Nilesh Parmar
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Published On
By Nilesh Parmar
તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા લગ્ન સમયે તેના માતા-પિતા દ્વારા તેણીને અથવા તેના પતિને આપવામાં આવેલી રોકડ, સોનું અને અન્ય...
ડોલર સામે રૂપિયો ઈતિહાસની સૌથી નીચી સપાટીએ, તેનાથી જનતાને શું અસર થાય?
Published On
By Nilesh Parmar
હુંડિયામણ બજારમાં ભારતીય રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ થયું છે અને અમેરિકન ડોલર સામે રૂપિયો 90ની સપાટીએ પહોંચી ગયો છે. ઘણા લોકો એવું વિચારે કે ભારતીય રૂપિયો નીચે આવે તેનાથી મને શું ફરક પડવાનો? ભારતીય રૂપિયો તુટવાને કારણે દરેકના જીવન...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 05-12-2025 વાર- શુક્રવાર મેષ - સંબંધોમાં આજે સુધારો લાવી શકો, ભાગીદારીના કામમાં ધનલાભ થાય, આજે તમે આજે પાર્ટનરને વધારે સમય આપો. વૃષભ - આજે તમારી લાગણીના પ્રવાહને માપમાં રાખો, શારીરિક સ્વસ્થતા પાછળ મહેનત વધારો, આજે જવાબદારીઓને વધારે સમજો....
ભાજપના નેતાએ કેમ કહેવું પડ્યું- સુરત મહાનગરપાલિકા માત્ર વરાછા માટે નથી, આખા શહેર માટે છે
Published On
By Nilesh Parmar
તાજેતરમાં ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા ફ્લાયઓવર નીચે દબાણ અને તેની આડમાં ગેરકાયદે ગાંજાના વેચાણ દુર કરવા માટે સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો, જેના જવાબમાં સુરતના મેયર દક્ષેણ માવાણી અને પોલીસ કમિશ્નર અનુપમ...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ઈતિહાસમાં 14 જાન્યુઆરી 2019 નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયો છે. એ દિવસે ગુજરાત સરકારે દેશમાં સૌથી પહેલાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતનો અમલ શરૂ કર્યો. હર્દિક પટેલ તથા અન્ય પાટીદાર યુવા નેતાઓના આંદોલનથી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ -04-12-2025 વાર- ગુરુવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો. વૃષભ - સંતાનો બાબતની ચિંતા રહેશે, પ્રિય વ્યક્તિથી મનદુઃખ થઈ શકે છે, આર્થિક લાભ માટે મહેનત વધારો. મિથુન - નોકરી...
દક્ષિણ આફ્રિકા સામેની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, પંડ્યાની વાપસી
Published On
By Nilesh Parmar
સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી આગામી પાંચ મેચોની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે અને હાર્દિક પંડ્યાની પણ ટીમમાં વાપસી થઈ ગઈ છે, જ્યારે શુભમન ગીલ પર ઈજાથી બહાર...
વરાછામાં દબાણ કોને કારણે હટ્યા, કુમાર કાનાણીના પત્રથી કે મેવાણી ઈફેક્ટ?
Published On
By Nilesh Parmar
તાજેતરમાં સુરત મહાનગર પાલિકા, પોલીસ વિભાગના અધિકારીઓ વરાછામાં ડિમોલીશન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક રાતમા જ વરાછા ફલાયઓવર નીચેનો વિસ્તાર સફાસટ કરી નાંખ્યો. એવું કહેવાય છે કે, આવું એટલે માટે બન્યું, કારણકે, ...
શું સંચાર સાથી એપ મોબાઈલથી ડિલીટ કરી શકાશે? સરકારે કરી સ્પષ્ટતા
Published On
By Nilesh Parmar
સંચાર સાથી (Sanchar Saathi) એપ અને ટેલિકોમ નિયમ '7B' ને લઈને ચાલી રહેલા વિવાદ અને અફવાઓ પર કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે સંસદમાં અને જાહેર મંચ પર સ્પષ્ટ કહ્યું છે કે...
તમે સોનાના સિક્કા ખરીદો તે ગેરકાયદેસર છે તે કેવી રીતે ખબર પડે?
Published On
By Nilesh Parmar
DRIએ મુંબઇમાંથી સોનાની દાણચોરીના એક મોટો રેકેટનો પદાર્ફાશ કર્યો છે. જેને ઓપરેશન બુલિયન બ્લેઝ નામ આપવામાં આવ્યું હતું. બે સોનાની ભઠ્ઠી અને કેટલીક દુકાનો પર દરોડા પાડીને 11 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને 11.58 કિલો સોનું જપ્ત...
શું ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર અધિકારીઓનું રાજ ચાલશે?
Published On
By Nilesh Parmar
ગુજરાત સરકારે એક રાજપત્ર બહાર પાડ્યો છે એટલે કે કાયદો બનાવવા પહેલાનું આ પગલું છે. જો આ રાજપત્ર કાયદો બની જશે તો ગામના સરપંચ,તાલુકા, જિલ્લા પંચાયતના સભ્ય અને પ્રમુખોને એક ઝાટકે સસ્પેન્ડ કરી શકાશે. આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ...
ઈન્ડિયન આર્મીના ખ્રિસ્તી અધિકારી સર્વ ધર્મ પરેડમાં ન ગયા, નોકરી ગુમાવવી પડી
Published On
By Nilesh Parmar
ભારતીય સેનાના એક ખ્રિસ્તી અધિકારી સેમ્યુઅલ કમલેશન સેનામાં લેફ્ટનન્ટ તરીકે સેવા આપતા હતા. તેમણે પોતાની શીખ રેજીમેન્ટમાં યોજાયેલી એક સર્વ ધર્મ પરેડમાં સામેલ થવાની ના પાડી. તેમને અધિકારીઓએ ઘણા સમજાવ્યા પણ સેમમ્યુઅલ માન્યા નહીં. એક પાદરીને પણ બોલાવવામાં આવ્યા અને...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

