Rajesh Shah
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે
Published On
By Rajesh Shah
ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે. એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાકિસ્તાના ચીફ જનરલ આસિફ મુનીરના ચહેરાને જોડવામાં આવ્યો છે.માલવિયાએ લખ્યું કે, ઓપરેશન સિંદુરની સફળતા પર પ્રધાનમંત્રીને રાહુલ ગાંધીએ...
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું
Published On
By Rajesh Shah
કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી આપી દીધી હતી. ખેરાએ સાથે સાથે દિવગંત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇને પણ લપેટામાં લઇ લીધા હતા. તેમણે કહ્યું કે, મોરારજી...
મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા
Published On
By Rajesh Shah
કોરોના મહામારીને લોકો લગભગ ભુલી ચૂક્યા હતા, પરંતુ કોરોનાનો સળવળાટ ફરી શરૂ થયો છે. એશિયામાં કોરોનાની રી એન્ટ્રીને કારણે સરકારો ચિંતામાં આવી ગઇ છે.હોંગકોગમાં છેલ્લાં અઢી મહિનામાં કોરોનાના 30 ગણા કેસ વધ્યા છે, જ્યારે સિંગાપોરમાં માત્ર એક સપ્તાહમાં 30 ગણા...
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો
Published On
By Rajesh Shah
દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના પુત્રો બળવંત અને કિરણની ધરપકડ પછી હવે ખાબડના ભાણેજ દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલીપ ચૌહાણ મુખ્ય વચેટિયો...
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Published On
By Rajesh Shah
ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે 22મેના દિવસે લો-પ્રેસરમાં ફેરવાઇ શકે છે. 24મેના દિવસે આ સીસ્ટમ મુંબઇ નજીકથી પસાર થઇને 25 તારીખે ગીર સોમનાથ અને પોરબંદર...
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Published On
By Rajesh Shah
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા વર્ષ રહ્યા. આ 3 વર્ષમાં શાનદાર તેજી જોવા મળી, પરંતુ ભારતીય શેરબજારના ઇતિહાસ બતાવે છે કે બજારમાં સતત 4 વર્ષ...
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો
Published On
By Rajesh Shah
ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા આપવાની હોય છે. સિવિલ ડિફેન્સમાં જોડાનાર વ્યક્તિને યુદ્ધના સમયે, કુદરતી આફત જેની ઘટના સમયે કેવી રીતે મદદ કરવી તેની તાલિમ...
રત્નકલાકારોને 35000ના મેડીક્લેઇમની સહાય આ રીતે મળશે
Published On
By Rajesh Shah
છેલ્લાં લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમા જોવા મળેલી મંદીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્નકલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) રિજિયોનલ ઓફિસ દ્રારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે 35000 રૂપિયાનો મેડીક્લેઇમ...
અમદાવાદ: 4 મહિનાની બાળકીને લઇને માસી સોસાયટીમાં વોક કરતી હતી અને પેટ ડોગએ....
Published On
By Rajesh Shah
ગુજરાતના અમદાવાદમાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 મહિનાની ભાણેજને માસી આંટો મારવા નિકળી ત્યારે એક પાલતું કુતરાએ હુમલો કરી દીધો જેમાં બાળકીનું મોત થયું છે. અમદાવાદમાં રાધેય એપાર્ટમેન્ટમાં રહેતી એક 4 મહિના અને 17 દિવસની રૂષિકાને...
પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?
Published On
By Rajesh Shah
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે BCCIએ 8 મેના દિવસે ધર્માશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ અડધેથી રદ કરી દીધી હતી. ઓપરેશન સિંદુર પછી યુદ્ધ વિરામને પગલે IPLની તારીખો ફરી જાહેર...
પવનદીપ અમદાવાદના કાર્યક્રમમાં આવે તે પહેલા ગંભીર અકસ્માત નડ્યો
Published On
By Rajesh Shah
ઇન્ડિયન આઇડલની સિઝન 12ના વિનર પવનદીપ રાજનને મુરાદાબાદ પાસે ગંભીર અકસ્માત નડ્યો છે. પવનદીપ અમદાવાદના એક કાર્યક્રમ માટે આવી રહ્યો હતો ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા ટેંકર સાથે ધડાકાભેર અથડાઇ હતી. પવનદીપ રાજનની કારને સોમવારે રાત્રે 3 વાગ્યે ઉત્તર...
અમદાવાદમાં વક્ફ બોર્ડની જમીન પચાવી પાડનારને ત્યાં EDના દરોડા
Published On
By Rajesh Shah
અમદાવાદમાં વક્ફ બોર્ડ સંચાલિત જમાતપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડે આપેલી જમીન પર સલીમખાન પઠાણે ગેરકાયદે જમીન પર કબ્જો કરીને દુકાનો અને ફલેટ તાણી દીધા હતા અને ગેરકાયદે ભાડાની આવક વસુલતો હતો. ફરિયાદને આધારે EDએ અમદાવાદમાં 10...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.