Priyanka Panchal
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
માર્ગ અકસ્માત રિપોર્ટઃ રાજ્યમાં અકસ્માતમાં 5,923 લોકો કાળનો કોળિયો બન્યા
Published On
By Priyanka Panchal
છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે. ટુ-વ્હીલર, ફોર વ્હીલર, તેમજ અન્ય વાહનોની સંખ્યા વઘી રહી છે જેના લીધે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. રાજ્યમાં સલામતી તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા નિયમો લાગુ કરવામાં...
સુરતઃ બેફામ દોડતી સિટી બસે લોકોને અડફેટે લીધા, બાળકનું કમકમાટી ભર્યું મોત
Published On
By Priyanka Panchal
સુરતમાં બેફામ દોડતી સીટી બસે ચાર નિર્દોષ લોકોને અડફેટે લીધા. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સુરતના ઉઘના વિસ્તારમાં ભાજપના કાર્યાલયની સામે બીઆરટીએસ રૂટમાં રસ્તો ક્રોસ કરી રહેલા ચાર લોકોને સિટી બસે અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ...
નવસારીમાં 'ખ્રિસ્તીઓએ પ્રવેશ કરવો નહીં'ના બેનર લાગતા વિવાદ, પોલીસ દોડતી થઈ
Published On
By Priyanka Panchal
નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાનાં ગણદેવાના હરિપરા વિસ્તારની આગળ ખ્રિસ્તી ધર્મના ભાઈ-બહેનો સામે પ્રવેશબંધી લાગૂં કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, આ બેનરો હળપતિ સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ બેનરના કારણે ધર્મપરિવર્તન પ્રવૃતિના મુદ્દે ફરીથી વિવાદ...
'બાપુ' જોડાયા NCPમાં, પાર્ટીમાં સામેલ થતા જ મળ્યો મોટો હોદ્દો
Published On
By Priyanka Panchal
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પ મોર્ચા નામની રાજકીય પાર્ટી બનાવનાર શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં જોડાયા છે. તેમજ એનસીપીના શરદ પવાર, પ્રફુલ પટેલ, અને જયંત બોસ્કીની હાજરીમાં બાપુએ એનસીપીનો ખેસ પહેર્યો હતો. અમદાવાદની ઉમેદ હોટલમાં...
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું, 'હું લોકસભા ચૂંટણી નહીં લડૂં'
Published On
By Priyanka Panchal
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસને વધુ એક ફટકો પડવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે. જામ ખંભાળિયાના કોંગ્રેસના ઘારાસભ્ય વિક્રમ માડમે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. એક બાજુ પ્રભારી રાજીવ સાતવે અમદાવાદની મુલાકાતે છે ત્યારે...
કારની ટક્કરથી વિદ્યાર્થીનીનું મોત, એમ્બ્યુલન્સ ન આવતા મૃતદેહને છકડામાં લઈ જવાયો
Published On
By Priyanka Panchal
રાજ્યમાં પ્રતિદિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે મંગળવાર સવારે રાજકોટમાં બેકાબૂ કાર ચાલકે વિદ્યાર્થીનીને અડફેટે લીધી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પંચાયત ચોકમાં જીજે 3 એફકે 1854 નંબરની કારે વિદ્યાર્થીનીને ટક્કર મારીને ફંગોળતા રોડ...
કોંગ્રેસના આગેવાનોની રાજીવ સાતવે કાઢી ઝાટકણી, ધારાસભ્યની આ હઠથી થયા ગુસ્સે
Published On
By Priyanka Panchal
લોકસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. ત્યારે પ્રભારીએ અમદાવાદના કોંગ્રેસના આગેવાનોની ઝાટકણી કરી નાંખી. પ્રભારી ઘારાસભ્ય હિંમતસિંહ પટેલની જીદ્દના કારણે ગુસ્સે થયા હતાં. કેમ કે હિંમતસિંહે પક્ષ વિરોધી કામ કરતા લોકોને કાઢી મૂકવાની જીદ્દ કરી...
હાર્દિક પટેલે ટ્વીટર પર લગ્નની તસવીરો શેર કરીને જાણો શું લખ્યું?
Published On
By Priyanka Panchal
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલના રવિવારે 27 જાન્યુઆરીના રોજ બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા હતા. હાર્દિકના લગ્નમાં માત્ર પરિવારના નજીકના લોકો અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિગસરમાં સાદાઈ પૂર્વક લગ્નવિધિ કરવામાં આવી હતી. સોમવારે...
શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાવાની બાબતે CM રુપાણીએ જાણો શું કહ્યું?
Published On
By Priyanka Panchal
રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં સત્તાવાર રીતે જોડાવાના છે. ત્યારે આ બાબતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'શંકરસિંહ બાપુ છે, તેઓ ક્યાંય પણ જઈ શકે છે'. મહત્વનું છે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવાર સાથે પાર્ટીમાં જોડાતાં...
વાસણા પોલીસ સ્ટેશનના 6 PSI રજા પર ઉતર્યા, કારણ જાણીને દંગ રહી જશો
Published On
By Priyanka Panchal
થોડા દિવસ પહેલાં શહેરકોટડા પીઆઈ બી.ડી ગમારે ઝોન-3 ડીસીપી આર.એફ સંઘાડાના ત્રાસથી આત્મહત્ય કરવાની ધમકી આપી હતી. ત્યારે હવે ફરીથી આવી ઘટના સામે આવી છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ સી.ટુ પરેવાનીના ત્રાસથી કંટાળી ગયેલા વાસણા પોલીસ સ્ટેશનના પીઆઈ રજા...
રાજકોટ વોર્ડ નં.13ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના ઉમેદવારનો વિજય
Published On
By Priyanka Panchal
રાજકોટ વોર્ડ નં.13ની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપને કુલ 6317 મત મળતા વિજય થયો છે. જ્યારે અપક્ષ ઉમેદવારને 4799 મત મળ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ વિજેતા ઉમેદવારને હાર...
જમ્મુ કાશ્મીરમાં બસના અકસ્માત મામલે CM રૂપાણીએ શોક વ્યક્ત કરતા જાણો શું કહ્યું?
Published On
By Priyanka Panchal
વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલી ગુજરાતની બસને ગઈકાલે કાશ્મીરમાં અકસ્માત નડ્યો છે. જમ્મુ પઠાનકોટ હાઈવે પર બસ પલટી ખાતા બે લોકોના મોત થયા હતા. તેમજ આ અકસ્માતમાં 24 લોકો ઘાયલ થયા હતા. ત્યારે વૈષ્ણોદેવીમાં સુરતની બસનો અકસ્માત થતા મુખ્યમંત્રીએ રુપાણીએ દુઃખ...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

