- Business
- શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
By Khabarchhe
On

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા વર્ષ રહ્યા. આ 3 વર્ષમાં શાનદાર તેજી જોવા મળી, પરંતુ ભારતીય શેરબજારના ઇતિહાસ બતાવે છે કે બજારમાં સતત 4 વર્ષ તેજી રહેવી મુશ્કેલ છે. ચોથા વર્ષે મંદીની શરૂઆત થાય છે.
શેરબજારમાં 2012-2013માં પેઇનફુલ મંદી આવી હતી અને 2016માં પણ મંદી હતી, પરંતુ એ એટલી પેઇનફુલ નહોતી. 2012-2013માં રૂપિયાને નબળો થતો અટકાવવા માટે RBIએ વ્યાજ દર વધારવો પડ્યો હતો જેને કારણે મંદી આવેલી. આ વખતે પણ ડોનાલ્ડ ટ્ર્મ્પની નીતિને કારણે ડોલર વધારે મજબુત થાય અને રૂપિયો નબળો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
શેરબજાર કેટલાંક ત્રિમાસિક ગાળા સુધી નબળું રહેશે એવું મુખરજીનું કહેવું છે.
નોંધ- શેરબજારમાં તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરો.
Related Posts
Top News
Published On
પાર-તાપી- નર્મદા રિવર લીંક પ્રોજેક્ટને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થગિત કરી દીધો હોવા છતા ફરી એકવાર આ પ્રોજેક્ટ વિશે હંગામો...
સુરતની પરિણીત મહિલાને ફસાવનાર બોટાદનો ભુવો પાંજરે પુરાયો, પહેલીવાર ગુનો નોંધાયો
Published On
By Nilesh Parmar
ગુજરાત સરકારે તાજેતરમાં ભુવા, તંત્ર-મંત્રની વીધીથી લોકોને ખોટી રીતે ફસાવનારાઓ સામે કાયદો બનાવ્યો છે આ કાયદા હેઠળ સુરતના અડાજણ...
UPના ફતેહપુરમાં મકબરા પર મંદિર કહીને પૂજા કરવા આવેલા હિન્દુ સંગઠનોએ તેમાં તોડફોડ કરી
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં નવાબ અબ્દુલ સમદની મકબરા પર હોબાળો ખૂબ વધી ગયો છે. સોમવારે હિન્દુ સંગઠનો તે મકબરા તોડવા પહોંચ્યા...
‘મારા કાકા ધારાસભ્ય છે’, ટોલ માગવા પર ભાજપના MLAના ભત્રીજાનો હોબાળો, બેરિકેડ્સ ઉઠાવીને ફેંક્યા
Published On
By Parimal Chaudhary
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના હોટ પીપળીયાના ધારાસભ્ય મનોજ ચૌધરીના ભત્રીજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.