Politics

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે તેઓ રાજ્યસભાના સભ્ય બનવા માગે છે. તેમણે CM બન્યા પછી 4 જ મહિનામાં ખુરશી છોડી દીધી છે અને રાજ્યસભા જવા...
Politics 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કે, નીતિશ કુમારના ગયા પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે? JDUના...
Politics 

કેજરીવાલને ક્લીન ચીટ: શું આ ભાજપ કરતા વધારે કોંગ્રેસ માટે મોટો ઝટકો છે?

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ઝટકો આપતા AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. ન્યાયાધીશ જિતેન્દ્ર સિંહે પોતાના ચૂકાદામાં કેજરીવાલ અને સિસોદિયા સામે કોઈ પુરાવા ન હોવાની...
Politics 

‘મેં ક્યારેય કહ્યું નથી કે હું બીમાર છું એટલે રાજીનામું આપી રહ્યો છું’, ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પહેલી વખત બોલ્યા જગદીપ ધનખડ

ઉપરાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ જગદીપ ધનખડે મોટું નિવેદન આપ્યું છે.  જગદીપ ધનખડે ઓગસ્ટ 2022માં ઉપરાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ તેમણે તે પહેલા જ અચાનક રાજીનામું આપી દીધું. તેમના રાજીનામાથી વિપક્ષે અનેક પ્રશ્નો ઉભા કર્યા...
Politics 

‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય ક્રિકેટ અંગે વિવાદાસ્પદ નિવેદનોનો દોર શરૂ થયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. બોલર મોહમ્મદ શમી અને સિરાજને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા ન મળવા પર હવે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ...
Politics 

‘આ લોકો PMને ગાળો આપે છે...’, ભાજપના પૂર્વ સાંસદે મહિલાનું નામ પુછ્યું અને તેને આપેલો ધાબળો પાછો લઈ લીધો

રાજસ્થાનના ટોંકના ભાજપના પૂર્વ સાંસદ સુખબીર સિંહ જૌનાપુરિયાએ એક કાર્યક્રમમાં મુસ્લિમ મહિલાઓને ધાબળા આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, ‘આ લોકો મોદીને ગાળો આપે છે, એટલે તેમણે અહીં ન આવવું જોઈએ.’ જોકે, કેટલાક...
Politics 

મહારાષ્ટ્રમાં ખેલ થઈ ગયો! કોંગ્રેસની મદદથી ભાજપના બળવાખોર નારાયણ ચૌધરી મેયર બની ગયા

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક નાટકીય રાજકીય ઉથલપાથલ જોવા મળી, જ્યાં ભાજપને એ સમયે મોટો ઝટકો લાગ્યો, જ્યારે તેના બળવાખોર નેતા નારાયણ ચૌધરી, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (SP)ના સમર્થનથી મેયર બની ગયા. આ...
Politics 

લગ્ન નોંધણીના કાયદામાં સુધારા અંગે ચૈતર વસાવા બોલ્યા- ‘આદિવાસી દીકરીઓ સાથે લગ્ન કરીને તેનો ઉપયોગ અનામત બેઠકો પર..’

આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભાના સત્રમાં નિયમ-44 હેઠળ લગ્ન નોંધણીના કાયદામાં મોટા સુધારાની જાહેરાત કરી છે. આ સુધારા અંતર્ગત સરકારે 30 દિવસમાં જનતા અને ધારાસભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ મામલે ડેડિયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ...
Politics 

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્ણય મુજબ, હવે કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ 5% અનામત હેઠળ પ્રવેશ નહીં મળે. ઓલ...
Politics 

શું ચિરાગ ગોટીનું ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયા સાથે કનેક્શન છે?

સુરતના કુખ્યાત ચિરાગ ગોટી પ્રકરાણમાં હવે ભાજપમાં જ આતંરિક વિખવાદ ઉભો થયો છે. ભાજપ નેતા નંદલાલ પાંડવે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા સામે મોર્ચો માંડ્યો છે. ભાજપના નેતા અને પ્રજાપતિ સમાજના અગ્રણી નંદલાલ પાંડવે ફેસબુક પર ધારાસભ્ય વિનુ મોરડિયા સામે ખુલ્લો...
Politics 

મંત્રીજીએ કહ્યું- પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરો, SPએ કહ્યું- મારી પાસે અધિકાર નથી, મંત્રીજીએ કહ્યું- પાવર નથી તો અહીંથી ઉઠી જાવ

હરિયાણાના કૈથલમાં એક સમિતિની બેઠક દરમિયાન એ સમયે તણાવપૂર્ણ સ્થિતિ બની ગઈ, જ્યારે મંત્રી અનિલ વિજ અને કૈથલના SP ઉપાસના વચ્ચે પોલીસ અધિકારીના સસ્પેન્શનને લઈને તીખી બહેસ થઈ ગઈ. બંનેએ હાજર અધિકારીઓની સામે ખુલ્લેઆમ અધિકારક્ષેત્ર અને પ્રક્રિયાને લઈને ખૂલીને...
Politics 

રાહુલ ગાંધી પણ વિયેતનામ મજા કરવા જાય છે: હરદીપ પુરી

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરી હાલ વિપક્ષના નિશાન પર છે. વિપક્ષે તેમના રાજીનામાની માગ કરતા લોકસભાની કાર્યવાહી 9 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે. તેમની ઉપર આરોપ છે કે અમેરિકામાં બાળકીઓના યૌનશોષણના ક્રિમિનલ અને જેલમાં મોતને ભેંટેલા ફાયનાન્સર જેફરી...
Politics 

Latest News

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન

મધ્ય પૂર્વમાં યુદ્ધના ઘર્ષણને કારણે મહારાષ્ટ્રના ખેડૂતો અને નિકાસકારોને ખુબ ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. દુબઈના જેબેલ...
Business 
યુદ્ધની અસર: દુબઈમાં ફળ અને શાકભાજીના 1000 કન્ટેનર સડી રહ્યા છે! ભારતને ભારે નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.