Politics

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. આ અંગે પૂર્વ CM અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે, મેયર ચૂંટણીના સમયે ભાજપે અમારા...
Politics 

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે MCDમાં ત્રીજો મોરચો...
Politics 

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીનું કર્યું હતું. તો હવે, સત્તા  પક્ષ સાથે-સાથે વિપક્ષી દળો વચ્ચે જાતિગત વસ્તી ગણતરીનો શ્રેય લેવાની હોડ...
National  Politics 

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે હવે આ મુદ્દાને લઇને નવી રણનીતિ અપનાવી છે. સવાલ એ ઉભો થયો છે કે શું ભાજપના આ દાવથી દેશમાં ફરી...
Politics 

પાકિસ્તાન પર કાર્યવાહી હજુ પૂરી નથી થઈ, જાણો શું અર્થ છે PM મોદીના સંબોધનનો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યા બાદ દેશને સંબોધન કર્યું. વડાપ્રધાન મોદીએ આ સંબોધનમાં પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે પરમાણુ બોમ્બની ચીમકી નહીં ચાલે. તેમણે કહ્યું કે જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓને નિશાનો બનાવવાના ચાલુ કર્યું તો પાકિસ્તાને આજીજી કરવા...
National  Politics 

BJP કોર્પોરેટરની પોસ્ટ- ‘240 સીટમાં એટલું જ યુદ્ધ જોવા મળે, આખું જોવું હોય તો...’

પહેલગામ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાનમાં બેઠા આતંકી આકાઓના ઠેકાણા નષ્ટ કરવા માટે ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું, અને પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના ઠેકાણા ઠેકાણે પાડી દીધા હતા. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. બંને દેશો...
Politics  Gujarat 

ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન પોતાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા માટે કરતું રહેશે ત્યાં સુધી...
National  Politics 

‘મોદીનું નામ લેતા પણ ડરે છે..’, પાકિસ્તાની સાંસદે જ શાહબાજ શરીફને કહી દીધો કાયર, જુઓ વીડિયો

ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કર્યું છે, જે હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. ત્યારબાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. એરસ્ટ્રાઈક બાદ, પાકિસ્તાને 2 વખત...
World  Politics 

ગુજરાત ભાજપે પોતાના જ કોર્પોરેટર આશિષ જોશીને કેમ સસ્પેન્ડ કરી દીધા

છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી (BJP) સામે બાંયો ચઢાવનાર ભાજપા કોર્પોરેટર આશિષ જોષીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા સસ્પેન્શન લેટરમાં લખવામાં આવ્યું છે કે ઘણી વખત આપને પાર્ટી દ્વારા મૌખિક અને લેખિતમાં શિસ્તમાં રહેવા...
National  Politics 

સરહદે તંગદિલી વચ્ચે તમારા સ્થાનિક રાજકીય વિષયો ભૂલી ગયા? એજ તો ઇચ્છે છે નબળા નેતાઓ

આજે જ્યારે આપણા દેશની સરહદો પર યુદ્ધના ભણકારા સંભળાય રહ્યા છે ત્યારે રાષ્ટ્રભક્તિનો રંગ દરેક નાગરિકના હૃદયમાં રગાઈ રહ્યો છે. પાકિસ્તાનના મોરચે આરપારની લડાઈની તૈયારીમાં જોડાયેલી સરકાર અને લશ્કરની પ્રશંસા કરવી એ આપણું કર્તવ્ય છે. આવા સમયે દેશની એકતા અને...
Politics 

ભગવાન રામ વિશે રાહુલ ગાંધીએ એવું શું કહ્યું કે હોબાળો મચી ગયો?

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના એક નિવેદને રાજકારણમાં ફરી ભડકો કરી દીધો છે. અમેરિકાની એક યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક કહેતા ભારતમાં બબાલ શરૂ થઇ ગઇ છે. રાહુલ ગાંધી બ્રાઉન યુનિવર્સિટીના વોટસન ઇન્સ્ટિટ્યુટ  ફોર ઇન્ટનેશનલ એન્ડ...
Politics 

કોને થશે ફાયદો, કોનો છીનવાશે હક, સમજો જાતિ વસ્તી ગણતરી અસર કોના પર થશે

બિહાર વિધાનસભાની ચૂંટણી અગાઉ, વડાપ્રધાન મોદીએ જાતિગત વસ્તી ગણતરી કરાવવાની દાવ રમીને વિપક્ષ પાસેથી સૌથી મોટો મુદ્દો છીનવી લીધો છે. નવી વસ્તી ગણતરી સાથે, હવે જાતિઓની ગણતરી થશે. ત્યારબાદ અનામત વધારવાનો દાવ ખેલવામાં આવશે. રાહુલ ગાંધી પહેલાથી જ...
National  Politics 

Latest News

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.