- Astro and Religion
- બે દિવસ પછી શરૂ થનારા વડતાલના મહોત્સવની બધી વિગત જાણો
બે દિવસ પછી શરૂ થનારા વડતાલના મહોત્સવની બધી વિગત જાણો
By Khabarchhe
On

ખેડા જિલ્લાના નડીયાદ તાલુકામાં આવેલા વડતાલ ધામ મંદિરને 13 નવેમ્બરે 200 વર્ષ પુરા થઇ રહ્યા છે જે નિમિત્તે 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 1824માં 13 નવેમ્બરે સ્વામીનારાયણ ભગવાને લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી.
દ્વિશતાબ્દી મહોત્સવ 800 વિઘા જમીનમાં આયોજન કરવામાં આવ્યું છે, 10 હજાર વાહનોના પાર્કીગની વ્યવસ્થા, 26 હજાર લોકો માટે ટેન્ટ, દરરોજ 4 હજાર ટન શાકભાજી આવશે. 12000 સ્વંય સેવકો સેવા આપશે અને 25 લાખ ભક્તો દર્શન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે. 62500 સ્કેવર ફુટમાં ભવ્ય ભોજનશાળા બનાવવામાં આવી છે.
આ મહોત્સવની યાદગીરી રૂપે વડતાલમાં એક પ્રાથમિક શાળાનું નિર્માણ કરીને સરકરાને સોંપી દેવામાં આવશે અને દરરોડ બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે.
Related Posts
Top News
Published On
તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Published On
By Kishor Boricha
IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
Published On
By Nilesh Parmar
સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર માસ - તિથિ- શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.