કચ્છના દરિયામાંથી મળ્યા લાખો વર્ષ જૂના ડાયનાસોર માછલીના અવશેષો

દુનિયાની સૌથી રહસ્યમય ઐતિહાસિક શોધમાં ડાયનાસોર કે જુરાસિક કાળના જીવ જંતુઓનું રિસર્ચએ મહત્ત્વનું બની રહ્યું છે. એવું માનવામાં આવે છે કે ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓ કે પછી મ્યુરાસિક કાળના ઘણા જીવજંતુઓ યુરોપ, અમેરીકા જેવા મહાદ્રીપોમાં મળી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ આવા અવશેષ મળ્યા છે જે ડાયનાસોરનો ભારત સાથેનો સંબંધ હોવાનું જણાવે છે.

ગુજરાતના કચ્છ જીલ્લામાં ભૂગોળ વૈજ્ઞાનિકને એક મહાકાય માછલીના અવશેષો મળ્યા છે. જેને સંશોધકોએ ફીસ લિઝાર્ડ નામ આપ્યું છે. એટલે કે માછલી જેવી દેખાતી છિપકલી કડી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પાણી સાથે જોડાયેલ આ જીવ પુરાસિક કાળ નું હોઇ શકે આ પહેલો એવો મોકો છે.

જેમાં ભારતમાં પણ ડાયનાસોરના સમયવાળા કોઇ જીવના આટલા સ્પષ્ટ અવશેષો મળ્યા હોય આ સંશોધન સાથે જોડાયેલા ગુતુપલ્લી પ્રસાદ ના જણાવ્યા પ્રમાણે આ શોધથી ખ્યાલ આવે છે કે ડાયનાસોરની ફેમીલીનું આ જીવ દુનિયાનાં દક્ષિણી ભાગનાં પણ રહેતા હશે. ઇચથ્યોસોર શબ્દ માછલી અને છિપકલીને ભેવા કરીને બનાવાયો છે. તેનો મતલબ છે જમીન ઉપર ફરતા એવા જંતુ જેનો આકાર માછલી જેવો છે.

વૈજ્ઞાનીકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં મળેલ આ અવશેષ ડાયનાસોર કાળના એટલે કે લગભગ 250થી 200 મિલીયન વર્ષ પહેલાના છે આ અગાઉ આ પ્રજાતિના અવશેષ અમેરીકા, ઓસ્ટ્રેલીયા અને યુરોપમાં તો મળ્યા હતા. પરંતુ ભારતમાં નહોતા મળ્યા 18 ફુટ લાંબા આ મહાકાય માછલી કચ્છના દરિયામાંથી મળી આવી છે.

દિલ્હી યુનિવર્સિટીના સંશોધક પ્રસાદે કહ્યું કે, જયારે મારા સાથિઓને આ અવશેષ મળ્યા ત્યારે તેમને પહેલા એવું લાગ્યું હતું કે ડાયનાસોરના જ છે. પરંતુ તેમની પાસે આ અંગેની પુરતી જાણકારી ન હોવાથી તેમણે મારી મદદ લીધી.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.