Politics

શું કેપ્ટન અમરિન્દર સિંહનો ભાજપમાંથી મોગભંગ થઈ ગયો છે? બોલ્યા- ‘ભાજપ પોતાના નિર્ણયોમાં વધુ કઠોર’

શું પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ભાજપથી મોહભંગ થઈ ગયો છે? કોંગ્રેસના પૂર્વ નેતાએ કઈક એવું નિવેદન આપ્યું છે જેનાથી એવું લાગે છે કે તેમને જૂની પાર્ટીની યાદ આવવા લાગી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે,...
Politics 

પુતિન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી. બંનેએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થઈ રહ્યા છે. મોદી અને ટ્રમ્પે...
Politics 

જયરામ રમેશે રાજનાથ સિંહને સરદાર પટેલની દીકરીની ડાયરી કેમ આપી? બોલ્યા- ‘જરૂર વાંચજો..’

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સંસદ ભવનના પરિસરમાં તેમની કારમાંથી બહાર નીકળ્યા જ હતા કે જયરામ રમેશ બેગ લઈને તેમની પાસે આવી પહોંચ્યા. જયરામ રાજ્યસભાના સાંસદ છે અને કોંગ્રેસના કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના પ્રભારી મહાસચિવ છે. જયરામને જોતા...
Politics 

અમિત શાહે લોકસભામાં 'મત ચોરી'ના આ 3 કેસો અંગે કરી વાત, સંસદમાં મચ્યો હોબાળો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર ‘મત ચોરી’ના 3 આરોપ લગાવ્યા, જેના પર કોંગ્રેસના સાંસદોએ ભારે વાંધો ઉઠાવ્યો. શાહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીનું નામ લીધું અને સોનિયા...
Politics 

સંસદમાં ઇ-સિગારેટ પર બબાલ! અનુરાગ ઠાકુરે TMC સાંસદ પર લગાવ્યો આરોપ, સ્પીકર બોલ્યા- ‘.. તો કાર્યવાહી થશે’

ગુરુવારે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ સાંસદ અનુરાગ ઠાકુરે ઈ-સિગારેટ પીવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈનું નામ લીધા વિના ભાજપના સાંસદે તૃણમૂલ કોંગ્રેસના (TMC)ના સાંસદ પર ગૃહની અંદર ઈ-સિગારેટ પીવાનો આરોપ લગાવ્યો. આ સમયે સંસદનું શિયાળુ...
Politics 

‘SIRમાં 65 લાખ મત કપાયા, તો 65 લોકો પણ રસ્તા પર કેમ ન આવ્યા?’, કોંગ્રેસના પૂર્વ સાંસદ શકીલ અહમદે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા શકીલ અહમદે બિહાર ચૂંટણી બાદ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં RJD-કોંગ્રેસ ગઠબંધનની કારમી હાર બાદ અહમદે હવે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં અપમાનિત અનુભવે છે. તેમણે કોંગ્રેસના સાંસદ અને...
Politics 

અમિત શાહે એક બાદ એક ગણાવ્યા 8 મુદ્દા, બોલ્યા- ‘આ કારણે હાર્યું વિપક્ષ’

લોકસભામાં ચૂંટણી સુધારા પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કેન્દ્રિય ગૃહ મંત્રીએ ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓની સતત હારના કારણો પણ ગણાવ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે હારની...
Politics 

ગૃહમંત્રી અમિત શાહનો આવો ગુસ્સો તો તમે પણ નહીં જોયો હોય, રાહુલને કહ્યું- તમારા હિસાબે નહીં ચાલે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા કહ્યું કે ભાજપના લોકો ચૂંટણી સુધારા પરની ચર્ચાથી ભાગતા નથી. આ દરમિયાન ગૃહમંત્રીના નિવેદન પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતાની બેઠક...
Politics 

‘દા’ અને ‘બાબૂ’માં શું ફરક છે, જેને કારણે PM મોદીને સંસદમાં ભૂલ સ્વીકારી સુધાર્યું

બંગાળમાં જેને ‘બાબૂ’ કહેવામા આવે છે, તેને જો તમે ‘દા’ કહેશો તો ગરબડ છે. લોકો તેના માટે વડાપ્રધાનને પણ ટોકે છે. 8 ડિસેમ્બર સોમવારના રોજ લોકસભામાં કંઈક આવું જ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘...
Politics 

સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યા, મામલો છે 500 કરોડના મુદ્દાનો

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધૂને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડૉ. નવજોત કૌર સિદ્ધૂના વિવાદાસ્પદ નિવેદન બાદ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે આ કાર્યવાહી કરી છે. indianexpress.com પંજાબ કોંગ્રેસના પૂર્વ...
Politics 

‘હવે કોઈ પણ બહેન-દીકરીએ દશામાના વ્રત કરવા નહીં!’ સાંસદ ગેનીબેનનું ઠાકોર સમાજની બહેનોને આહ્વાન

થરાદ ખાતે થરાદ-રાહ અને લાખણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા બંધારણ અને સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજિક જાગૃતિના કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઠાકોર સમાજના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત...
Politics  Gujarat 

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની યાત્રા 7 જિલ્લા અને 1100 કિ.મીનું અંતર કાપી ચૂકી છે. કોંગ્રસની જનઆક્રોશ યત્રાનો પહેલા તબક્કો બુધવારે પુરો થયો. હવે બીજા...
Politics 

Latest News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.