Politics

સરકારે વિરોધ પ્રદર્શનોને જે રીતે સંભાળ્યા તેનાથી શું કોંગ્રેસને ફાયદો થશે?

દેશવ્યાપી આંદોલન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈના રોજ રાજીનામું આપ્યું અને રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું. પ્રદર્શન કરી રહેલા યુવાનોની ઉજવણી વચ્ચે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને તેને વિદ્યાર્થીઓની જીત ગણાવી. તેમણે...
Politics 

મને અને મારી માતાને ગાળો આપનાર બાળકોને હું માફ કરવા માંગુ છું અને..., જંતર-મંતર વિરોધ પ્રદર્શન પર બોલ્યા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ફરી એકવાર મોટો સંદેશ આપ્યો છે. લગભગ 11 વાગ્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યા અને Gen-Zને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે હું બાળકોને માફ કરવા માંગુ છું. ...
Politics 

હવે મારી જવાબદારી ફક્ત પ્રશ્નો પૂછવાની નહીં, પણ... NEET પેપર લીક પર પહેલીવાર બોલ્યા રાઘવ ચઢ્ઢા

પંજાબના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે પેપર લીક વિરોધી બિલ પર બોલતા કહ્યું કે, ઘણા લોકો મને પૂછતા હતા કે હું NEET પેપર લીક પર કેમ ચૂપ રહ્યો અને હું તેના વિશે ક્યારે બોલીશ. તેમણે ગૃહમાં પોતાના મૌન સાધવાનું...
Politics 

ગુજરાતમાં પેપર લીક? 12માંથી 11 પ્રશ્નો વોટ્સએપ પર આવ્યા; યુનિવર્સિટીએ તપાસ શરૂ કરી

NEET-UG પેપર લીક મુદ્દે Gen-Z દ્વારા દેશવ્યાપી વિરોધ બાદ ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષ દાદા ભૂસેના રાજીનામાની માંગ કરી રહ્યું છે, જ્યારે પંજાબમાં, ભાજપ અને કોંગ્રેસ હરજોત સિંહ બેન્સના રાજીનામાની માંગ કરી...
Politics 

પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. પોતાના પ્રહારો દરમિયાન તેમણે 'ઇડિયટ' (Idiot) અને 'અંધભક્ત' જેવા શબ્દોનો પ્રયોગ...
Politics 

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રધાનના રાજીનામાનો સ્વીકાર થયા પછી રાષ્ટ્રપતિ...
Politics 

છત્તીસગઢ સરકારે છેલ્લા 2 વર્ષ 3 મહિનામાં જાહેરાત પાછળ 1095 કરોડ ખર્ચી નાખ્યા, રોજના 1.3 કરોડ રૂપિયા

જે છત્તીસગઢમાં સરકારી શાળાઓમાં બાળકોને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર છે અને રસ્તાઓ જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ત્યાંની ભાજપની આગેવાની હેઠળની સરકારે બે વર્ષમાં પ્રચાર પાછળ આશરે ₹2 અબજ ખર્ચ્યા છે. facebook.com/vishnudeosai1 મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈના નેતૃત્વ...
Politics 

‘લાઠીચાર્જનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગન ચલાવવાની મંજૂરી કેમ?’ રાહુલનો હોમ મિનિસ્ટરને લેટર

દિલ્હીમાં ગત 20 જુલાઈએ થયેલા વિદ્યાર્થી પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા કથિત લાઠીચાર્જ અને અતિશય બળપ્રયોગના મુદ્દે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે...
Politics 

ધર્મેન્દ્ર પ્રધાન પહેલો કિસ્સો નથી... 2014 બાદ 5 વાર જ્યારે સરકાર દબાણ સામે ઝૂકી ગઈ

NEET પેપર લીકના વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. 2014માં નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રમાં સત્તા સંભાળ્યા પછી આ પહેલી ઘટના નથી જ્યાં જન આંદોલનો, રાજકીય દબાણ અથવા વ્યાપક વિરોધ વચ્ચે...
Politics 

સરકાર માટે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું કેમ મુશ્કેલ છે? જાણો શું કારણો છે

આ ક્ષણે અભિજીત દિપકે, સોનમ વાંગચુક, હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ રાજધાની દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. હવે વિરોધ પક્ષો પણ આ આંદોલનમાં જોડાયા છે. આ બધા દ્વારા એક જ...
Politics 

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ...
Politics 

અણ્ણા હજારેએ સરકારને લખ્યો પત્ર, મંત્રીનું રાજીનામું લેવાથી સરકાર સત્તા નથી ગુમાવતી પણ...

દેશમાં ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના આંદોલન વચ્ચે પ્રખ્યાત સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા આગ્રહ કર્યો છે. 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને માહિતી અધિકાર અભિયાનનું...
Politics 

Latest News

કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા

અભિનેતા રિતિક રોશને વાયરલ થઇ રહેલા 'સોરી રિતિક' ટ્રેન્ડ પર પ્રતિક્રિયા આપી છે અને લોકોને કહ્યું કે તેઓ...
Entertainment 
કંગના રણૌત વિવાદ વચ્ચે શરૂ થયો 'સોરી રિતિક' ટ્રેન્ડ, એક્ટરની પણ આવી પ્રતિક્રિયા

અનંત અંબાણી પછી, હાર્દિકે મૂંડન કરાવ્યું; જાણો તિરુમાલામાં વાળનું દાન કેમ કરવામાં આવે છે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાનું માથું મૂંડાવ્યું છે. પંડ્યાએ આંધ્રપ્રદેશના તિરુમાલામાં ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી...
Astro and Religion 
અનંત અંબાણી પછી, હાર્દિકે મૂંડન કરાવ્યું; જાણો તિરુમાલામાં વાળનું દાન કેમ કરવામાં આવે છે

આ 10 દેશોમાં થવાની છે મોટી બબાલ, અમેરિકાએ કહ્યું તાત્કાલિક દેશ છોડીને ભાગો

ઈરાન સાથે વધતા યુદ્વ વચ્ચે પોતાને સૌથી તાકતવર દેશ કહેનારા અમેરિકાની પણ હવા ટાઇટ થવા લાગી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...
World 
આ 10 દેશોમાં થવાની છે મોટી બબાલ, અમેરિકાએ કહ્યું તાત્કાલિક દેશ છોડીને ભાગો

ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!

કર્ણાટકના તુમકુરુમાં એક જ્વેલરી શોરૂમમાંથી ચોરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં  શોરૂમમાંથી જ્વેલરી એક એક કરીને ગાયબ થઈ...
National 
ન તો તાળું તૂટ્યું, ન એલાર્મ વાગ્યું, જ્વેલરી શો-રૂમમાંથી 10 લાખના દાગીના ગાયબ; ચોર ઉંદર હોવાનું બહાર આવ્યું!
Copyright (c) Khabarchhe All Rights Reserved.