આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ ) અને યુરોપમાં આ સૌથી વધુ અસંતુલન છે. આનું મુખ્ય કારણ પુરુષોનું આયુષ્ય ઓછું હોવું છે પુરુષોમાં ધૂમ્રપાન, આલ્કોહોલ, અકસ્માત અને આરોગ્ય સમસ્યાઓ વધુ હોવાથી તેઓ વહેલા મૃત્યુ પામે છે. યુવાન વયમાં (30 વર્ષ પહેલાં) છોકરાઓ વધુ હોય છે પણ પુખ્ત વયમાં સ્ત્રીઓની સંખ્યા વધી જાય છે.

03

લગ્ન અને સંબંધોમાં મુશ્કેલીઓ આવે છે. ઘણી સ્ત્રીઓને યોગ્ય સાથી મળવામાં તકલીફ પડે છે. ઘણી યુવતીઓ વિદેશમાં ( ખાસ કરીને પશ્ચિમ યુરોપમાં ) જઈને જીવનસાથી શોધે છે અથવા સિંગલ રહે છે. કેટલીક જૂના અહેવાલોમાં તો "સ્માર્ટ અને શિક્ષિત સ્ત્રીઓ એકલી રહી જાય છે" જેવું કહેવાયું છે.

આ દેશમાં ઘરના કામકાજમાં મદદ પુરુષો ઓછા હોવાથી ઘણી સ્ત્રીઓ ( ખાસ કરીને વૃદ્ધ અવસ્થામાં ) ઘરના રિપેર, ફર્નિચર ગોઠવવું વગેરે કામ માટે "હસબન્ડ ફોર અન અવર" (husband for an hour) જેવી સર્વિસ હાયર કરે છે. આ એક પેઇડ સર્વિસ છે જેમાં પુરુષો કલાકના ભાવે કામ કરવા આવે છે.

અહીં સ્ત્રીઓ વધુ શિક્ષિત અને કાર્યરત છે તેથી તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે. ઘણા ક્ષેત્રોમાં ( જેમ કે ઓફિસ, ફેસ્ટિવલ વગેરે ) મોટા ભાગે સ્ત્રીઓ જ કામ કરતી જોવા મળે છે.

02

એકલતા અને વૃદ્ધાવસ્થામાં સ્ત્રીઓમાં અહીંની અસંતુલન સૌથી વધુ છે ( 65+ વયમાં સ્ત્રીઓ પુરુષો કરતાં બમણી છે ) તેથી ઘણી એકલી રહે છે અને સામાજિક સમસ્યાઓ વધે છે.

લાતવિયામાં એકંદરે આ અસંતુલનને કારણે સ્ત્રીઓ વધુ સ્વાવલંબી બની છે પણ લગ્ન, પારિવારિક જીવન અને સંબંધોમાં તકલીફ પડે છે.

About The Author

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.