ 'મેં વાપસ આઉંગા' ગત 12 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોકે, બોક્સ ઓફિસ પર બંને ફિલ્મોની શરૂઆત અપેક્ષા કરતાં થોડી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 15-06-2026 વાર- સોમવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો. વૃષભ - આડોશ પડોશમાં સંબંધ સુધરે, બાહ્ય આકર્ષણથી બચવુ, અકારણનો ભય રહ્યા કરે. મિથુન - તમારી ધનની સ્થિતિમાં સુધારો આવે, ધાર્મિકતામાં...
ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?
Published On
By Nilesh Parmar
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ગવર્નર' હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનના જીવન અને 1990-92 ના સમયગાળા પર પ્રકાશ પાડે છે. આ એ સમય હતો જ્યારે દેશ ભારે આર્થિક...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

