- Agriculture
- ખેડૂતોની સંપાદીત થયેલી જમીન બાબતે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય
ખેડૂતોની સંપાદીત થયેલી જમીન બાબતે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય
By Khabarchhe
On

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હીતમાં એક મોટો નિર્ણય લીધો છે, જેને કારણે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે.
ભૂપેન્દ્ર દાદાએ ગુજરાતના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીનો સંપાદિત થઇ ગઇ છે તેમને રાહત આપતો નિર્ણય લીધો છે. ખેડૂતોએ સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે, તેમની જમીન સંપાદિત થઇ જવાને કારણે તેઓ બિન ખેડૂત બની ગયા છે અને તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવે.
મુખ્યમંત્રી તેમની વાત સ્વીકારીને કહ્યું છે કે, ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે એક તક આપવામાં આવશે. જે બિનખેડૂત થયા છે તેઓ કલેક્ટરને 1 વર્ષમાં અરજી કરી શકે અને પ્રમાણપત્ર મળ્યા પછી 3 વર્ષની અંદર ખેતીને જમીન ખરીદવી પડશે.
Top News
Published On
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે નવા ટેરિફની યોજના બનાવી રહ્યા છે, તેઓ દવા કંપનીઓ પર 200 ટકા ટેરિફ લાદવાની...
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
Published On
By Vidhi Shukla
લખનૌ હાઈકોર્ટની બેન્ચે એક મહત્વપૂર્ણ કૌટુંબિક વિવાદ કેસમાં મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પત્ની પોતે...
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
Published On
By Vidhi Shukla
Xiaomi એ 26 જૂન, 2025 ના રોજ તેનું બીજું ઇલેક્ટ્રિક વાહન, YU7 લોન્ચ કર્યું, અને આ SUV એ ચીનમાં ઇતિહાસ...
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Published On
By Parimal Chaudhary
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સને આધુનિક યુગના શાનદાર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. મેદાન પર ભારતીય ટીમના પૂર્વ...
Opinion

01 Sep 2025 12:28:29
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
Copyright (c) Khabarchhe All Rights Reserved.