Rajesh Shah
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો
Published On
By Rajesh Shah
ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા આપવાની હોય છે. સિવિલ ડિફેન્સમાં જોડાનાર વ્યક્તિને યુદ્ધના સમયે, કુદરતી આફત જેની ઘટના સમયે કેવી રીતે મદદ કરવી તેની તાલિમ...
રત્નકલાકારોને 35000ના મેડીક્લેઇમની સહાય આ રીતે મળશે
Published On
By Rajesh Shah
છેલ્લાં લાંબા સમયથી ડાયમંડ ઉદ્યોગમા જોવા મળેલી મંદીને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્નકલાકારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC) રિજિયોનલ ઓફિસ દ્રારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે 35000 રૂપિયાનો મેડીક્લેઇમ...
અમદાવાદ: 4 મહિનાની બાળકીને લઇને માસી સોસાયટીમાં વોક કરતી હતી અને પેટ ડોગએ....
Published On
By Rajesh Shah
ગુજરાતના અમદાવાદમાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 મહિનાની ભાણેજને માસી આંટો મારવા નિકળી ત્યારે એક પાલતું કુતરાએ હુમલો કરી દીધો જેમાં બાળકીનું મોત થયું છે. અમદાવાદમાં રાધેય એપાર્ટમેન્ટમાં રહેતી એક 4 મહિના અને 17 દિવસની રૂષિકાને...
પંજાબ અને DCની રદ થયેલી મેચ ફરી રમાશે કે બંને ટીમોને 1-1 પોઇન્ટ આપી દેવાશે?
Published On
By Rajesh Shah
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે BCCIએ 8 મેના દિવસે ધર્માશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ અડધેથી રદ કરી દીધી હતી. ઓપરેશન સિંદુર પછી યુદ્ધ વિરામને પગલે IPLની તારીખો ફરી જાહેર...
પવનદીપ અમદાવાદના કાર્યક્રમમાં આવે તે પહેલા ગંભીર અકસ્માત નડ્યો
Published On
By Rajesh Shah
ઇન્ડિયન આઇડલની સિઝન 12ના વિનર પવનદીપ રાજનને મુરાદાબાદ પાસે ગંભીર અકસ્માત નડ્યો છે. પવનદીપ અમદાવાદના એક કાર્યક્રમ માટે આવી રહ્યો હતો ત્યારે તેની કાર રસ્તા પર ઉભેલા ટેંકર સાથે ધડાકાભેર અથડાઇ હતી. પવનદીપ રાજનની કારને સોમવારે રાત્રે 3 વાગ્યે ઉત્તર...
અમદાવાદમાં વક્ફ બોર્ડની જમીન પચાવી પાડનારને ત્યાં EDના દરોડા
Published On
By Rajesh Shah
અમદાવાદમાં વક્ફ બોર્ડ સંચાલિત જમાતપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભાડે આપેલી જમીન પર સલીમખાન પઠાણે ગેરકાયદે જમીન પર કબ્જો કરીને દુકાનો અને ફલેટ તાણી દીધા હતા અને ગેરકાયદે ભાડાની આવક વસુલતો હતો. ફરિયાદને આધારે EDએ અમદાવાદમાં 10...
બુધવારે ગુજરાતના 19 જિલ્લામાં સાયરન વાગશે, રાત્રે બ્લેક આઉટ
Published On
By Rajesh Shah
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના 244 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવા માટે કહ્યું છે. જેમાં યુદ્ધના સમયે જો સાયરન વાગે તો લોકો પોતાની સુરક્ષા અને બચાવ કેવી રીતે કરી શકે તેની મોકડ્રીલ થશે. ગુજરાતના 19 જિલ્લામાં બુધવારે મોકડ્રીલ...
ગુજરાતના આ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડશે
Published On
By Rajesh Shah
ગુજરાતમા માવઠું અને ભારે પવનની પહેલેથી આગાહી કરવામાં આવી હતી એ મુજબ 5 મેને મંગળવે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળ્યું હતું અને ભારે વરસાદ પડ્યો હતો. સુરતમાં મધરાતે 2 વાગ્યે માત્ર 5 મિનિટ માટે જબરદસ્ત વાવાઝોડું ફુંકાયું હતું અને...
વિદેશથી ભારત ફલાઇટમાં આવો તો આટલું સોનું સાથે લાવી શકો
Published On
By Rajesh Shah
બેંગલુરુ એરપોર્ટ પરથી અભિનેત્રી રાન્યા રાવની 14 કિલો સોના સાથે ધરપકડ થઇ અને અભિનેત્રી અત્યારે ચર્ચામાં છે ત્યારે લોકોને એ જાણવામાં રસ છે કે વિદેશથી ભારત ફલાઇટમાં કેટલું સોનું કાયદેસર સાથે લાવી શકાય. ભારતમાં કાયદો એવો છે કે જો તમે...
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?
Published On
By Rajesh Shah
ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ એં. કે. મંધાને કહ્યું છે કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આલોચના કરી છે અને નોટબંધી અને મેક...
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Published On
By Rajesh Shah
કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ રમૈયા અને સૈફસુદીન સોજ જેવા નેતાઓ પાર્ટી લાઇનની બહારના નિવેદનો આપી રહ્યા છે જેને કારણે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષ નેતા...
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો
Published On
By Rajesh Shah
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000 રૂપિયા થઇ ગયા છે. જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફલાઇટના ભાવમાં 2000 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. અમદાવાદથી...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.