Nilesh Parmar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?
Published On
By Nilesh Parmar
વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ થયો હતો, જો કે કાર્યકરોએ એ પહેલા જ એ વ્યક્તિને પકડી લીધો હતો અને પોલીસે પુછપરછ કરી હતી પોલીસે...
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?
Published On
By Nilesh Parmar
છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ નામ આપાવમાં આવ્યું છે. જેનું રવિવારે રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું. રિલાયન્સના મુકેશ અંબાણીએ આગામી ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો. મિથુન -...
એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?
Published On
By Nilesh Parmar
અમેરિકામાં જવું માણસો માટે અત્યારે ભારે પડી રહ્યું છે ત્યારે એક રખડતો કુતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો આપી રહ્યો છે. વાત એમ છે કે ભારતમાં કેટલાંક બૌદ્ધ સાધુઓએ શાંતિ માટે પદયાત્રા શરૂ કરી છે અને કોલકાત્તામાં તેમની...
અદાણી પાસે 8 એરપોર્ટ છે, બીજા 11 પણ આવી શકે છે
Published On
By Nilesh Parmar
છેલ્લા કેટલાક વર્ષોમાં ગૌતમઅદાણી ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે. તેની પેટાકંપની, અદાણી એરપોર્ટ્સ, હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર છે. એરપોર્ટની સંખ્યાની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું ઓપરેટર બની ગયું છે. અદાણી ગ્રુપ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 99,200 કરોડ...
પૈસાના અભાવે ઘર છોડીને સ્ટેશનો પર રહ્યા, આજે 64000 કરોડની માલિક
Published On
By Nilesh Parmar
રાજસ્થાનના ભિલવાડાના સાવ ગરીબ પરિવારમાં જન્મેલા સત્યનારાયણ નુવાલની સક્સેસ સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ 10 ધોરણથી આગળ ભણી શકે તેમ નહોતા અને 19 વર્ષની ઉંમરે તેમને પરણાવી દેવાયા હતા. પરિવારને...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 26-01-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો. વૃષભ - તમારા ધનની સ્થિતિ મજબૂત, શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે, પાણી જન્ય રોગોથી સાચવવું. મિથુન -ભાગીદારીના કામમાં સહનુકુળતા રહે, સંબંધો...
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે
Published On
By Nilesh Parmar
જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને પ્સ્પષ્ટ હિન્દીમાં વાત કરવા લાગ્યા ત્યારે સૌ કોઈ અને ખાસ કરીને ભારતીયોના હૃદયમાં ગર્વની લાગણી ઉભરી આવી છે. ઇન્ડિયા ટુડેના...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
Published On
By Nilesh Parmar
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા છે. તેઓ ખેડૂત આંદોલન અને પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રહ્યા. 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગુજરાત વિધાનસભા બહાર...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની સ્થિતિ મજબૂત બનેય વૃષભ - હરોફરો પણ મન સુસ્ત લાગે, ભાઈ બહેન પડોશમાં વિવાદ ટાળવો, દેવ સ્થાનની મુલાકાત લઈ...
નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહીરના દીકરાની ધરપકડ
Published On
By Nilesh Parmar
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં આખરે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે લાંબી પૂછપરછ બાદ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સત્તાવાર ધરપકડ કરવામાં...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ નગરી માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તે ધર્મ અને દેશની સેવાની ભાવનાને જોડતો સેતુ પણ છે. શ્રી રામ જન્મભૂમિ...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

