Baba Pathan
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
લાશ માંગી રહી છે ન્યાય, હત્યા કે આત્મહત્યા ઘૂંટાતુ રહસ્ય
Published On
By Baba Pathan
ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામની સીમમાંથી પાંચમહૂડા ગામની કોલેજીયન યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા બાદ 20 દિવસથી ઘરમાં સાચવી રાખ્યો છે અને યુવતી સાથે બદ વ્યવહાર કરી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંતિમ સંસ્કાર કરવા પરીવારજનો દ્વારા...
પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવવાથી મચ્યો ખળભળાટ, જાણો શું બોલ્યા નેતા
Published On
By Baba Pathan
2019 લોકસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધીની સક્રિય રાજનીતિમાં એન્ટ્રી થઈ ગઈ છે. હાઈકમાને તેમને કોંગ્રેસ મહાસચિવ પદની જવાબદારી અને તેમને પૂર્વ UPના પ્રભારી બનાવ્યા છે. પ્રિયંકાની જેવી જ સક્રિયા રાજનીતિમાં એન્ટ્રી થઈ તેની સાથે જ...
સાબરકાંઠા જિલ્લામાં સિચાઈ વિભાગના અધિકારીઓ ટકાવારી પર કરે છે કામ! જુઓ વીડિયો
Published On
By Baba Pathan
સાબરકાંઠા જિલ્લામા ચાલી રહેલા સિચાઇ વિભાગના કામો ભ્રષ્ટાચારથી ખરડાયા છે. જિલ્લાના આદિવાસી વિસ્તારોમા થઈ રહેલા કામોમા મનમાની કરી કોન્ટ્રાક્ટરો સી ગ્રેડનુ મટીરીયલ વાપરી ગ્રાન્ટો ગપચાવી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામા ચાલુ વર્ષે વરસાદની અછત છે.. જેને કારણે સિચાઇની કેનાલો દ્વારા ખેતરોમા...
ICC ટેસ્ટ રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલી ટોપ પર યથાવત
Published On
By Baba Pathan
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં પ્રથમ જીતથી ભારતીય ટીમ અને તેના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે બહાર પડેલ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર પોતાની જગ્યા મજબૂત કરી લીધી છે. ભારતના 116 પોઈન્ટ છે અને તે વિશ્વની નંબર એક ટેસ્ટ ટીમ બનેલી છે. કેપ્ટન...
કર્ણાટક: સિદ્ધગંગા મઠના 111 વર્ષિય મહંતનું નિધન, મોદી માને છે પોતાના ગુરૂ
Published On
By Baba Pathan
સિદ્ધગંગા મઠના મહંત 111 વર્ષિય શિવકુમાર સ્વામીજીનું સોમવારે બપોરે નિધન થઈ ગયું. તેઓ પાછલા ઘણા સમયથી બિમાર હતા અને હાલમાં તબિયત વધારે બગડવા પર તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ મઠમાં સ્વામીજીના ભક્ત દર્શન માટે પહોંચવા લાગ્યા...
રહસ્યમય વ્યક્તિત્વ ધરાવતા હાર્દિક પટેલે લીધેલો લગ્નનો નિર્ણય ખાનગી કેમ રખાયો
Published On
By Baba Pathan
અમદાવાદઃ હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા, એવી જ રીતે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું વ્યક્તિગત જીવન અને જાહેર જીવન અલગ રહ્યું છે. તેઓ પોતાના વ્યક્તિગત જીવનને સતત છૂપાવતા રહ્યા છે. તેમના વ્યક્તિગત જીવનની અનેક બાબતો જાહેર થઈ હોવા...
ભય્યૂજી મહારાજ સુસાઈડ: પોલીસે કર્યા ચોકાવનારા ખુલાસા
Published On
By Baba Pathan
ભય્યૂજી મહારાજને આત્મહત્યા માટે ઉકસાવાના આરોપમાં એક યુવતી અને બે અન્ય લોકોની ધરપકડ કર્યા બાદ ઈન્દોર પોલીસે આ કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, આધ્યાત્મિક ગુરૂ ભય્યૂજી મહારાજને 25 વર્ષિય યુવતી સાથેના...
પાકિસ્તાનથી એક સ્ટેપ આગળ છે ભારતીય સેના, આપી રહી છે જડબાતોડ જવાબ
Published On
By Baba Pathan
ઉત્તર સૈન્યના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહએ જણાવ્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનથી એક સ્ટેપ આગળ છે. પડોશી દેશ પાકિસ્તાન દ્વારા દરેક સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો ભારતીય સેના કરારો જવાબ આપી રહી છે. પુંછ જિલ્લાના કલાઈમાં એક પુલના ઉદ્ધાટન કર્યા બાદ...
BSP નેતાનું વિવાદાસ્પદ નિવેદન- ગભરાવવાની જરૂરત નથી BJPવાળાઓને તો...
Published On
By Baba Pathan
ઉત્તર પ્રદેશમાં બીજેપીને માત આપવા માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે. અઠવાડિયા પહેલા જ ગઠબંધન થયું છે તેવામાં જ બીએપસી-એસપીના નેતાઓના વિવાદીત નિવેદન સામે આવવા લાગ્યા છે. બીએસપી નેતા વિજય યાદવે કહ્યું છે કે,...
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSEના ચેરમેન અશોક ચાવલાએ આપ્યું રાજીનામું
Published On
By Baba Pathan
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેંજ 'નેશનલ સ્ટોક એક્સચેંજ'ના ચેરમેન અશોક ચાવલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે તેમનો કાર્યકાળ 27 માર્ચ 2019ના રોજ પૂર્ણ થઇ રહ્યો હતો. અશોક ચાવલાને વર્ષ 2016માં નેશનલ સ્ટોક એન્સચેંજના ચેરમેન પદે નિયુક્ત કરવામાં...
ભવ્ય રામ મંદિર ઈચ્છે છે ભાજપા, કોંગ્રેસ નાંખી રહી છે રોડા: અમિત શાહ
Published On
By Baba Pathan
ભારતીય જનતા પાર્ટીની બે દિવસ ચાલનાર નેશનલ કાઉન્સિલની બેઠક શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અને અમિત શાહ સહિત પાર્ટીની કેટલાક દિગ્જ નેતાઓ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. કાર્યક્રમની શરૂઆત કરતાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે....
પત્રકાર હત્યા કેસમાં રામ રહીમ દોષી જાહેર, 17 જાન્યુઆરી સંભળાવવામાં આવશે સજા
Published On
By Baba Pathan
પત્રકાર છત્રપતિ હત્યાકાંડમાં પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે મુખ્ય આરોપી ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત ચારેય આરોપીઓને દોષી જાહેર કરી દીધા છે. પંચકૂલાની સીબીઆઈ કોર્ટ ચારેય આરોપીઓને 17 જાન્યઆરીએ સજા સંભળાવશે. રામ રહીમ આ સમય...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

