Rajesh Shah
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Published On
By Rajesh Shah
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના નામ પર મનોમંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઘણા બધા નામો રેસમા હતા, પરંતુ હવે અચાનક ઉત્તર પ્રદેશના 2 મોટા...
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Published On
By Rajesh Shah
કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા છે? જેનો સરકારે સોમવારે લોકસભામાં જવાબ આપ્યો હતો. સરકારે કહ્યુ કે,31 ઓકટોબર 2025 સુધીમાં કુલ 15 લોકોને ભાગેડુ આર્થિક...
LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000...
Published On
By Rajesh Shah
છેલ્લાં ઘણા સમયથી અદાણી ગ્રુપમાં LICના રોકાણ અંગે ચર્ચા થતી રહે છે. મે 2025માં LICએ અદાણીના એક ઇશ્યુમાં 5000 કરોડનું રોકાણ કર્યું હોવાની ચર્ચા થતી હતી. 1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા...
અદાણીની કંપનીનો ભારતનો સૌથી મોટો 25000 કરોડનો રાઇટ્સ ઇશ્યુ ખુલ્યો
Published On
By Rajesh Shah
એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇસીઝનો દેશનો સૌથી મોટો 25000 કરોડ રૂપિયાનો રાઇટ્સ ઇશ્યુ 24 નવેમ્બર, મંગળવારે ખુલ્યો અને 10 ડિસેમ્બર 2025ના દિવસે બંધ થશે. કંપનીએ 1800 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે અને 25 નવેમ્બરના...
ફલાઇટમાં પેસેન્જરને ખરાબ સીટ આપી દીધી હવે એર ઇન્ડિયાને ચૂકવવા પડશે આટલા રૂપિયા
Published On
By Rajesh Shah
રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમે એર ઇન્ડિયાને રાજકોટ-ટોરન્ટો વચ્ચેની ફલાઇટમા મુસાફરને ખરાબ સીટ આપવા અને મનોરજંનની વ્યવસ્થા પુરી ન પાડવા માટે મુસાફરને 25 હજાર રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો હતો. ગુજરાતના આ મુસાફરે 3 સીટ માટે ફરિયાદ કરી હતી એટલે એર...
હોલીવુડથી વોલસ્ટ્રીટ સુધી ટેક્સ રિર્ટનના કામ હવે ગુજરાતમાં થાય છે
Published On
By Rajesh Shah
શક્ય છે કે એક પ્રતિષ્ઠીત બાસ્કેટ બોલ દિગ્ગજ કે વૈશ્વિક ટોક શોના સુપર સ્ટારના ટેક્સ રિટર્ન લોસ એન્જિલસ કે ન્યુયોર્કમાં નહીં, પરંતુ ગુજરાતના ગિફ્ટ સિટીમાં તૈયાર થતા હોય. ફોર્ચ્યુન-500 કંપનીઓએ તેમના ટેક્સ ઓડિટના કામો ગુજરાતમાં ડાયવર્ટ કર્યા છે. આંતરારાષ્ટ્રીય ઓડિટ...
ડોલર સામે ભારતીય રૂપિયાનું કેમ ધોવાણ થઇ રહ્યું છે?
Published On
By Rajesh Shah
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 21 નવેમ્બર,શુક્રવારે 70 પૈસા જેટલો તુટીને 89.41ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. ભારતીય રૂપિયો કેમ નબળો પડી રહ્યો છે તેના વિશે જાણકારી આપીશું. નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની અનિશ્ચિતતાને...
T-20 વર્લ્ડકપનો શિડ્યુલ આવી ગયો, એક મહિનો અને 55 મેચ રમાશે
Published On
By Rajesh Shah
ICC T-20 મેન્સ વર્લ્ડકપનો શિડ્યુલ ચેરમેન જય શાહે મંગળવારે સાંજે જાહેર કરી દીધો છે. 7 ફેબ્રુઆરી 2026થી મેચ શરૂ થશે અને 8 માર્ચ 2025ના દિવસે ફાઇનલ મેચ રમાશે.4 ગ્રુપમાં કુલ 20 ટીમો હશે અને 55 મેચો રમાડવામા આવશે. ભારત...
વરાછાની આ 65 વર્ષની મહિલા શાકભાજીનો ઉપયોગ કરીને સારી કમાણી કરે છે
Published On
By Rajesh Shah
સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષના મૂક્તાબેન લખાણી અનેક મહિલાઓ માટે પ્રેરણા બન્યા છે. તેમણે આ ઉંમરે એવો બિઝનેસ શરૂ કર્યો છે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. મૂક્તાબેન શાકભાજીની છાલમાંથી કાચલી અથાણાં બનાવીને વેચી રહ્યા છે અને 15...
ધર્મેન્દ્રની 450 કરોડની સંપત્તિમાં હેમા માલીનીઅને તેમની દીકરીઓને હિસ્સો મળશે?
Published On
By Rajesh Shah
બોલિવુડ અભિનેતા ધર્મેન્દ્રનું 24 નવેમ્બર, મંગળવારના દિવસે નિધન થયું અને તેઓ 450 કરોડ રૂપિયાની સંપત્તિ છોડીને ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે સવાલ એ ઉભો થયો છે કે, ધર્મેન્દ્રના બીજા પત્ની હેમા માલીની અને તેમની દીકરીઓને આ સંપત્તિમાંથી હિસ્સો મળશે...
શેરબજારમાં 1000 પોઇન્ટની તેજી, આ 4 કારણોથી બજાર ઉછળ્યું
Published On
By Rajesh Shah
છેલ્લાં 2 દિવસથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પરંતુ બુધવારે મુંબઇ શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી. BSE ઇન્ડેક્સમાં 1050 પોઇન્ટ અને નિફ્ટીમાં 336 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો. શેરબજાર બુધવારે રોકેટગતિએ ઉછળી ગયુ તેની પાછળ મુખ્ય 4 કારણો છે. કારણ...
ગુજરાતી ઉદ્યોગપતિ બંધુઓનું 14000 કરોડનું કૌભાંડ, બેંકોનું 5100 કરોડમાં સમાધાન
Published On
By Rajesh Shah
સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો ચર્ચાનો વિષય બન્યો છે. ભાગેડુ ગુજરાતી અબજોપતિ નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા સામેના આરોપ પડતા મુકવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. જો તેઓ બેંક છેંતરપિંડી કેસમાં એક તૃત્યાંશ રકમ 570 મિલિયન ડોલર 17 ડિસેમ્બર 2025 પહેલા...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

