Business

આ દેશમાં રહે છે દુનિયાના સૌથી ધનિક લોકો, ભારતમાં કેટલા?

ભારત માત્ર વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી વિકસતી અર્થવ્યવસ્થા જ નથી, પરંતુ ધનિક લોકોની સંખ્યાની દ્રષ્ટિએ પણ ટોચની યાદીમાં સામેલ છે. નાઈટ ફ્રેન્કના ગ્લોબલ વેલ્થ રિપોર્ટ-2025માં આ વાત સામે આવી છે. પ્રોપર્ટી કન્સલ્ટિંગ ફર્મે આ રિપોર્ટમાં કહ્યું...
Business 

અનિલ અંબાણીના શેર આટલા ઝડપથી કેમ ઉપર જઈ રહ્યા છે? 3 મહિનામાં 100 ટકા વધ્યા

એક સમયે દેવામાં ડૂબેલા અને વિવાદોમાં ફસાયેલા અનિલ અંબાણી શેરબજારમાં પાછા ફરી રહ્યા હોય તેવું લાગે છે. તેમની બે કંપનીઓ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર દરરોજ ખૂબ જ ઝડપથી ઉપર જઈને બંધ થઈ રહ્યા છે. મંગળવારે રિલાયન્સ પાવરના શેર ...
Business 

હવે આટલા રૂપિયાના UPI વ્યવહાર પર વેપારી ફી વસૂલવામાં આવી શકે છે

જો તમે પણ તમારા મોટાભાગના શોપિંગ અને પરિવાર સંબંધિત ખર્ચ UPI દ્વારા કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. હા, સરકાર UPI દ્વારા રૂ.3000થી વધુના વ્યવહારો પર વેપારી ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાની યોજના...
Business 

શું વિજય માલ્યા એક વખતના સફળ વેપારીએ પાછા ભારત આવીને દેશ માટે વેપાર કરવો જોઈએ?

(ઉત્કર્ષ પટેલ) વિજય માલ્યા એક સમયે ભારતના ઉદ્યોગ જગતનું ચમકતું નામ કે જેમણે યુનાઇટેડ બ્રૂઅરીઝ અને કિંગફિશર એરલાઇન્સ જેવી બ્રાન્ડ્સ દ્વારા વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી. આજે તેઓ વિવાદો અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે પરંતુ તેમનું ભારતમાં પાછા ફરવું...
Business 

હજીરાથી હિમાલય સુધી-AM/NS ઇન્ડિયા સ્ટીલ ભારતની રેલ યાત્રાનું ભવિષ્ય લખી રહ્યું છે

જમ્મુ અને કાશ્મીરના મનોહર દૃશ્યોમાં જ્યાં આકાશને આંબતા પર્વતો નીલમણિ આકાશ સાથે મળે છે ત્યાં ભારતીય ઇજનેરીની શક્તિની નવી ગાથા લખાઈ રહી છે. આ ગાથા માત્ર કોંક્રીટ અને કેબલ્સથી નહીં પરંતુ શક્તિ અને સ્થિરતાના સાર – સ્ટીલથી રચાઈ રહી છે...
Business 

ગૌતમ અદાણીની સેલેરી માત્ર 10 કરોડ, કંપનીના CEOથી પણ ઓછી

ગૌતમ અદાણીની સેલરી વર્ષ 2024-25માં 10.41 કરોડ રૂપિયા હતી એવો આંકડો સામે આવ્યા પછી બધા ચોંકી ઉઠ્યા છે. અદાણી ગ્રુપના    CEO કરતા પણ તેમનો પગાર ઘણો ઓછો છે. દેશના અન્ય ઉદ્યોગપતિઓની સરખામણી પણ ઓછો છે. ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની ...
Business 

કુમાર મંગલમ બિરલાને USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત: ભારત માટે ગૌરવની ક્ષણ

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાને યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા 8મા વાર્ષિક લીડરશિપ સમિટમાં પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ લીડરશિપ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમની દૂરદર્શી નેતૃત્વ, અજોડ વ્યાપારી કૌશલ્ય...
Business 

દીકરાને અચાનક મળ્યો એક કાગળ, પિતાએ 1995માં 1 લાખના શેર ખરીદેલા, હવે આટલા કરોડનો માલિક થઈ ગયો

એવું કહેવાય છે કે નસીબ ક્યારે કોના દરવાજા ખટખટાવશે તે કહી શકાતું નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે, પરંતુ લાંબા ગાળે તે તેના રોકાણકારો માટે નફાકારક સોદો સાબિત થયો છે. આવી જ એક ઘટના પ્રકાશમાં આવી, ...
Business 

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં પાછલા સપ્તાહની સરખામણીમાં 1.2 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 30મી મે...
Business 

રીક્ષા ચલાવ્યા વિના આ ઓટોવાળા ભાઈ દર મહિને 5-8 લાખ રૂપિયા કમાય છે, આ છે બિઝનેસ પ્લાન

મુંબઈના એક ઓટોવાળા ભાઈની કહાની આજકાલ ચર્ચામાં છે. આ ઓટો ડ્રાઈવર ફેમસ થવાનું કારણ એ છે કે તે ઓટો ચલાવ્યા વિના દર મહિને લગભગ 5-8 લાખ રૂપિયા કમાઈ રહ્યો છે. તમે પણ વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે બની...
Business 

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર મુજબ અદાણી ગ્રુપે નાણાકીય વર્ષ 2024-25માં ભારત સરકારને રૂ. 75,000 કરોડનો ટેક્સ ભર્યો છે જે ગયા વર્ષના રૂ. 58,104...
Business 

આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26)ની આવકની જાણ કરવા માટે ITR ચકાસણી નિયમોમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી, ITR-1 અને ITR-4 માટે એક્સેલ-આધારિત ITR ફાઇલિંગ ઉપયોગિતાઓ બહાર પાડવામાં આવી છે. નિષ્ણાતો કહે છે કે ITR ફાઇલ કરતી...
Business 

Latest News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.