Entertainment

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મમાં સની દેઓલનું પુનરાગમન થયું છે. સાથે જ આ ફિલ્મમાં વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ...
Entertainment 

નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા

બોલિવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની અંગત જિદગીને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. ધનશ્રીએ વર્ષ 2025માં યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા લઈ લીધા દીધા હતા. ત્યારથી, યુઝવેન્દ્ર ચહલનું નામ RJ મહવશ સાથે જોડાઇ રહ્યું હતું. બંને...
Entertainment 

જાવેદ અખ્તરે 'બોર્ડર 2'ના ગીતો લખવાનો કેમ ઇનકાર કર્યો? બોલ્યા- ‘જરૂર શું છે?’

જે.પી. દત્તાની 1997ની ફિલ્મ 'બોર્ડર'ને કેમ આઇકોનિક માનવામાં આવે છે, તેનો કોઈ એક જવાબ નથી. ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ હતી, જેને લોકો આજે પણ યાદ કરે છે. જો ક્યાંય પણ ફિલ્મનું ગીત ‘સંદેશે...
Entertainment 

યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે એકબીજાને અનફોલો કર્યા, હેરાન થયા ફેન્સ

યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2025માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા. જોકે, ત્યારબાદ તેનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવા...
Entertainment 

1300 કરોડમાં બની રહી છે રાજમૌલીની ‘વારાણસી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો! બીજી સૌથી મોંઘી ફિલ્મ હશે

ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી તેમની લાર્જર-ધેન-લાઇફ ફિલ્મો માટે જાણીતા છે. તેમની ફિલ્મો ‘બાહુબલી’ અને ‘RRR’ ભારતીય સિનેમા સાથે વર્લ્ડવાઈડ ધૂમ મચાવી ચૂકી છે. આ ફિલ્મોએ 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે ફેન્સ રાજામૌલીની ‘વારાણસી’...
Entertainment 

આ અફઘાન સુંદરી છે શિવ ભક્ત, મુસ્લિમ નામમાં 'શંકર' ઉમેર્યું અને ભારતીય છોકરા સાથે કરવા છે લગ્ન

ડેટિંગ રિયાલિટી શો 'સ્પ્લિટ્સવિલા 16' શરૂ થઈ ગયો છે. દેશભરમાંથી ઘણા છોકરાઓ અને છોકરીઓ પ્રેમની શોધમાં આ શોમાં જોડાયા છે. પરંતુ અફઘાનિસ્તાનથી આવેલી બ્યુટી ક્વીન સદફ શંકર હેડલાઇન્સમાં છવાઈ ગઈ છે. કારણ ખૂબ જ રસપ્રદ છે; તો ચાલો...
Entertainment 

'સાંપ્રદાયિક ભેદભાવ'ના નિવેદન પર વિવાદ વધતા રહેમાને નવો વીડિયો બનાવવો પડ્યો

જાણીતા સંગીતકાર એ.આર. રહેમાન હાલમાં તેમના એક વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. તેમણે અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે બોલિવૂડમાં તેમને કામ ન મળવા પાછળ સાંપ્રદાયિકતા કારણભૂત હોઈ શકે છે. આ નિવેદન પર દેશભરમાં હોબાળો મચતા આખરે રહેમાને વીડિયો જાહેર...
Entertainment 

સોનાક્ષી પહેલી વાર પતિ સાથે મસ્જિદ ગઈ, પતિ ઝહીરે કહ્યું કે- 'ધર્મ પરિવર્તન માટે...'

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. આ દંપતી વારંવાર ક્યાંકને ક્યાંક પ્રવાસ કરતા રહે છે, તેમના દરેક પ્રવાસના ફોટાઓ અને વિડીયોઝ શેર કરતા રહે છે. સોનાક્ષીએ પોતાનો વ્લોગ પણ શરૂ કર્યો છે....
Entertainment 

સુશાંત સિંહ રાજપૂતની બહેને કહ્યું- ‘2 લોકોએ મારા ભાઈનો જીવ લીધો'

દિવંગત બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પોતાના ભાઈના મો*ત સાથે જોડાયેલા કેટલાક નવા અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે, જેના કારણે તે ચર્ચાનો વિષય બની છે. તેણએ દાવો કર્યો હતો કે, બે મનોવૈજ્ઞાનિકો, જેમાં...
Entertainment 

રણવીરની ‘ધુરંધર’ની કમાણી જોઈને લ્યારીની જનતાએ નિર્માતાઓ પાસે કરી દીધી આ માંગ

આ વાત હવે કોઈથી છુપાયેલી નથી કે ‘ધુરંધર’ પાકિસ્તાનના ‘લ્યારી’માં શહેર થયેલા ગેંગ વૉરથી પ્રેરિત છે. આદિત્ય ધરની ફિલ્મને કારણે આ શહેર રાતોરાત ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયું. ઘણા વ્લોગર્સ અને ન્યૂઝ ચેનલ્સ ત્યાંના રહેવાસીઓના...
Entertainment 

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવાની છે, પરંતુ રીલિઝ અગાઉ જ તે એક નવા વિવાદમાં સપડાઈ ગઈ છે. વિજયની ‘જના નાયકન...
Entertainment 

મહાકુંભની ‘બ્લુ આઈડ ગર્લ’ હવે ફિલ્મી પડદે: ‘ધ ડાયરી ઓફ મણિપુર’ થી મોનાલિસા કરશે બોલિવૂડ ડેબ્યૂ; શૂટિંગની તસવીરો વાયરલ

પ્રયાગરાજ મહાકુંભના કિનારે રૂદ્રાક્ષની માળા વેચતી વખતે પોતાની સાદગી અને ભૂરી આંખોથી લાખો લોકોને ઘાયલ કરનાર મોનાલિસા ભોંસલે હવે રૂપેરી પડદે ધૂમ મચાવવા તૈયાર છે. સોશિયલ મીડિયા સેન્સેશન બન્યા બાદ મોનાલિસાને બોલિવૂડના જાણીતા દિગ્દર્શક સનોજ મિશ્રાએ પોતાની આગામી ફિલ્મ ‘ધ...
Entertainment 

Latest News

નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ...
Gujarat 
નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.