Rajesh Shah
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
કેન્દ્રની પોલીસીને કારણે દેશભરમાં સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં: એસોસિયેશન
Published On
By Rajesh Shah
સાઉથ ગુજરાત સોલાર એસોસેયિશન દ્વારા મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારની નવી પોલીસીને કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર...
ડિમોલિશન કાંડની તપાસ માટે પાલિકાના 6 અધિકારીઓની જે કમિટી બની એમાંથી 3 તો વિવાદિત છે
Published On
By Rajesh Shah
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ડિમોલિશન બાબતે ભારે હોબાળો થતા હવે સુરત મહાનગર પાલિકાએ 6 સભ્યોની હાઇ પાવર કમિટીની જાહેરાત કરી છે જે ડિમોલિશન કાંડની તપાસ કરશે. નવાઇની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશ્નર, સ્ટેન્ડિગ ચેરમેન...
સુરતના ડો. મનીષા વ્યાસને નેપાળે આપ્યો આયુષ લિજેન્ડરી એવોર્ડ
Published On
By Rajesh Shah
સુરતની વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી ના વિજ્ઞાન અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ડૉ. મનીષા બી. વ્યાસને નેપાળના કાઠમંડુમાં આંતરરાષ્ટ્રીય આયુષ કોન્ક્લેવ 4.0 માં આયુષ લિજેન્ડરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. શિક્ષણ, સંશોધન, પોષણ વિજ્ઞાન...
આ વખતે ચોમાસું વહેલું આવશે પણ બ્રેક લાંબા હશે
Published On
By Rajesh Shah
હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારત તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં તે આંદામાન-નિકોબાર દ્વિપ સમુહના દક્ષિણ છેડા ઇન્દીરા પોઇન્ટથી લઇને ઉત્તરી છેડા પર લેન્ડ ફોલ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ભારતમાં સામાન્ય...
શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?
Published On
By Rajesh Shah
સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રખડતા કુતરાઓ પર સુનાવણી ચાલી હતી. કોર્ટે કહ્યું કે જે ખતરનાક અને બિમાર કુતરાઓ છે તેમને દયા મોત આપો કારણકે, માનવ જીવનનું રક્ષણ કરવું વધારે મહત્ત્વનું છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે જે અધિકારીઓ...
ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો
Published On
By Rajesh Shah
સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક” તરીકે સફળતાપૂર્વક કાર્યરત રહેલી બેંક હવે “મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો-ઓપરેટિવ બેંક” તરીકે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.વર્ષ 1995...
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Published On
By Rajesh Shah
ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે. આ પાર્ટીનું નામ કોક્રોચ જનતા પાર્ટી આપવામાં આવ્યું છે અને માત્ર 3 જ દિવસની અંદર આ પાર્ટીમાં 70000 લોકો સભ્ય...
ભલે ભાજપની જીત થઇ હોય પણ મોટો લાડવો તો કોંગ્રેસને મળ્યો
Published On
By Rajesh Shah
2026માં 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં સાયલન્ટ શિફ્ટ જોવા મળ્યું. ભલે બંગાળ, આસામ, પુડેચેરીમાં ભાજપે સરકાર બનાવી હોય, પરંતુ મોટો લાડવો કોંગ્રેસને મળ્યો છે.ભલે 4 રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર ન આવી, પરંતુ પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી....
મમતા બેનર્જીને ઘરે બેસાડનારા ભાજપના આ 5 મુખ્ય પાત્રો હતા
Published On
By Rajesh Shah
પશ્ચિમ બંગાળમાં ભાજપે જીત મેળવી અને 208 બેઠકો સાથે હવે સરકાર બનાવશે. મમતાને ઘરે બેસાડવામાં 5ના 5 મુખ્ય પાત્રો હતા. પહેલું મુખ્ય પાત્ર હતું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેમણે 2021માં ભાજપની હારમાંથી જીતના કારણો શોધ્યા અને બંગાળ પર ફોકસ...
શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે
Published On
By Rajesh Shah
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય મેનેજમેન્ટ અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (SGCCI) અને ‘જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (JITO) સુરત દ્વારા સંયુક્તપણે ‘વેલ્થ એક્ષ્પો 2026’નું...
પત્નીને પિયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર નથી
Published On
By Rajesh Shah
આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છેકે, જો કોઇ હિંદુ મહિલાને તેના માતિ-પિતા અથવા પોતાના પિયર પક્ષ તરફથી કોઇ સંપત્તિ ભેટમાં મળે છે અને તેનું મૃત્યુ નિસંતાન થયું હોય, વસિયત નામું ન બનાવ્યું હોય તો તે સંપત્તિ પર...
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો
Published On
By Rajesh Shah
વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે 33 પ્રશ્નો બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર સંબંધમાં રહેતા લિવ-ઇન કપલ્સને પણ પરિણીત...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

