Opinion

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા નેતાઓએ આ વિચારધારાને પડકારી છે. તેઓની જીવનશૈલી અને રાજકીય અભિગમ એવો છે કે...
Opinion 

ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા

ગુજરાતની રાજનીતિમાં હાલમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે જ્યાં યુવા નેતાઓની તીકડી વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા કેન્દ્રસ્થાને આવી રહી છે. આ ત્રણેય નેતાઓ વિવિધ સમુદાયો અને વિસ્તારોમાં મજબૂત પકડ ધરાવે છે અને તેમની અસર આગામી...
Opinion 

શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?

આપણું ગુજરાત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકાર હેઠળ વિકાસના મોડલ તરીકે ઓળખાતું હતું આજે એક અલગ જ પરિસ્થિતિમાં છે. રાજ્યમાં આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક પ્રગતિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને કારણે તેને 'ગુજરાત મોડલ' તરીકે વખાણવામાં આવતું હતું પરંતુ છેલ્લા કેટલાક...
Opinion 

આજે ગર્વ સાથે આપણે સોમનાથ પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસર પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ' મનાવી રહ્યા છીએ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થિત સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે આપણી સનાતન સંસ્કૃતિનું અમર આસ્થા કેન્દ્ર છે. આ મંદિરની કથા વીરતા, ત્યાગ અને અડગ વિશ્વાસની છે જે સદીઓથી આપણા હૃદયમાં ગર્વની લાગણી સાથે વસે...
Opinion 

સફળતાથી ઉપર સંસ્કાર અગત્યના છે

(ઉત્કર્ષ પટેલ) આપણા જીવનના વ્યસ્ત પ્રવાહમાં સફળતાની પાછળ દોડતા દોડતા આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે સફળતા તો માત્ર એક માઈલસ્ટોન છે પરંતુ સંસ્કાર તે આપણી આત્માનું મૂળ છે. "સફળતાથી ઉપર સંસ્કાર છે" આ વાક્ય ગુજરાતની અસ્મિતાના હૃદયમાં વસેલું છે....
Opinion 

પરિવારનું સન્માન જ સૌથી મોટી સંપત્તિ છે

(ઉત્કર્ષ પટેલ) જીવનની દોડધામમાં આપણે અનેક સંપત્તિઓની પાછળ દોડીએ છીએ, જેમકે ધન, મકાન, સત્તા, વાહનો અને વૈભવ. પરંતુ ખરી સંપત્તિ તો પરિવારનું સન્માન છે જે અમૂલ્ય અને અમર છે. આ સન્માન પરિવારના દરેક સભ્યની અંતરઆત્મા સાથે જોડાયેલું...
Opinion 

કોંગ્રેસનું અનાવશ્યક આંદોલન: નવી યોજનાને આવકારવાને બદલે વિવાદ ઊભો કરવો

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્ર સરકારે તાજેતરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA)ને સંપૂર્ણ રીતે નવા સ્વરૂપે લાવી છે. હવે તેને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ અજીવિકા મિશન (ગ્રામીણ) અથવા VB-G RAM G તરીકે ઓળખવામાં આવશે. આ નવી યોજનામાં...
Opinion 

ભાજપની રાજકીય કૂચ... રામ નીતિથી કૃષ્ણ નીતિ તરફ

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં મહાકાવ્યોના પાત્રોના સંદર્ભો અવારનવાર વપરાય છે. તાજેતરમાં કવિ કુમાર વિશ્વાસના એક વાયરલ વીડિયોમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજકીય શૈલીને અટલ બિહારી વાજપેયીના સમયની 'રામ નીતિ'થી વર્તમાન PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની 'કૃષ્ણ નીતિ' તરફના પરિવર્તન...
Opinion 

યુવા આગ્રામાં કબ્રસ્તાન જોવાની જગ્યાએ અયોધ્યા જઈ રહ્યા છે

(ઉત્કર્ષ પટેલ) પ્રખ્યાત કવિ ડૉ. કુમાર વિશ્વાસે તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે “યુવા આગ્રામાં કબ્રિસ્તાન જોવાની જગ્યાએ અયોધ્યા જઈ રહ્યા છે.” આ વાક્ય એક સાદું વર્ણન નથી, પરંતુ આજના ભારતના યુવાનોના મનોભાવનું પ્રતિબિંબ છે. તાજમહેલની ઐતિહાસિક સુંદરતા અને તેની...
Opinion 

પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારની વાસ્તવિકતામાં ભ્રષ્ટાચારનું મૂળ છૂપાયેલું છે

આજના સમાજમાં પોલીસ તંત્ર એ ન્યાય અને સુરક્ષાનું પ્રતીક છે પરંતુ ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ જેવા નીચલા હોદ્દાના કર્મચારીઓનું પગાર ધોરણ અન્ય સરકારી કર્મચારીઓની સરખામણીએ ઘણું ઓછું છે. નવા ભરતી થયેલા કોન્સ્ટેબલને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ્ડ સેલરી...
Opinion 

ગુજરાતમાં મહેસૂલ વિભાગનો ભ્રષ્ટાચાર: એક ગંભીર ચિંતાનો વિષય

આપણા ગુજરાતને વિકાસનું મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. ભાજપની સરકાર વર્ષોથી સત્તામાં છે અને તે ભ્રષ્ટાચાર વિરોધી જાહેરાતો કરીને પોતાની છબી અંગે સ્પષ્ટતા કરતી રહે છે પરંતુ વાસ્તવિકતા  વિપરીત છે. રાજ્યના મહત્વના વિભાગોમાં ભ્રષ્ટાચારનું જાળું ફેલાયેલું છે અને તેમાં...
Opinion 

શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર બાબતે સરકારને ગાંઠતા નથી?

ગુજરાતની સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારનું જાળું એટલું વિસ્તરી ગયું છે કે ઉચ્ચ અધિકારીઓથી લઈને પટાવાળા સુધી દરેક સ્તરે લૂંટની ખુલ્લી રમત ચાલી રહી છે. નાગરિકો સરળ કામકાજ માટે પણ લાંચ આપ્યા વિના આગળ વધી શકતા નથી. કેન્દ્ર સરકાર હેઠળની કચેરીઓમાં પણ...
Opinion 

Latest News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.