Opinion

કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા રૂપપુર ગામમાં 1945માં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ ખોડીદાસ પટેલ આજે માત્ર એક ઉદ્યોગપતિ નથી પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે. તેમનું જીવન વેદના, સંઘર્ષ અને અડગ મહેનતની...
Opinion 

પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ

(ઉત્કર્ષ પટેલ) રાજકોટના એક સામાન્ય વર્કશોપમાંથી શરૂ થયેલી યાત્રા આજે વૈશ્વિક ફલક પર ઝળકે છે. પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા) જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એક એવા વ્યક્તિ છે જેમનું વ્યક્તિત્વ જ સાહસ, નિર્ણયક્ષમતા અને અથાગ...
Opinion 

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં મોટી બનાવવા માટે લાભ આપવો એ કોઈ અન્યાય કે ખોટું કાર્ય નથી પરંતુ તે રાષ્ટ્રીય વિકાસનું સશક્ત માધ્યમ છે. આ...
Opinion 

ભેળસેળ અને ભ્રષ્ટાચાર ભેગા મળીને ગુજરાતને બરબાદ કરવા બેઠા

આપણું ગુજરાત જેને આપણે સૌ ગુજરાતીઓ આપણી ‘કર્મભૂમિ’ કહીએ છીએ, જ્યાં મહેનતના પરસેવાનું ટીપું પણ હીરો અને સોનું બની જાય છે. આજે આ જ ધરતી પર બે અદૃશ્ય વિષયો ધીમે ધીમે તેના આત્માને કોરી રહ્યા છે. એક છે ખાધાખોરાકીમાં ભેળસેળ...
Opinion 

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે જોડી દીધા છે. સુરતના હીરા ઉદ્યોગના અગ્રણી નેતા તરીકે તેઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન...
Opinion 

PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ

હાલમાં દેશમાં ગેસની ક્રાઇસિસ ચાલી રહી છે. PM નરેન્દ્ર મોદી  એ કહ્યું છે કે આપણે જેમ કોરોનામાંથી સુપેરે બહાર આવી ગયા હતા તે જ રીતે આ સંકટથી પણ બહાર આવી જઇશું. ભારતના PM નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા ઘણી વખત મોટા...
Opinion 

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું જ મહત્ત્વનું છે. આજના યુગમાં સુરત અમદાવાદ વડોદરા રાજકોટ મોરબી જેવા શહેરોમાં વસવાટ કરતા મોટા ઉદ્યોગપતિઓ પોતાના વ્યવસાયિક સફળતા પછીના...
Opinion 

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને સરકારી કામમાં ક્યાંક ઉણપ રહી જાય તો બૂમાબૂમ કરી દેનાર વિરોધપક્ષના યુવા ધારાસભ્યો પણ છે. દેશ ભરમાં વિકાસના મોડલ તરીકે...
Opinion 

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને પ્રેમથી 'કાકા' કહેવામાં આવે છે તેમનું જીવન એક પ્રેરણાદાયી યાત્રા છે. ખેડૂત પરિવારમાંથી આવેલા આ વ્યક્તિત્વે બાળ ઉંમરે...
Opinion 

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ છે બાવકુભાઈ નાથાભાઈ ઉંધાડ. તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને સૌથી વધુ “નીડર ખેડૂત નેતા” તરીકે ઓળખ ધરાવે...
Opinion 

માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય

(ઉત્કર્ષ પટેલ) જગતમાં દરેક વસ્તુનો હિસાબ થઈ શકે છે ધન, સમય, સિદ્ધિ કે સંબંધોનું મૂલ્ય પણ આંકી શકાય છે પરંતુ એક એવો સંબંધ છે જેનું ઋણ કદાપિ ચૂકવી શકાતું નથી તે છે માતા-પિતાનો અપાર સ્નેહ. તેઓએ આપણને જન્મ આપ્યો, રાતદિવસ...
Opinion 

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે. ટીવીના સ્ક્રીન પર તેમના ફોટા આવે છે, અખબારોમાં હેડલાઇન્સ છપાય છે, સોશિયલ મીડિયા પર પ્રશંસાનો વરસાદ વરસે છે. લોકો કહે...
Opinion 

Latest News

કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે

એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે...
Charcha Patra 
કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે

ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી...

'દૈનિક ભાસ્કર'ના સમાચાર મુજબ, 'ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2026' (Forbes World's Billionaires 2026 List) જાહેર...
Business 
ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી...

કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના મહેસાણા જિલ્લાના નાનકડા રૂપપુર ગામમાં 1945માં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા કરસનભાઈ ખોડીદાસ પટેલ આજે માત્ર...
Opinion 
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે

ભરઉનાળે વરસાદની 3 દિવસ આગાહી! ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો ચિંતાતુર

માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીએ પોતાના તેવર બતાવ્યા છે ત્યારે થોડા દિવસથી તાપમાનમાં આંશિક રાહત મળી રહી છે. આજે સવારે...
Gujarat 
ભરઉનાળે વરસાદની 3 દિવસ આગાહી! ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો ચિંતાતુર

Business

ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી... ફોર્બ્સ લિસ્ટ 2026: લક્ષ્મી મિત્તલે રોજ 274 કરોડની કમાણી કરી, અદાણીની કમાણી 30% ઘટી અને અંબાણી...
'દૈનિક ભાસ્કર'ના સમાચાર મુજબ, 'ફોર્બ્સ વર્લ્ડ્સ બિલિયોનેર્સ લિસ્ટ 2026' (Forbes World's Billionaires 2026 List) જાહેર થઈ ચૂક્યું છે. આ યાદીમાં...
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.