Politics

‘અમારા દરેક સાંસદને રૂ. 15 કરોડની ઓફર’, શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કર્યો મોટો દાવો

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT)માં તિરાડ પડી રહી છે. અહેવાલો અનુસાર ઉદ્ધવ જૂથના 9માંથી 7 સાંસદો બળવો કરવાનું મન બનાવી ચૂક્યા છે. આને લઇને UBTના સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. facebook.com/sanjayraut.official શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં સંજય...
Politics 

બળવાખોર TMC સાંસદોના વિલીનીકરણ અંગે વિવાદ; NCPIના સચિવ બોલ્યા- આ પ્રક્રિયા લોકતાંત્રિક નથી, હાઈકોર્ટ જઇશું

તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોએ જે એક ઓછી જાણીતી ‘નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા’ (NCPI)માં વિલીનીકરણની જાહેરાત કરી છે, ત્યાં પણ આંતરિક વિખવાદ જોવા મળ્યા છે, જેમાં વિલીનીકરણની જાહેરાત બાદ આ વાત સામે આવી છે. વિલીનીકરણ અંગે...
Politics 

TMCના બળવાખોર સાંસદોના 2023માં બનેલી NCPI પાર્ટી સાથે જોડાવાના 5 કારણો

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં વર્ષ 1998 પછી આવેલા સૌથી મોટા ભંગાણ વચ્ચે, બળવાખોર સાંસદોએ ત્રિપુરાના એક અજાણ્યા પક્ષ 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા' (NCPI) સાથે જોડાણ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે. રાજકીય વિશ્લેષકો અને સૂત્રોના જણાવ્યા...
Politics 

કોંગ્રેસ ઉમેદવાર મીનાક્ષી નટરાજનને 'સુપ્રીમ'નો ઝટકો, કોર્ટે કહ્યું- અમે ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરી ન કરી શકીએ

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મામલે સુનાવણી કરતા મીનાક્ષી નટરાજનની અરજીને ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે અદાલત ચૂંટણી પ્રક્રિયામાં દખલ ન કરી શકે. સુપ્રીમ...
Politics 

કંગના રણૌતે રાજકારણમાં પોતાની ક્ષમતા પર શંકા હોવાની વાત સ્વીકારી

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રણૌત ભલે પોતાના નીડર વિચારો અને સ્પષ્ટવક્તા વ્યક્તિત્વ માટે જાણીતી હોય, પરંતુ ભાજપના   આ સાંસદે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે રાજકારણમાં પોતાની નવી ભૂમિકા ભજવતી વખતે તેને પણ આત્મ-શંકા  અને અસુરક્ષાની લાગણીનો અનુભવ થાય છે....
Politics 

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ, હવે મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ બની છે. ન્યૂઝ24ના અહેવાલ મુજબ, સુત્રોનું કહેવું છે કે 18 જૂને યોજાનારી...
Politics 

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર 2022ની ઘટનાઓનો ઉલ્લેખ કરીને પાયલટ પર આકરા પ્રહારો કર્યા હતા; જોકે, પાયલટની નજીકના સૂત્રોનું કહેવું છે કે...
Politics 

ધારાસભ્ય ફાતિમા તહલિયાએ ઉદ્ધાટનમાં એક દીવો પ્રગટાવ્યો અને મૌલવીઓ ભડકી ગયા

કેરળમાં એક રેસ્ટોરન્ટના ઉદ્ઘાટન દરમિયાન મુસ્લિમ લીગના મહિલા ધારાસભ્ય ફાતિમા તહલિયા દ્વારા પરંપરાગત દીવો પ્રગટાવવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. આ ઘટના બાદ એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે મુસ્લિમ પરંપરાગત દીવો પ્રગટાવી શકે છે કે નહીં. સુન્ની ધાર્મિક સંગઠન...
Politics 

શું મમતા બેનર્જી પાસેથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પક્ષ ‘છીનવી’ શકાય? શું કહે છે કાયદો

મમતા બેનર્જી ઈલેક્શનમાં હાર બાદ એક પછી એક દરરોજ નવા ઝટકા લાગી રહ્યા છે,પહેલા 60 ધારાસભ્યોએ તેમનો સાથ છોડી દીધો હવે 20 જેટલા સાંસદો પણ તેમની સામે થયા છે અને તેમનાથી અલગ થવા માંગે છે અને એવી પણ ચર્ચા ચાલે...
Politics 

મુખ્યમંત્રી બન્યા બાદ ડી.કે. શિવકુમારે લઈ લીધા 5 નિર્ણયો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમારે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહ પછી તરત જ, શિવકુમારે પ્રથમ કેબિનેટ બેઠક દરમિયાન પાંચ મોટા જનકલ્યાણકારી જાહેરાતો કરી; જેમાં રાજ્યભરના વિદ્યાર્થીઓને બિન-લક્ઝરી સરકારી બસોમાં મફત બસ મુસાફરીની સુવિધા...
Politics 

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના મંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. જોકે, આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ મુખ્યમંત્રી ડીકે...
Politics 

શું વિજયને ડાયરેક્ટ ટક્કર આપવા અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું?

તમિલનાડુના રાજકારણ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને લઈને એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેઓ આગામી...
Politics 

Latest News

ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર

પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વિરોધની આગ સતત ચાલુ છે. વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે, પાકિસ્તાની સરકાર નિર્દોષ...
World 
ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર

શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?

ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે 25થી 26 સમાજવાદી પાર્ટીના...
National 
શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?

‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

મધ્ય પ્રદેશના જબલપુરમાં કલેક્ટર કચેરીમાં જનસુનાવણી દરમિયાન એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે એક મહિલા અને તેની પુત્રી ન્યાય...
‘મદદ કરો સાહેબ!’ માતા અને પુત્રી કલેક્ટરના પગમાં પડી ગઇ; જનસુનાવણીમાં મચી ગયો હોબાળો

‘તાવ તો ઘરે દવા લઇને પણ સારો થઇ જાય...’, 65000ની પોલિસી છતા વીમા કંપનીએ આપ્યો ઝટકો, મહિલાનું દુઃખ વાયરલ

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલાએ વીડિયો શેર કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે....
National 
‘તાવ તો ઘરે દવા લઇને પણ સારો થઇ જાય...’, 65000ની પોલિસી છતા વીમા કંપનીએ આપ્યો ઝટકો, મહિલાનું દુઃખ વાયરલ

Business

Copyright (c) Khabarchhe All Rights Reserved.