ક્ષત્રિય સમાજના 4 મહાસંમેલનો હવે ગુજરાતના આ શહેરોમાં થવાના છે
ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચ 2024ના દિવસે એક સભામાં જે નિવેદન આપેલું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા હતા. આજે એ વાતને એક મહિનાથી વધારેનો સમય થયો છે છતા આંદોલન સમેટાયું નથી. ક્ષત્રિય સમાજે અગાઉ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા માંગ કરી હતી, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા