ગમે તે કરી લે... કિર્તી પટેલ આટલા સમય સુધી તો જેલની બહાર નહીં જ આવે

સોશિયલ મીડિયામાં અપશબ્દો, અભદ્ર ભાષાનો પ્રયોગ અને અપમાનજનક વાત કરીને કુખ્યાત થયેલી કિર્તી પટેલ સુરતના એક ખંડણી કેસમાં જેલ ભેગી થઇ ગઇ છે અને જાણવા મળેલી માહિતી મુજબ કિર્તી હવે ઓછામાં ઓછા 2 મહિના સુધી જેલની બહાર આવી શકે તેમ નથી.

સુરતમાં વજુ કાત્રોડીયા નામના એક બિલ્ડરે 2024માં કાપોદ્રો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એક આરોપી વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કિર્તી પટેલ ફરાર હતી. કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે મંજૂર કર્યા નહીં એટલે કિર્તીને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવી છે. તેની સામે ગુજરાતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 10 ગુના નોંધાયેલા છે એટલે  2 મહિના સુધી કિર્તી બહાર આવી શકે તેમ નથી.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.