Rohan Desai
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
સુરતમાં અદ્યતન શુટિંગ રેન્જ અને બેઝિક એર રાઈફલ કોર્સનો શુભારંભ
Published On
By Rohan Desai
સુરત શહેર અને જિલ્લાના એર રાઈફલ શુટિંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા યુવાનો માટે સુરત ઓફિસર્સ જીમખાના ખાતે અદ્યતન શુટિંગ રેન્જ અને બેઝિક એર રાઈફલ-પિસ્ટલ શુટિંગની તાલીમ આપતી 'ઓફિસર્સ ઇન્સ્ટીટયુટ ઓફ શુટિંગ'નું રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન...
ગુજરાતના 200 ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસના બુકિંગ બંધ કર્યા
Published On
By Rohan Desai
આતંકી હુમલાના ગુજરાતમાં ગંભીર પ્રત્યાઘાતો પડ્યાં છે. ગુજરાતના 200થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ કર્યો છે. ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરનું એકપણ બુકિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર, લેહ લદાખ, સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને લઈ જતાં અમદાવાદના 50થી અને...
પુલવામા આતંકી હુમલો: શહીદોના સન્માનમાં વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય
Published On
By Rohan Desai
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થયા તેનાથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ દુઃખમાં છે. આખો દેશ આ ઘટનાના કારણે શોકમાં ડૂબ્યો છે, એવામાં વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લેતા તેના ફાઉન્ડેશન...
43 વર્ષનો આ પાકિસ્તાની ફાસ્ટ બોલર મેદાન પર કરશે વાપસી
Published On
By Rohan Desai
પાકિસ્તાનના ફોર્મર ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી છે જ્યારે પોતાની આ ટ્વીટમાં તેણે પાકિસ્તાન સુપર લીગમાં પોતાની ભાગીદારી વિશે પોતાના અલગ અંદાજમાં જણાવ્યું છે. શોએબે લખ્યું છે,...
ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજો છીનવ્યો, જાણો શું થશે અસર
Published On
By Rohan Desai
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો...
વર્લ્ડ કપ માટે આ 12 ખેલાડી લગભગ નક્કી, બાકી 3 સ્થાન માટે થશે રેસ
Published On
By Rohan Desai
ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમનાર ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા હવે થોડા જ મહિના બાકી છે. ક્રિકેટના આ મહાકુંભથી પહેલા ટીમ ઇન્ડિયા પાસે માત્ર 7 ઇન્ટરનેશનલ મેચ છે, એવામાં ભારતીય સિલેક્ટર્સ વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી માટે ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા...
રાહુલ અને પ્રિયંકા ગાંધી જણાવે કે કોંગ્રેસ રામમંદિર ઇચ્છે છે કે નહીં
Published On
By Rohan Desai
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે તેમની પાર્ટીને કોઈ ભ્રમ નથી અને તેનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જલદી અને ભવ્ય મંદિર બનવું જોઈએ. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ...
શહીદ બલજીત સિંહના અંતિમ સંસ્કારમાં ઉમટી ભીડ, 3 વર્ષના પુત્રએ આપી મુખાગ્નિ
Published On
By Rohan Desai
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં શહીદ થયેલા જવાન બલજીત સિંહના પાર્થિવ દેહની બુધવારે તેમના ગામ ડિંગર માજરામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી. ગામમાં લોકોએ ભારત માતાની જયકાર સાથે શહીદના અંતિમ દર્શન કર્યા....
સુરતમાં 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરી અપનાવ્યો સંયમનો માર્ગ
Published On
By Rohan Desai
એક તરફ દેશ દુનિયામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં એક સાથે 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. વિવિધ સ્થળેથી આવેલી 8 યુવતીઓએ જૈન સાધુ-સાધ્વીઓની હાજરીમાં દિક્ષા ગ્રહણ કરી સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો છે. આ...
વડોદરાના પટેલ દંપતીનું UAEમા કાર એક્સિડન્ટમાં મોત
Published On
By Rohan Desai
UAEમા મંગળવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં એક દંપત્તિનું મોત નીપજ્યું છે. આ દંપત્તિ મૂળ વડોદરાનું છે. આ દુર્ઘટના UAEના શારજહાંમાં મંગળવારે બની હતી. આ દુર્ઘટનામાં અન્ય એક દંપત્તિ અને 2 બાળકો સહીત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દંપત્તિ તેમના...
મહેસાણા જિલ્લા પ્રમુખે ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
Published On
By Rohan Desai
મહેસાણામાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસની સત્તા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક સભ્યો ભાજપમાં જોડાતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે ભાજપ દ્વારા આશાબેન પટેલ અને જીવા પટેલને પંચાયતો તોડવાનું...
તારણહાર બન્યા સુષમા સ્વરાજ, વિદેશમાં ફસાયેલા ભારતીયોને આ રીતે ઉગાર્યા
Published On
By Rohan Desai
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારતીયો માટે કોઈ તારણહારથી ઓછા નથી. વિદેશમાં રહેતા ભારતીયોને જ્યારે પણ પરેશાની થઈ છે ત્યારે ત્યારે સુષમા સ્વરાજે મદદ માટે હાથ લંબાવ્યો છે. સુષમા સ્વરાજનો જન્મ દિવસ 14 ફેબ્રુઆરી 1952મા અંબાલામાં થયો હતો. રાજનીતિમાં આવવા પહેલા...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

