Opinion

હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ઈતિહાસમાં 14 જાન્યુઆરી 2019 નો દિવસ એક સુવર્ણ અક્ષરે લખાયો છે. એ દિવસે ગુજરાત સરકારે દેશમાં સૌથી પહેલાં આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10% અનામતનો અમલ શરૂ કર્યો.  હર્દિક પટેલ તથા અન્ય પાટીદાર યુવા નેતાઓના આંદોલનથી...
Opinion 

શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?

આમ આદમી પાર્ટી દિલ્હીથી ઉદય પામી પંજાબમાં સત્તારૂઢ થઈ. જીતહારની થપાટો વચ્ચે આપ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે. પણ કાર્યકર્તાઓની ખોટ અને સત્તાની લાલચ રાખનારા કાર્યકર્તાઓ આપનો સાથ છોડતા રહે છે. આ નાજુક સમીકરણો વચ્ચે આમ આદમી પાર્ટી...
Opinion 

SIR દેશના હિતમાં છે

(ઉત્કર્ષ પટેલ) ભારતીય લોકશાહીના મહાકુંભ તરીકે ઓળખાતી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India - ECI) સતત નવા પગલાં લઈ રહ્યું છે. તાજેતરમાં પંચે Systematic Voters' Education and Electoral Participation (SVEEP) ...
Opinion 

ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતના મતદારોમાં એમના પ્રત્યેની લાગણી અને વિશ્વાસમાં અનુક્રમે વધારો થતો રહ્યો અને આજે 2025માં પણ એ વિશ્વાસ બહુમત અડીખમ રહ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં...
Opinion 

Gen Z ને રાજકારણીઓ અને વિચારધારાઓ પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે

(ઉત્કર્ષ પટેલ) આજના ડિજિટલ યુગમાં Gen Z એટલે કે ૧૯૯૭ પછી જન્મેલા યુવાનો ઘણીવાર રાજકીય ઉપદ્રવના કાચા માલ તરીકે જોવામાં આવે છે. કેટલાક રાજકારણીઓ અને વિચારધારાઓ તેમને પોતાના એજન્ડા માટે ઉપયોગ કરવા માંગે છે. તેમને ભડકાવીને વિરોધ પ્રદર્શનો, સોશિયલ મીડિયા...
Opinion 

PM મોદી અને ગૃહમંત્રી શાહ: હૃદય જીતનાર મહારથી અને ચૂંટણીના ચાણક્ય

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજનીતિમાં જ્યારે વાત ચૂંટણી જીતવાની અને લોકોના હૃદય જીતવાની આવે ત્યારે બે નામ અજાયબી રીતે ચર્ચામાં રહે છે એ છે PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહ. એક તરફ PM મોદી છે જેમની વાણી અને દીર્ઘદ્રષ્ટિથી...
Opinion 

PM મોદીની મજબૂત લોકચાહના સામે રાહુલની કથળતી સ્થિતિ કોંગ્રેસને ડૂબાડશે

ભારતીય રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસના નેતૃત્વની તુલના કરવી એ એક મોટો વિરોધાભાસ છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપ એક અટલ મશીનરી તરીકે સક્રિય છે જ્યારે રાહુલ ગાંધીના વડપણ હેઠળ કોંગ્રેસ આંતરિક ક્લેશ અને ચૂંટણીઓમાં સતત હાર સામે ઝુકી...
Opinion 

ગુજરાતમાં સરકાર સ્થિર છે છતા સોશિયલ મીડિયામાં સરકાર વિરોધી સૂર કેમ ગુંજી રહ્યો છે? 

ગુજરાતમાં ભાજપની સરકાર લાંબા સમયથી સ્થિર છે અને મોટાભાગની ચૂંટણીઓમાં પણ ભાજપનો સ્પષ્ટ બહુમત જળવાઈ રહ્યો છે પરંતુ સોશિયલ મીડિયા પર સરકાર વિરોધી વાતાવરણનું વેગ વધતું જોવા મળે છે આનું મુખ્ય કારણ સરકારની નીતિઓ અને વ્યવહારો વચ્ચેનો અંતર છે જેના...
Opinion 

દુખીયાના દુઃખને સુખીયા શું જાણે!

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતી ભજન... મહેલોનાં વાસી ગરીબી શું જાણે, દુખીયાના દુઃખને સુખીયા શું જાણે... પંક્તિઓ વિચારતો કરી ગઈ!! ગુજરાતના ખેડૂત પરિવારનું લોહી મારી રગમાં વહે અને લોકસાહિત્યનો થોડો રસિયો પણ ખરો એટલે હળવાશની પળોમાં ગુજરાતી ભજનોની મોજ લેવાની મને...
Opinion 

દિવાળી 2025: સ્વદેશી ઉત્પાદનોનો દબદબો, 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા

આ વર્ષે દિવાળીના તહેવારે ભારતીય ગ્રાહકોએ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે અદભૂત રસ દાખવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના 'રિસર્ચ રિપોર્ટ ઓન દિવાળી ફેસ્ટિવલ સેલ્સ 2025' મુજબ 21 ઓક્ટોબર 2025ના રોજ જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે 87% ગ્રાહકોએ ભારતીય...
Opinion 

ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા જો પક્ષપલટુ થાય તો આમ આદમી પાર્ટીનું શું થાય?

આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં પોતાનું સ્થાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. પક્ષની નાની ટુકડીઓ સક્રિય કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને જનસંપર્ક વધારી રહી છે. આપના નેતાઓ જેમ કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા...
Opinion 

હવે ભાજપમાં કોઈનું કાયમી ચાલવાનું નથી... ગમે ત્યારે, ગમે તે હાંસિયામાં ધકેલાઈ જશે

ગુજરાતના મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ માટે હવે સમય આવ્યો છે કે ભાજપનું નવું મોડલ સમજે. ગુજરાતના મતદારો અને કાર્યકર્તાઓની ભાજપમાં પોતાને ગમતા નેતાઓ હાંસિયામાં ધકેલાય જવાની નિરાશા અને અચાનક નવા કાર્યકર્તાઓ હોદ્દામાં અને પહેલી હરોળમાં કે મંચ પર ગોઠવાઈ જવાથી...
Opinion 

Latest News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.