Freelance AA
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ગત વર્ષે સોમનાથ મંદિરમાં થઇ આટલા કરોડની આવક
Published On
By Freelance AA
બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ તિર્થમાં 2018માં કરોડોની આવક થઈ છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષે એટલે કે 2018ના વર્ષમાં કરોડોની સંખ્યામાં ભક્તોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. જેથી આવકમાં પણ વધારો નોંધાયો હતો. ભક્તોએ સોમનાથના દર્શન સાથે મોટી...
ગરીબ કલ્યાણ મેળામાં બાવળીયાના ભાષણ દરમિયાન નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત
Published On
By Freelance AA
સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો...
કરમસદથી ગાંધી આશ્રમ સુધીની ખેડૂતોની 3 દિવસીય પદયાત્રા શરૂ
Published On
By Freelance AA
ઓલ ઈન્ડિયા કિસાન સભાના ઘટક ગુજરાત રાજ્ય કિસાન સભા દ્વારા ખેડૂતોને સાથે રાખીને પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા ખાતે કરમસદ સરદાર પટેલના ઘરેથી લઈ અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ખેડુત જાગૃતિ પદયાત્રા પ્રસ્થાન કરાઈ હતી. મહત્ત્વનું છે કે, વિવિધ માંગણીઓને લઈને...
હવે ઈ-મેમો ન ભર્યો તો ટ્રાફિક પોલીસ આ રીતે વસૂલશે દંડ
Published On
By Freelance AA
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ટ્રાફિક પોલીસ અવનવા પ્રયોગો કરી વાહનચાલકોને ટ્રાફિકના નિયમનું પાલન કરાવી રહી છે જેને લઈ હવે ટ્રાફિકના નિયમ તોડવાનું પ્રમાણ પણ ઓછું થયું છે તો હવે ટ્રાફિક પોલીસે આ કાર્યવાહીને વધુ મજબૂત બનાવી ઈ-મેમો નહિ ભરનારાઓ સામે...
ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન, આ તારીખે યોજાશે શિબિર
Published On
By Freelance AA
આજના સમયમાં ખેતી અને તે પણ એક રૂપિયાના ખર્ચ વગર! આ વાત સાંભળતા અશક્ય લાગે છે પરંતુ આ વાતને ખરા અર્થમાં સાર્થક કરવા અમદાવાદ ખાતે છ દિવસીય શિબિર યોજાવા જઈ રહી છે. ત્યારે શું છે આ શિબિર અને કઈ રીતે...
કોંગ્રેસ છોડી BJPમા જોડાયેલા નીતિન રામાણીએ પક્ષના નિયમો નેવે મૂકી કરી આ જાહેરાત
Published On
By Freelance AA
રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે જેને લઈને બંને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલા જ બગાવત કરનાર નીતિન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નીતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને...
પ્રવાસીઓને આકર્ષતું કચ્છ મ્યુઝિયમ, આવે છે દર વર્ષે લાખો સહેલાણીઓ
Published On
By Freelance AA
કચ્છના ભુજ ખાતે આવેલું ગુજરાતનું પ્રથમ અને સૌથી પ્રાચીન કચ્છ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. કચ્છ મ્યુઝિયમમાં ઐતિહાસિક, ભૌગોલિક, સાંસ્કૃતિક માહિતી સંગ્રહ કરવામાં આવી છે. કચ્છ મ્યુઝિયમમાં કચ્છની કલ્ચર અને સાંસ્કૃતિક વારસાને સાચવીને રખાયું છે. દર વર્ષે...
સૌની યોજના ફેઝ-2નો થશે પ્રારંભ, ભાવનગર જિલ્લાના જળાશયોનો ફેઝ-2માં કરાયો સમાવેશ
Published On
By Freelance AA
રાજ્ય સરકાર દ્વારા પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૌની યોજના હેઠળ ફેઝ-1માં ડેમો પાણીથી ભરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે હવે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-2ને અમલી બનાવી વિવિધ જળાશયોને ભરવાની તૈયારી હાથ ધરી છે. જે અંગે ભાવનગર ખાતે જિતુભાઈ વાઘાણીએ ફેઝ-2માં...
કેરાળા ગામનો કાચો રસ્તો ફરી શરૂ કરવાની માંગ
Published On
By Freelance AA
વાંકાનેરના કેરાળા ગામે આવેલ કાચો રસ્તો ફરી શરૂ કરવા બાબતે કેરાળા ગામની આસપાસના ગામોના સ્થાનિકો દ્વારા આત્મવિલોપન નિ ચીમકી આપતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. છેલ્લા દોઢ વર્ષથી કેરાળા નદીમાંથી પસાર થતો કાચો રસ્તો સ્થાનિક દ્વારા રજૂઆતો કરી બંધ કરાવવામાં...
પાલનપુર નજીક આવેલ મોટાસડાની શાળાનો શિક્ષક 3 માસથી લાપતા
Published On
By Freelance AA
પાલનપુર શહેરમાં રહેતા અને દાંતા તાલુકાના મોટાસડા ગામમાં ફરજ બજાવતા શિક્ષક છેલ્લા ત્રણ માસથી ગુમ થયા છે. જેની પોલીસ ફરીયાદ નોંધાવવા છતાં હજુ કોઈ ભાળ ન મળતાં પરિવારના સભ્યો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના જૂના...
રાજકોટના ડાયરામાં ભાજપ સરકારના મંત્રીએ કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો
Published On
By Freelance AA
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાના વરસાદના કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે, ત્યારે રાજકોટમાં યોજાયેલા એક ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થયો છે અને આશ્ચર્યની વાત એ છે કે, આ રૂપિયાના...
નવી વીએસ હોસ્પિટલની વિશેષતા, 18 માળની બનાવાઈ છે વીએસ હોસ્પિટલ
Published On
By Freelance AA
આગામી 17 જાન્યુઆરીએ નવી વીએસ હોસ્પિટલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ હોસ્પિટલમાં કેટલીક આધૂનિક ટેક્નોલોજી છે જે બહુ ઓછી સરકારી હોસ્પિટલમાં જોવા મળે છે, ત્યારે આ ટેક્નોલોજીનો લાભ અમદાવાદીઓને મળશે. નવી વીએસ હોસ્પિટલને જેને સરદાર વલ્લભભાઈ પટેલ નામ આપવામાં...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

