શીંગના 20-25 દાણા પણ રોજ ખાઓ તો આટલા બધા થઇ શકે ફાયદા

મગફળીને ગરીબોના કાજુ તરીકે ઓળખવામાં આવે છે. આવું એટલા માટે છે કારણ કે કાજુ જેવા જ ફાયદા તે ખાવાથી થાય છે પરંતુ તેનો ભાવ ખુબ જ ઓછો છે. દરરોજ 20-25 દાણા પણ મગફળી ખાવામાં આવે તો આરોગ્ય સારૂ રહે છે તેવું વિજ્ઞાન કહે છે. તો જાણીએ શું છે મગફળી ખાવાના ફાયદા.

મગફળી ખાવાના ફાયદા

મગફળીમાં ફાયદો કરે એવા ફેટ્સ હોય છે, કોલેસ્ટ્રોલ, બ્લડ સર્ક્યુલેશન, લોહીની ઉણપ, ઉધરસ, ભૂખ ઓછી કરે, સાંધાના દુ:ખાવો, એનિમિયા, સુગર સંતુલિત કરીને વજન ઘટાડે છે. પેટની સમસ્યા, પાચન, કબજિયાતમાં રાહત.

ચામડી માટે

ચામડીના રોગો માટે કામ આવતું ઓમેગા - 6 ફેટી એસિડ મગફળીમાં હોય છે. ભારે નાસ્તો કર્યા પછી મગફળી ખવાય તો સુગરને અંકૂશ કરે છે. ચામડીના સેલ્સ માટે સારી, ચહેરાની રેખા ન પડે, રંગ જાળવે, ચમક રાખે, કરચલી વધતી નથી.

દૂધના માખણના બદલે મગફળીનું માખણ વાપરવાથી અનેક ફાયદા છે.

બદામ અને કાજુ ના બધા ગુણ છે.

પલાળેલી મગફળી બાળકોને ખવડાવવાથી યાદ શક્તિ વધે છે.

હૃદયની બીમારી સામે ફાયદો કરે છે, સ્નાયુઓને મજબૂત કરે છે.

આંખોની રોશની સારી રહે છે. આંખો માટે સારું બીટા કેરોટીન છે.

દાણા એનર્જીનો મોટો શ્રોત છે, નિયમિત 20-25 દાણા ખાવાથી મોટો ફાયદો થાય છે.

ખારી સીંગ ખાવાથી તુરંત મૂડ આવે છે.

મગજને ક્રિયાને સક્રિય રાખતું વિટામિન-બી 3 વધારે છે, જે યાદશક્તિ સારી બનાવે છે.

એન્ટિઓક્સીડેન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલું હોય છે.

ગર્ભવતી મહિલાને માટે સારો ખોરાક છે.

મગફળીના દાણાને પાણીમાં પલાળી ખાવાથી ન્યુટ્રીએંટસ શરીરમાં પચી જાય છે.

પીઠના દુ:ખાવામાં સવારે પલાળી મગફળી ખાવાથી રાહત.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

તત્વો

આયરન, કેલ્શિયમ, જિંક, વિટામિન ઈ, વિટામિન બી-6, નીયાસીન, ફોલેટ, ઓમેગા-6, ઈંડા કરતા વધુ પ્રોટીન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, સેલેનિયમ છે. દાણામાં 426 કેલેરી, 5 ગ્રામ કોર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન, 35 ગ્રામ વસા છે.  

Top News

શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત...
National 
શું છે હૈદરાબાદ ગેઝેટ, જેની માંગ સરકારે માની તો મનોજ જરાંગેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.