Politics

CM રેવંત રેડ્ડી 3 કરોડ હિન્દુ દેવતાઓ વિશે એવું બોલ્યા કે ભાજપે કહ્યું- ‘રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરીશું’

તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ કોંગ્રેસ પાર્ટીની આંતરિક એકતા પર વાત કરતા હિન્દુ દેવી-દેવતાઓને લઈને કંઈક એવું નિવેદન આપી દીધું છે કે જેના કારણે વિવાદ ઊભો થઈ ગયો છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં 3 કરોડ દેવી-દેવતાઓ છે, અને...
Politics 

દિલ્હી મહાનગર પાલિકાની 12 બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવી ગયા, ભાજપને ઝટકો

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) પેટાચૂંટણી 2025ના પરિણામો આવી ગયા છે. તમામ 12 વોર્ડમાં મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 12 વોર્ડમાંથી 7 વોર્ડ જીત્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ 3 વોર્ડ જીત્યા છે. તો, ...
Politics 

મુખ્યમંત્રીએ સાદગીથી કરાવ્યા પુત્રની સગાઈ, બળદગાડામાં પહોંચ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે દેશ-પ્રદેશને રાજ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પુત્ર અભિમન્યુ યાદવની સગાઈ ખૂબ ધામધૂમથી કરવાને બદલે તેમણે ખૂબ જ સરળ અને વિનમ્ર રીતે કરી. 29 નવેમ્બરના રોજ ઉજ્જૈનમાં થયેલી આ સગાઈ સમારોહમાં કોઈ...
Politics 

દેશના સૌથી અમીર ધારાસભ્ય કોણ છે? ટોપ-5માં BJP-કોંગ્રેસના કેટલા MLA? એક પાસે તો છે 3300 કરોડથી વધુની સંપત્તિ

ભારતીય રાજકારણમાં ધારાસભ્યોની સંપત્તિ હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના અહેવાલમાં 28 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 4,092 ધારાસભ્યોની સંપત્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, દેશના સૌથી અમીર અને ગરીબ ધારાસભ્યો...
Politics 

‘હું SIR ફોર્મ નહીં ભરું..’ ધારાસભ્ય પલ્લવી પટેલની જાહેરાત; કારણ પણ જણાવ્યું

ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં મતદાર યાદીઓની SIR પ્રક્રિયા ચાલી રહી છે. આ દરમિયાન અપના દળ (કામેરાવાદી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિરાથુ વિધાનસભાના ધારાસભ્ય પલ્લવી પટેલે મતદાર યાદીના SIRનો વિરોધ કર્યો છે. શુક્રવારે પલ્લવી પટેલે એક મોટી જાહેરાત કરી હતી...
Politics 

મહારાષ્ટ્રમાં આ કેવો ખેલ? CM ફેવેન્દ્ર ફડણવીસે શિંદેના નજીકના નેતા વિરુદ્ધ તપાસ બેસાડી

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વધી રહેલા ગરમવા વચ્ચે, સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં તલવારો ખેંચાઈ ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતાના જ ગઠબંધનની પાર્ટી શિવસેના (શિંદે જૂથ)ના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેના ખૂબ જ નજીક કહેવાતા સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટ...
Politics 

20 વર્ષ બાદ લાલુ પરિવાર પાસે કેમ છીનવાયો 10 સર્ક્યૂલર બંગલો? છુપાયું છે રહસ્ય?

બિહારમાં ફરી એકવાર NDA સરકાર બની ચૂકી છે. નીતિશ કુમાર આ સરકારના મુખ્યમંત્રી છે. સરકાર બની તેના થોડા જ દિવસ થયા છે. આ સાથે કેટલાક નિર્ણયોની ચર્ચા ઠેર-ઠેર થવા લાગી છે. ગઈકાલે લેવાયેલો એક નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર...
Politics 

જે લોકો ફક્ત વર્તમાનનું વિચારે છે તેઓ ભવિષ્યની પેઢીઓ સાથે અન્યાય કરે છે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવી દીધો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે RSSના પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, ‘...
Politics 

કોણ છે હુમાયૂ કબીર જેમણે બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની કરી જાહેરાત? ઉમા ભારતી આપશે પડકાર

વિધાનસભા ચૂંટણી અગાઉ પશ્ચિમ બંગાળના રાજકારણમાં સાંપ્રદાયિક વળાંક આવી ગયો છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ધારાસભ્ય હુમાયૂ કબીરે જાહેરાત કરી છે કે, ‘તેઓ 6 ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદના નિર્માણ માટે શિલાન્યાસ કરશે.’ 6...
Politics 

રાહુલ ગાંધીએ SIRને થોપવામાં આવેલો જુલમ ગણાવ્યો, જાણો X પર બીજું શું-શું લખ્યું?

રાહુલ ગાંધી મતદાર યાદી સુધારણા (SIR) પર ગુસ્સે ભરાયા છે. તેમણે કહ્યું કે, SIR કોઈ સુધારો નહીં, પરંતુ થોપવામાં આવેલો જુલમ છે. તેમણે X પર એક પોસ્ટ કરતા આ વાત કહી. તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચે એક...
Politics 

‘ચૂંટણીમાં ગરબડી થઈ, પરંતુ પુરાવા..’. બિહારમાં પાર્ટીની હાર પર શું બોલ્યા પ્રશાંત કિશોર?

જન સૂરાજના સ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર બાદ પહેલી વાર ખૂલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી ‘રિગ્ડ’ એટલે કે પ્રભાવિત કે ગરબડી...
Politics 

‘તમારી પાસે વોટ છે, તો મારી પાસે..’, માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારનું વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે શનિવારે માલેગાંવ નગર પંચાયત ચૂંટણી માટે પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમના ભાષણ દરમિયાન અજિત પવારે એક એવું નિવેદન આપી દીધું જેને કારણે વિવાદ ઊભો થઈ ગયો થયો છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના અને કોંગ્રેસે...
Politics 

Latest News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.