કરોડાનું બેંક કૌભાંડ કરનારી અમદાવાદની આ કંપની પર EDના દરોડા, 37 બેંક ખાતા ફ્રીઝ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ગુજરાતની ઝોનલ ઓફિસે તાજેતરમાં અમદાવાદની ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ વિરુદ્ધ બેંક છેતરપિંડીના કેસમાં અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાર્થ ધર્યુ હતું. જેમાં બે મર્સિડીઝ કાર અને 37 બેંક ખાતાની 33.67 કરોડ રૂપિયાની રકમ સ્થિગત કરી દેવામાં આવી છે.

ગુરુવારે EDએ નિવેદન આપ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં 10 અને 11 જાન્યુઆરીએ ઇલેકટ્રોથર્મ ઇન્ડિયાની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપનીના ડિરેક્ટર્સ મુકેશ ભંડારી અને શૈલેષ ભંડારી અને અન્યો વિરુદ્ધ બેંક ઓફ ઇન્ડિયાએ 631.97 કરોડ ડુબાડી દીધા હોવાની ફરિયાદ કરી હતી.

 ED પોતે પણ મુકેશ અને શૈલેષ ભંડારી સામે બે બેંક કૌભાંડની તપાસ કરી રહી છે. જેમાં સેન્ટ્રલ બેંકની રૂપિયા 388 કરોડ રૂપિયાની લોન આ બંધુઓએ ચૂકવી નથી.

Top News

અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
Business 
અમેરિકામાં દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લગાવવાની શક્યતા છે! જાણો શું છે ટ્રમ્પની યોજના?

73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
National 
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ

માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
Tech and Auto 
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા

‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Sports 
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.