LACને લઈ આર્મી ચીફનું નિવેદન, 'દેશની ઉત્તરીય સરહદ પર પરિસ્થિતિ સંવેદનશીલ, પણ...'
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સોમવારે (13 જાન્યુઆરી, 2025) કહ્યું કે, ભારતની ઉત્તરીય સરહદ પર પરિસ્થિતિ સંવેદનશીલ પરંતુ સ્થિર છે. લદ્દાખ ગતિરોધને સમાપ્ત કરવા માટે ભારત અને ચીન વચ્ચે થયેલા કરારનો 'વ્યાપક અને અસરકારક રીતે' અમલ કરવામાં આવી રહ્યો છે. નવી દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન