Rajesh Shah
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
પત્નીને પિયરમાંથી મળેલી સંપત્તિ પર પતિનો અધિકાર નથી
Published On
By Rajesh Shah
આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતા કહ્યું છેકે, જો કોઇ હિંદુ મહિલાને તેના માતિ-પિતા અથવા પોતાના પિયર પક્ષ તરફથી કોઇ સંપત્તિ ભેટમાં મળે છે અને તેનું મૃત્યુ નિસંતાન થયું હોય, વસિયત નામું ન બનાવ્યું હોય તો તે સંપત્તિ પર...
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો
Published On
By Rajesh Shah
વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે 33 પ્રશ્નો બહાર પાડ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર સંબંધમાં રહેતા લિવ-ઇન કપલ્સને પણ પરિણીત...
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?
Published On
By Rajesh Shah
સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ પડી છે. 5 એપ્રિલ 2026ના દિવસે મતદાન થશે અને 56000 શેર હોલ્ડર્સ મત આપશે. વરાછા બેંકમાં સહકાર પેનલની સત્તાધારી પાર્ટીના...
વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે
Published On
By Rajesh Shah
તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન એટલે જગત ના કલ્યાણ અને યોગક્ષેમ નો દિન. ચૈત્ર સુદ તેરસના દિવસે દેવાધિદેવ પ્રભુ મહાવીરનો જન્મ થયો હતો. ક્ષત્રિયકુંડ નગરની ધરતી ઉપર પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ઘરે પ્રભુ અવતર્યા ત્યારે ચારે તરફ...
વરાછા બેંકમાં મહાભારત, 6000 કરોડના બિઝનેસ પર કોણ કબ્જો કરવા માંગે છે?
Published On
By Rajesh Shah
બેંક લિમિટેડની સ્થાપના 16 ઓક્ટોબર 1995ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી માત્ર સિલેકશન થતુ હતું પરંતુ પહેલીવાર હવે ઇલેકશન થવાનું છે. અમે મહાભારત એટલા માટે કહી રહ્યા છીએ કારણકે વરાછા બેંકમાં સૌરાષ્ટ્રના લોકો છે, મોટા ભાગના પાટીદારો છે...
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાથી શું ફરક પડશે?
Published On
By Rajesh Shah
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યું હવે સરકાર જાહેરનામું બહાર પાડશે અને એમાં જે તારીખ નક્કી થઇ હશે ત્યારથી કાયદો અમલમાં આવશે. ગુજરાત સહિત દેશભરમાં વિવિધ ધર્મના લોકોના અલગ અલગ કાયદા...
શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?
Published On
By Rajesh Shah
છેલ્લાં ઘણા સમયથી રાજકીય વનવાસ ચાલતો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે વાયરલ કરેલી એક તસ્વીરે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના ભાજપના પૂર્વ સાસંદ વરૂણ ગાંધીએ પોતાના X પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સપરિવાર મુલાકાત કરી...
RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે
Published On
By Rajesh Shah
દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં ધરખમ ફેરફારો કરવા માટે જઇ રહ્યું છે. RSSના 100 વર્ષની અત્યારે ઉજવણી ચાલી રહી છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં...
ખોવાઇ ગયેલી દલિતોની વોટ બેંક પાછી મેળવવા રાહુલનો UPમાં મોટો દાવ
Published On
By Rajesh Shah
દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ, શુક્રવારે લખનૌમાં ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં બહુજન સંવાદ કાર્યક્રમનું આયોજન કરી દીધું અને બસપા નેતા કાંશીરામના ભરપેટ વખાણ કર્યા. રાહુલે કાંશીરામની...
શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો
Published On
By Rajesh Shah
આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. અલ્પેશ માત્ર...
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?
Published On
By Rajesh Shah
સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળી અને લસણમાં તામસિક કે નકારાત્મક ઊર્જા હોય છે કે નહીં તે માટે સંશોધનની માગ કરવામાં આવી હતી....
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ
Published On
By Rajesh Shah
અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને પત્ર લખી ચૂકી છે. ગોતા, જગતપુર, વંદેમાતરમ, ગોદરેજ ગાર્ડન સિટીની 100થી વધુ સોસાયટીઓએ આ વિસ્તારોમાં અશાંત...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

