Nilesh Parmar

ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી...

'દૈનિક ભાસ્કર'ના સમાચાર મુજબ, 'ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2026' (Forbes World's Billionaires 2026 List) જાહેર થઈ ચૂક્યું છે. આ યાદીમાં ભારતીય અબજોપતિઓને લઈને અનેક મહત્વપૂર્ણ આંકડાઓ સામે આવ્યા છે. ભારતમાં હાલમાં અબજોપતિઓની કુલ સંખ્યા વધીને...
Business 

કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા રૂપપુર ગામમાં 1945માં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ ખોડીદાસ પટેલ આજે માત્ર એક ઉદ્યોગપતિ નથી પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે. તેમનું જીવન વેદના, સંઘર્ષ અને અડગ મહેનતની...
Opinion 

પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

(ઉત્કર્ષ પટેલ) રાજકોટના એક સામાન્ય વર્કશોપમાંથી શરૂ થયેલી યાત્રા આજે વૈશ્વિક ફલક પર ઝળકે છે. પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા) જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એક એવા વ્યક્તિ છે જેમનું વ્યક્તિત્વ જ સાહસ, નિર્ણયક્ષમતા અને અથાગ...
Opinion 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો. વૃષભ - તમારા ધનની સ્થિતિ મજબૂત, શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહે, પાણી જન્ય રોગોથી સાચવવું.  મિથુન -ભાગીદારીના કામમાં સહનુકુળતા રહે,  સંબંધો...
Astro and Religion 

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે જોડી દીધા છે. સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી નેતા તરીકે તેઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન...
Opinion 

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -15-03-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની સ્થિતિ મજબૂત બનેય વૃષભ - હરોફરો પણ મન સુસ્ત લાગે, ભાઈ બહેન પડોશમાં વિવાદ ટાળવો, દેવ સ્થાનની મુલાકાત લઈ તમારા...
Astro and Religion 

ભારત આવતા 2 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થયા: ભારત સરકાર

વધતા વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહેલા બે ભારતીય ધ્વજ ધરાવતા ટેન્કરો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયા છે. ભારત સરકારના...
National 

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી ગયા હતા તે જ રીતે આ સંકટથી પણ બહાર આવી જઇશું. ભારતના PM નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા ઘણી વખત મોટા...
Opinion 

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું જ મહત્ત્વનું છે. આજના યુગમાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ મોરબી જેવા શહેરોમાં વસવાટ કરતા મોટા ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયિક સફળતા પછીના...
Opinion 

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક પર લાદવામાં આવેલો નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) પાછો ખેંચી લીધો છે. વાંગચુક છેલ્લા છ મહિનાથી રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં...
National 

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને સરકારી કામમાં ક્યાંક ઉણપ રહી જાય તો બૂમાબૂમ કરી દેનાર વિરોધપક્ષના યુવા ધારાસભ્યો પણ છે. દેશ ભરમાં વિકાસના મોડલ તરીકે...
Opinion 

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને પ્રેમથી 'કાકા' કહેવામાં આવે છે તેમનું જીવન એક પ્રેરણાદાયી યાત્રા છે. ખેડૂત પરિવારમાંથી આવેલા આ વ્યક્તિત્વે બાળ ઉંમરે...
Opinion