શું કાળા પટ્ટાવાળી ઘડિયાળ લાવે છે ખરાબ સમય, શું ઊલટી પડી શકે છે શનિ દેવની દૃષ્ટિ

On

કાળા રંગ સાથે ઘણા પ્રકારની વાતો જોડાયેલી છે. જ્યાં ફેશનમાં 'એવરગ્રીન'કલર માનવામાં આવે છે, તો જ્યારે વાત જ્યોતિષની આવે તો મોટા ભાગે કહેવામાં આવે છે કે 'શુભ કામમાં કાળો રંગ ન પહેરવો જોઈએ.' ઉત્તર ભારતમાં તો ઘણી જગ્યાએ લગ્ન બાદ મહિલાઓને વર્ષભર સુધી કાળો રંગ પહેરવાની બિલકુલ મનાઈ હોય છે, પરંતુ શું કાળા રંગને લઈને જોડાયેલી બધી વાતો સાચી છે? શું તમારી ઘડિયાળનો કાળો પટ્ટો પણ તમારા માટે અપશુકનને નિમંત્રણ આપી શકે છે? આ સવાલ મોટા ભાગે પૂછવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, કાળો શનિદેવનો રંગ માનવામાં આવે છે. એવામાં મોટા ભાગે શુભ કામોમાં તેને પહેરવાની ના પાડવામાં આવે છે, પરંતુ ઘડિયાળના કાળા પટ્ટા પર જ્યોતિષ અને વાસ્તુ એક્સપર્ટ, શ્રુતિ ખરબંદાએ ઘણી વાસ્તુ સ્પષ્ટ કરી છે. શું કાળા પટ્ટાવાળી ઘડિયાળ ખરાબ સમય લાવી શકે છે? તેના જવાબમાં શ્રુતિ કહે છે કે, 'નહીં, કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવું અપશુકન લાવતી નથી. કાળો શનિનો રંગ છે. જો તમે જોશો તો મોદીજી કે અમિત શાહના હાથોમાં તમને કાળા રંગનો દોરો જોવા મળે છે.

રાજેનતાઓ માટે શનિ ખૂબ જરૂરી છે. જો શનિ સારા ભાવનો છે તો અમે પોતે કાળા રંગનો દોરો પહેરવા કહીએ છીએ. કેટલીક વખત અમને લોકો નીલમ કે કેટલાક એવા રત્ન પહેરીને નજરમાં પડે છે, તેની જગ્યાએ પોતે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવા કહીએ છીએ. જો તમારો શનિ સારો છે તો તમામને નામ, પ્રસિદ્ધિ, પૈસા બધુ અપાવે છે. એટલે એ અશુભ હોતી નથી. તેઓ આગળ તેના બીજા પહેલું પર વાત કરતા બતાવે છે કે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે જો કોઇની સાઢાસાતી ચાલી રહી છે, તો અમે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પહેરવાની મનાઈ કરીએ છીએ.

ફેબ્રુઆરી ઘણી ઘણી રાશિઓ માટે વિશેષ થવાનો છે. ખાસ કરીને તેમના માટે જે વર્તમાનમાં શનિની સાઢા સાતી અને ઢૈયા (અઢી વર્ષનો સમય)થી પ્રભાવિત છે. જ્યોતિષચાર્ય અર્થ મિશ્રા મુજબ, લગભગ 36 દિવસ એવા આવવાના છે, જ્યારે સાઢાસાતી અને ઢૈયાથી પ્રભાવિત રોકાયેલા કાર્ય પૂર્ણ થશે અને આ દરમિયાન તેઓ કોઈ નવું કામ પણ શરૂ કરી શકે છે. જ્યોતિષાચાર્ય મુજબ, 11 ફેબ્રુઆરીથી શનિ અસ્ત થશે. આ તિથિથી આગામી 36 દિવસ સુધી મંથર ગતિથી ચાલશે. આ કારણે તેમના પ્રભાવમાં કમી આવી જશે. વર્તમાનમાં મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર સાઢાસાતી ચાલી રહી છે અને કર્ક અને વૃશ્ચિકવાળાઓ પર શનિની ઢૈયાનો પ્રભાવ છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.